કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category ઇતિહાસિક

વાંકાનેર સીંધાવદર શેરસીયા કુટુંબનો ઇતિહાસ

નવાપરાના પ્રૌઢના 84 હજાર લૂંટનાર પકડાયા

પેળાદાદા પીપળીયા કડીવાર કુટુંબના જમાઈ હતા સાંકળ ખખળી. આ ટાણે કોણ? એવા પ્રશ્નવાચક ભાવે ડેલી ખોલી ઘણી વાર થઈ, રાજા હાથમાં ગલાસ પકડીને ઉભા છે, પણ પાણી પીતા નથી મક્કાશરીફથી જોડિયા પહોંચાડનાર સદરૂદીન બાવાના વાલિદના નામથી હાજીયાણીમાંએ ફાતિયો દીધો પીપળીયારાજમાં…

વાંકાનેર પંચાસિયા બાદી કુટુંબનો ઇતિહાસ

જુનાગઢ કિલ્લાના ચોકીદારે નુરાદાદા અને ચોરને નવાબ પાસે લઇ જવાનું નકકી કર્યું નુરાદાદાએ લાલશાપીરની દરગાહ ફરતી વંડી ચણાવેલી. જે બળધ ચોરાણાતા એ બળધીયે જ ગાડામાં પાણા સારેલા ‘કાંય પણ કામ પડે તો વાવડ મોકલજે, અલ્લા બેલી ! ‘ કહી ધૂળની ડમરી ઉડાડતા…

વાંકાનેરના કાનપરના શેરસીયા કુટુંબનો ઇતિહાસ

વાંકાનેરના કાનપરના શેરસીયા કુટુંબનો ઇતિહાસ

એ જમાનામાં ફટાયાને ના પાડવા સવા ગજની છાતી જોઈએ “નસીબ થોડા વેચી ખાધા છે? દાંત દેનાર દાંતનો ચારો દઈ રહેશે…” આ તો વાંકાનેરના રાજા રાજ બનેસિંહજી હતા શેખરડીની દશ સાંતી અને ગારિયાની દશ સાંતીની જમીન કાપી આજનું કાનપર 145 વરસ…

ભાગલા વખતે 4 કરોડ મુસ્લિમોમાંથી માત્ર 96 લાખ જ પાકિસ્તાન ગયા

ભાગલા વખતે 4 કરોડ મુસ્લિમોમાંથી માત્ર 96 લાખ જ પાકિસ્તાન ગયા

જાણીતા અભિનેતા શાહરૂખ ખાન અને દિલિપ કુમારનો પરિવાર, મશહુર ગીતકાર સાહિર લુધિયાનવી, ઉત્સાદ બડે ગુલામ અલીખાં સાબ, બેગમ પારા નો સમાવેશ દેશના વિભાજન સમયે પશ્ચિમી પાકિસ્તાન અને અને પૂર્વી પાકિસ્તાનમાંથી કૂલ 86 લાખ લોકો ભારત આવ્યા હતા. જ્યારે ભારતમાંથી 96…

હઝરત પીર સૈયદ એહમદ હુસૈન ઉર્ફે બાલાપીર બાવા (રહે.)

(કડી શરીફ મહેસાણા) હઝરત પીર સૈયદ બાલાપીર બાવા રેહમતુલ્લાહ અલયહિકી શાનએ પાકકા ઝિક્ર કરના મુશ્કેિલ હી નહીં- નામુમકીન હૈ, કયું કે જહાં ઈન્સાની સોચ ખતમ હો જાતી હૈ; વહીસે ઔલિયાએ કામિલીનકી શાનકા ઝહુર હોતા હૈ ઔર ઉન વલિયોકો અલ્લાહ તઆલાને…

કોણ છે વાંકાનેરના રાજકુમારી/ વડોદરાના મહારાણી રાધિકારાજે?

25 હજાર કરોડના આલીશાન હવેલીમાં રહે છે ભારતના સૌથી આમિર ક્રિકેટરના પત્ની પત્રકાર તરીકે નોકરી પણ કરી ચૂકયા છે સંપત્તિ અઢળક પણ તે સાદગીથી પોતાનું જીવન જીવે છે આજે અમે તમને જે રાજવી પરિવાર અને રાણી વિશે જણાવવા જઈ રહ્યા…

6 થી 9 સપ્ટેમ્બર યોજાશે વિખ્યાત તરણેતરનો મેળો

તરણેતર નામ કઈ રીતે પડ્યું? મેળાઓ પાછળ જીવનની ઉન્નત અને પરિપૂર્ણ ભાવનાઓનો સાક્ષાત્કાર કરાવવાનો તથા જીવનને આનંદથી માણવાનો હેતુ હોય છે. ‘મેળો’ એવું નામ કદાચ મોડેથી પ્રચલિત થયું હોય તો પણ મેળાનો ઉત્સવ ઘણો પ્રાચીન છે. તેના અસંખ્ય પુરાવા પ્રાચીન…

કાછીયાગાળાના ભરવાડ સમાજના ભુવાનો એક કિસ્સો

“જો વરસાદ નહીં આવે તો તને કાળકોટડીમાં પૂરીશ” રાજાએ કહ્યું. વાંકાનેર- થાન રોડ પર તાલુકાનું છેવાડું કાછીયાગાળા ગામ છે. અત્યારે આ ગામમાં બસ્સો ઉપરના ઘરની વસ્તી છે, જેમાં તળપદા કોળી (ધરજીયા, ધોળકિયા, જરવરિયા, રંગપરા, સાપરા) ના લગભગ દોઢસો અને ભરવાડ…

ભાયાતી જાંબુડિયાના ક્ષત્રિયોની ઐતિહાસિક કરુણ ઘટના

ભાયાતી જાંબુડિયાના ક્ષત્રિયોની ઐતિહાસિક કરુણ ઘટના

પાટડીના ભીમસિંહજીએ કાઠી અળસીયાવાળાને હરાવીને અદેપરમાં ગાદી સ્થાપેલી ભાયાતી જાંબુડિયા, પીપળીયા રાજ, જૂની કલાવડી અને નેકનામના ઝાલા ક્ષત્રિયો નજીકના કુટુંબીજનો મનાય છે બીજા છ જણાના જીવની દરકાર રાખનાર દાજીબાપુને અને વીજળી ઘોડીને સલામ !! ઉંચો ગઢ અજમેર, નીચે મછુ ના…

કરબલાના શહિદોની સ્મૃતિમાં મનાવાતો આશુરાનો દિવસ

ઈસ્લામ જીંદા રહેતા હૈ, હર કરબલા કે બાદ, ઉનકે નિસાર કોઈ કૈસે હી રંજ મેં હો, જબ યાદ આ ગયે હૈ, સબ ગમ ભૂલા દીયે ઈસ્લામ ધર્મ માટે શહીદી વ્હોરી લેનાર ઈમામે હુસેન જેઓએ પોતાના નાનાની શરિયતને ન માનનાર એવા…

Content Copying Forbidden !!

error: Content is protected !!