વાંકાનેર સીંધાવદર શેરસીયા કુટુંબનો ઇતિહાસ

પેળાદાદા પીપળીયા કડીવાર કુટુંબના જમાઈ હતા સાંકળ ખખળી. આ ટાણે કોણ? એવા પ્રશ્નવાચક ભાવે ડેલી ખોલી ઘણી વાર થઈ, રાજા હાથમાં ગલાસ પકડીને ઉભા છે, પણ પાણી પીતા નથી મક્કાશરીફથી જોડિયા પહોંચાડનાર સદરૂદીન બાવાના વાલિદના નામથી હાજીયાણીમાંએ ફાતિયો દીધો પીપળીયારાજમાં…


