વાંકાનેરનો રાજ મહેલ: રણજિત વિલાસ પેલેસ
રાજમહેલનું બાંધકામ વીસ વર્ષે પૂર્ણ થયેલ મહેલનું ચણતર ભૂખરા રંગના ગુલાબી પત્થરમાંથી થયું છે આ મહેલમાં અનેક ફિલ્મોના અને ટીવી સિરિયલોના શૂટિંગ થયા છે ગાલીચાઓ મીરઝાપુરના કારીગરોએ અને ફર્નિચર મુંબઈની કંપનીએ બનાવ્યું હતું મહેલના એક ખૂણે જુનવાણી વેલડું છે, જે…