કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

Category ઇતિહાસિક

વાંકાનેરના પ્રખ્યાત કલાકાર લવજીભાઈ ત્રિવેદી-2

હપ્તો: બીજો જયપુરના મહારાજાએ  જીવે ત્યાં સુધી મહિને બસ્સો રૂપિયાનું પેનશન બાંધી આપેલું કંપની એક પૈસો પણ લીધા વગર સ્ટાફને આપી દીધી વાંકાનેર દરબારગઢ રોડ પર દેરાસર સામે આવેલા પોતાના મકાનમાં નિવૃત્ત જીવન વિતાવ્યું. પ્રતિષ્ઠિત ગ્રહસ્થોના આમંત્રણને માન આપી લવજીભાઈ…

પેલેસ્ટાઇનની લડાઇ સાદી ભાષામાં સમજો

પેલેસ્ટાઇનના લોકોની આઝાદીની લડાઈ છે- સ્વતંત્રતા સંગ્રામ છે! નેહરુજી, ઇન્દિરાજી, અટલજી સહિતના ભારતના વડાપ્રયાનોએ સ્વીકાર્યું છે કે ઇઝરાયેલ પેલેસ્ટાઇનની જમીન પર ગેરકાયદે કબ્જો કર્યો છે પેલેસ્ટાઇન દેશ 1946 થી 2005 સુધીમાં આવી રીતે ઘટતો ગયો છે. જે નકશામાં દર્શાવવામાં આવ્યું…

હડમતીયા ગામ સ્થિત પાલણપીરનો ઇતિહાસ

પુજ્ય પાલણપીરની જગ્યા અનેરો ઇતિહાસ ધરાવે છે અહીં ફરીથી લગ્ન અને ફૂલની જગ્યાએ પથ્થર ફેંકવાના રિવાજ છે ભાદરવા વદ નોમ, દશમ અને અગિયાર સે લોકો અહીં સંસારની માયાજાળમાથી મુક્ત થઇને ભક્તિભાવમાં લિન થાય છે મોરબી જીલ્લાના ટંકારા તાલુકાના હડમતિયા ગામે…

ઝવેરચંદ મેઘાણી લિખિત ચમારને બોલે

“હવે ઘડી-બેઘડીમાં મારા પિયરનાં ઘોડાંની હણહણાટી સંભળાવું છું” “બા, હું તો ચામડાં વેચવા આવ્યો છું. મનમાં થયું કે લાવને, બાનું મોઢું તો જોતો જાઉં.” “ગાંફના રજપૂત ગરાસિયા શું દલ્લીને માથે હલ્લો લઈને ગયેલ છે ?” અત્યારે એ ગામ વાંકાનેરને તાબે…

ગુંદાખડામાં ભીમે નખથી ગણપતિ કંડાર્યા’તા

ગુંદાખડામાં ભીમે નખથી ગણપતિ કંડાર્યા’તા

મંદિરની બાજુમાં નવલખો કૂવો આવેલો છે વનવાસ દરમિયાન પાંડવો અને માતા કુંતા અહીં આવીને રોકાયા હતા: લોકવાયકા આજથી ગણેશ મહોત્સવનો પ્રારંભ થઇ રહ્યો છે. ત્યારે વાંકાનેર પંથકના ગુંદાખડા ગામના ગણપતિ મંદિરનો ઇતિહાસ જાણવો અહીં રસપ્રદ થઇ પડશે. આપણે એક ગામની…

સણોસરા (તા: રાજકોટ) એક ભૌગોલિક અધ્યયન

આ ગામનું તોરણ સુમરા લોકોએ બાંધેલ કસ્તુરબા ગાંધી અને મણીબેન પટેલને સણોસરામાં ઉતારા તરીકે ઓળખાતા ઓરડામાં નજરકેદ રાખવામાં આવ્યા હતા આ નાનકડા ગામમાં પણ ત્રણ સ્વતંત્ર સેનાની થઇ ગયા. જેમાં પ્રેમજીભાઈ મુગલપરા, અહમદભાઈ શેરસીયા અને અરજણભાઈ રૈયાણીનો સમાવેશ થાય છે…

હૃદયદ્રાવક મોત મળ્યું હતું બીરબલને

બીરબલની હત્યા, કોણે કરી કેવી રીતે? કાળજું કંપી જાય તેવો ખુલાસો આપણે બાળપણથી જ સમ્રાટ અકબર અને બીરબલની વાર્તાઓ સાંભળતા આવ્યા છીએ. અકબરના સવાલો અને બિરબલના મજાકિયા જવાબો. જો આપણે જોક્સનું પહેલું પુસ્તક વાંચ્યું હશે તો તે અકબર બીરબલના જોક્સ…

વાંકાનેરના પ્રખ્યાત કલાકાર લવજીભાઈ ત્રિવેદી-1

દેશ-વિદેશમાં વાંકાનેરને ઓળખ અપાવનાર પનોતા પુત્ર સુરદાસનું પાત્ર ભજવવા માટે કલેકટર સાહેબે સોનાનો ચાંદ ભેટ આપ્યો હતો! ‘સંત કબીર’ જેવા નાટકમાં હિન્દૂ-મુસ્લિમ એકતાનો સંદેશ હોવાથી બ્રિટિશ સરકારે પ્રતિબંધ મૂક્યો હતો નાટકો પ્રસ્તુત કરીને મળેલા સોના-ચાંદીના ચંદ્રકોનું પાંચ શેર જેટલું વજન…

ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં સૌરાષ્ટ્ર અને વાંકાનેર

વાંકાનેર રાજ્યે રાજકોટ પહેલા 1921 માં પ્રજા પ્રતિનિધિ સભા સ્થાપી બંધારણ સભામાં ખીમચંદ હીરાચંદ શેઠ, મહેતા વલમજી ફૂલચંદ, વનેચંદ શેઠ, ભાઈચંદભાઈ સંઘવી, વિરપાળ ડુંગરશી વગેરે હતા વાંકાનેરમાં કાઠિયાવાડ રાજકીય પરિષદની સ્થાપના પોપટભાઈ પુંજાભાઈ શાહે કરી હતી, ફુલચંદભાઈની સભાઓ વાંકાનેરમાં થતી…

વાંકાનેર રાજના કુંવર-કુંવરીઓ કયાં પરણેલા?

રાજ સાહેબ સરતાનજીનાં પ્રથમ લગ્ન નવાનગરના જામસાહેબ જસાજી સતાજીના કુંવરી (નામ જાણવા મળેલ નથી) સાથે અને બીજા લગ્ન ઇડરના રાવ વિરમદાસજીના કુંવરી પ્રતાપકુંવરબા સાથે થયા હતા. – રાજ સાહેબ ભારોજી કેશરીસિંહજી (ભાવાજી)ના ગોંડલના કુમારશ્રી સગરામજી કુંભાજી સાહેબના રાજકુમારી કુંકાબાઇસાહિબા સાથે…

Content Copying Forbidden !!

error: Content is protected !!