કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category ઇતિહાસિક

છપ્પનિયા કાળમાં સાડાસાત લાખ લોકો મરણ પામેલા

અત્યારે વિક્રમ સંવત 2080 ચાલે છે. સવાસો વર્ષ પહેલા વિ. સં. 1956ના વર્ષમાં ભારતમાં પડેલો દુકાળ. ઈ. સ. 1899માં સમગ્ર દેશમાં ચોમાસું નિષ્ફળ ગયું, તેથી ઈ. સ. 1900ના વર્ષમાં ભારતે આગલાં બસો વર્ષમાં ન અનુભવ્યો હોય એવો ભયંકર દુકાળ પડ્યો.…

અકબર બાદશાહની આવક 9 કરોડ રૂપિયા હતી

બિરબલનો પગાર 16 હજાર રૂપિયા હતો અકબરની સંપત્તિ વિશ્વના જીડીપીના 25 ટકા જેટલી હતી મુઘલોએ ઘણા વર્ષો સુધી ભારત પર શાસન કર્યું. તેમનું શાસન બાબરના સમયથી શરૂ થયું હતું. પરંતુ અકબરની ગણતરી તમામ મુઘલ રાજાઓમાં ખૂબ જ ઊંચી ગણાય છે.…

૨ાજાશાહીમાં સૌ૨ાષ્ટ્રના સોળ સલામીવાળા ૨ાજય

સાલીયાણા અંગેની નીતી ૨ાજ્યના છેલ્લા ત્રણ વર્ષની સ૨ે૨ાશ વાર્ષિક આવકના પ્રથમ પાંચ લાખના ૧પ ટકા પછીના પાંચ લાખની આવકના દશ ટકા ને દશ લાખ વધુ આવકના ૭.પ ટકા વધુમાં વધુ દશ લાખ સાલીયાણાની ૨કમ નકકી ક૨વામાં આવેલ. ભાવનગ૨ મહા૨ાજા શ્રી…

કેરાળાના અસ્તાપીર (રહેમતુલ્લાહ અલયહે)

હરભમજી સાથીદારો સાથે લીંબાળા ગામ માથે ત્રાટ્યો એને હાથમાં હથિયાર ન લેવાની પોતાની કસમ યાદ આવી ગઇ બંદૂકના કાનનો દારૂ સળગી ગયો પણ એકેય બંદુકમાંથી ભડાકો ન થયો લૂંટારા રાજ ચંદ્રસિંહજીની તલવારે ઝાટકે મરાયા પંચાસર બાય પાસના પુલ પાસે નદીના…

વાંકાનેરના પ્રખ્યાત કલાકાર લવજીભાઈ ત્રિવેદી-2

હપ્તો: બીજો જયપુરના મહારાજાએ  જીવે ત્યાં સુધી મહિને બસ્સો રૂપિયાનું પેનશન બાંધી આપેલું કંપની એક પૈસો પણ લીધા વગર સ્ટાફને આપી દીધી વાંકાનેર દરબારગઢ રોડ પર દેરાસર સામે આવેલા પોતાના મકાનમાં નિવૃત્ત જીવન વિતાવ્યું. પ્રતિષ્ઠિત ગ્રહસ્થોના આમંત્રણને માન આપી લવજીભાઈ…

પેલેસ્ટાઇનની લડાઇ સાદી ભાષામાં સમજો

પેલેસ્ટાઇનના લોકોની આઝાદીની લડાઈ છે- સ્વતંત્રતા સંગ્રામ છે! નેહરુજી, ઇન્દિરાજી, અટલજી સહિતના ભારતના વડાપ્રયાનોએ સ્વીકાર્યું છે કે ઇઝરાયેલ પેલેસ્ટાઇનની જમીન પર ગેરકાયદે કબ્જો કર્યો છે પેલેસ્ટાઇન દેશ 1946 થી 2005 સુધીમાં આવી રીતે ઘટતો ગયો છે. જે નકશામાં દર્શાવવામાં આવ્યું…

હડમતીયા ગામ સ્થિત પાલણપીરનો ઇતિહાસ

પુજ્ય પાલણપીરની જગ્યા અનેરો ઇતિહાસ ધરાવે છે અહીં ફરીથી લગ્ન અને ફૂલની જગ્યાએ પથ્થર ફેંકવાના રિવાજ છે ભાદરવા વદ નોમ, દશમ અને અગિયાર સે લોકો અહીં સંસારની માયાજાળમાથી મુક્ત થઇને ભક્તિભાવમાં લિન થાય છે મોરબી જીલ્લાના ટંકારા તાલુકાના હડમતિયા ગામે…

ઝવેરચંદ મેઘાણી લિખિત ચમારને બોલે

“હવે ઘડી-બેઘડીમાં મારા પિયરનાં ઘોડાંની હણહણાટી સંભળાવું છું” “બા, હું તો ચામડાં વેચવા આવ્યો છું. મનમાં થયું કે લાવને, બાનું મોઢું તો જોતો જાઉં.” “ગાંફના રજપૂત ગરાસિયા શું દલ્લીને માથે હલ્લો લઈને ગયેલ છે ?” અત્યારે એ ગામ વાંકાનેરને તાબે…

ગુંદાખડામાં ભીમે નખથી ગણપતિ કંડાર્યા’તા

ગુંદાખડામાં ભીમે નખથી ગણપતિ કંડાર્યા’તા

મંદિરની બાજુમાં નવલખો કૂવો આવેલો છે વનવાસ દરમિયાન પાંડવો અને માતા કુંતા અહીં આવીને રોકાયા હતા: લોકવાયકા આજથી ગણેશ મહોત્સવનો પ્રારંભ થઇ રહ્યો છે. ત્યારે વાંકાનેર પંથકના ગુંદાખડા ગામના ગણપતિ મંદિરનો ઇતિહાસ જાણવો અહીં રસપ્રદ થઇ પડશે. આપણે એક ગામની…

સણોસરા (તા: રાજકોટ) એક ભૌગોલિક અધ્યયન

આ ગામનું તોરણ સુમરા લોકોએ બાંધેલ કસ્તુરબા ગાંધી અને મણીબેન પટેલને સણોસરામાં ઉતારા તરીકે ઓળખાતા ઓરડામાં નજરકેદ રાખવામાં આવ્યા હતા આ નાનકડા ગામમાં પણ ત્રણ સ્વતંત્ર સેનાની થઇ ગયા. જેમાં પ્રેમજીભાઈ મુગલપરા, અહમદભાઈ શેરસીયા અને અરજણભાઈ રૈયાણીનો સમાવેશ થાય છે…

Content Copying Forbidden !!

error: Content is protected !!