કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

Category ઇતિહાસિક

વાંકાનેરનો રાજ મહેલ: રણજિત વિલાસ પેલેસ

રાજમહેલનું બાંધકામ વીસ વર્ષે પૂર્ણ થયેલ મહેલનું ચણતર ભૂખરા રંગના ગુલાબી પત્થરમાંથી થયું છે આ મહેલમાં અનેક ફિલ્મોના અને ટીવી સિરિયલોના શૂટિંગ થયા છે ગાલીચાઓ મીરઝાપુરના કારીગરોએ અને ફર્નિચર મુંબઈની કંપનીએ બનાવ્યું હતું મહેલના એક ખૂણે જુનવાણી વેલડું છે, જે…

વાંકાનેરનો મચ્છુ-૧ ડેમ: ઇતિહાસના આયનામાં

મચ્છુ-૧ ડેમ બન્યો ત્યારથી અત્યાર સુધી કુલ છવ્વીસ વાર છલકાયો છે મચ્છુ નદીની કુલ લંબાઇ ૧૦૦ માઇલ છે ડેમ ૪૯ ફૂટે છલકાય છે, આ એક માત્ર ડેમ છે જેમાં વધુ વરસાદે ખોલવાના દરવાજા નથી: ડેમ ક્યાં વર્ષમાં કેટલો ભરાયો હતો?…

વાંકાનેરના વાંચવા જેવા ઐતિહાસિક લેખો

જે લેખ વાંચવો હોય તેની પર ટીક કરો સામાજિક સીંધાવદર શેરસીયા કુટુંબનો ઇતિહાસ-1 સીંધાવદર શેરસીયા કુટુંબનો ઇતિહાસ-2 સીંધાવદર શેરસીયા કુટુંબનો ઇતિહાસ-3 સીંધાવદર શેરસીયા કુટુંબનો ઇતિહાસ-4 રાતીદેવરી ઝાલા કૂળનો સંક્ષિપ્તમાં  ઇતિહાસ-1 રાતીદેવરી ઝાલા કૂળનો સંક્ષિપ્તમાં  ઇતિહાસ-2…

તીથવાના શેરસીયા કુટુંબના શહીદ ફતે દાદા-3

હપ્તો: ત્રીજો રમઝાનની 27 મી રાત્રે બધા શેરસીયા કુટુંબના ઘરમાં સળગતા દીવા ઓલવાઈ જશે આ મોઅજીજા પછી ગામ લોકોએ તેમનો શહીદનો દરજ્જો સ્વીકાર્યો ખૂની ત્રણ મહિનામાં બે દિવસની વાર હતી; ત્યારે રહસ્યમય રીતે મરી ગયેલો. સમાચાર પણ ત્રણ દિવસ પછી…

તીથવાના શેરસીયા કુટુંબના શહીદ ફતે દાદા-2

હપ્તો: બીજો જીવણજીને ખબર પડી તો તેણે હથિયાર સાથે ઘોડી મારી મૂકી રાજ ડોસાજી ગુસ્સાથી લાલચોળ થઇ ગયા, મારા રે’તા મારી રૈયતના એક બાળનું ખૂન? મહારાજા ડોસાજીએ કાકા સાથે એક મુઠ્ઠી માટી કબર પર ઉદાસ મને નાખી દાદી જમવા જાય…

તીથવાના શેરસીયા કુટુંબના શહીદ ફતે દાદા-1

ગામ લોકોને ઠેકાણું પૂછતો પૂછતો ઘોડેશ્વાર ફતેદાદાના ઘરે આવ્યો દાદીએ તીથવાથી જડેશ્વર રોડ ઉપર ગંગાવાવ પાસે ભેંસ માટે ખડ લેવા જવાનું જણાવ્યું ‘મને એવું લાગે છે કે એ મારી નાખવા આવે છે.’ માં ને દીકરાના જીવની અને દીકરાને માં ના…

હજ માટે 15 લાખ મુસ્લિમો મક્કા પહોંચ્યા

કોરોના પહેલા 24 લાખ હજ યાત્રીઓએ હજ યાત્રા કરી હતી સાઉદી અરબમાં વાર્ષિક હજ યાત્રા માટે અત્યાર સુધી લગભગ 15 લાખ વિદેશી હાજીઓ પહોંચ્યા છે. જેમાંથી મોટા ભાગના હાજી વિમાન મુસાફરી થકી મક્કા પહોંચ્યા છે. સાઉદીના અધિકારીઓના કહેવા અનુસાર 2020માં…

સમગ્ર પરાસરા કબીલાના દાદાસાહેબ મીઠાદાદા

સમગ્ર પરાસરા કબીલાના દાદાસાહેબ મીઠાદાદા

મીઠાદાદા સાહેબે ઘીયાવડ અને પછી તીથવા મુકામે જઈ વસવાટ કર્યો મીઠાદાદા જવાબ આપે છે, ‘બીજું તો કોઈ નહીં જાગતું હોય, પણ સાંકરડીનો ધણી તેનો માલિક! આ કિલ્લો જીતવામાં રાજ ડોસાસાહેબે મીઠાદાદા સાહેબને સૈન્યના શિપેહસાલાર (સેનાપતિ) બનાવીને મોકલેલ હતા ભાલાવાળા આ…

પગપાળા હજ પઢવા જનારા મહિકાના હાજીખાન બાદી

મહિકા ઉપરાંત ટોળના વડબાદીની પાંચમી પેઢીની આ વાત ‘તમ-તમારે બધું પાણી પી જાવ, અહીં દૂર સુધી તમને આવું ટાઢું પાણી નહીં મળે’ ઝીંદગીનો શું ભરોસો? કદાચ આ છેલ્લી મુલાકાત પણ હોઈ શકે રણના સાપ, વીંછી, ગીધડાં અને અનેક જનાવરો, ભૂતની…

જીવતા સમાધિ લેનાર વાંકાનેરના નાગાબાવાજી-2

(હપ્તો: બીજો) નાગાબાવાના મેળામાં માણસો જલેબી અને ભજીયા નાગાબાવાને ચડાવે છે આજે પણ પતાળિયા વોકળામાંથી પાણી ચોમાસામાં આવે છે, પણ ઝાઝી વાર ટકતું નથી દીકરાની ખોટ પૂરી કરવા જામસાહેબે નાગાબાવાને વિનંતી કરતા જવાબમાં જણાવ્યું કે…… રાજ વખતસિંહજીએ સમાધિ ન લેવા…

Content Copying Forbidden !!

error: Content is protected !!