કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category ઇતિહાસિક

‘’ભાઇ અમી વખત વખતનું કામ કરશે’’-2

‘’ભાઇ અમી વખત વખતનું કામ કરશે’’-2

વાંકાનેરના ઘોડા છૂટ્યા, છૂટેલા અસવારોએ ધુનડા ગામના ચોકમાં જઈને જલાલની પૂછપરછ આદરી હપ્તો: બીજો ‘પછી એટલું બોલ્યા કે વખત વખતનું કામ કરશે’  ‘ત્યારે પાછો સોનાનો સૂરજ ઉગશે ખરો’   જલાલને આશા બંધાણી પણ અમી બોલી ગયો, ‘બાપુ સત્તા પર આવે…

‘’ભાઇ અમી વખત વખતનું કામ કરશે’’-1

‘’ભાઇ અમી વખત વખતનું કામ કરશે’’-2

‘બાપુ, એક વખતનો તમારો ખેડુ છું, આજ રાનરાન અને પાનપાન થઇ ગયા’ જૂનાગઢના નવાબ અને વાંકાનેરના મોમીન આગેવાનો વચ્ચે વાત પાકા પાયે બંધાઈ રાજ અમરસિંહજી નાના હોવાથી વાંકાનેર રાજનો કારભાર અંગ્રેજોએ મૂકેલ ચુનીલાલ નામનો કારોભારી ચલાવતો હતો વાંકાનેરના રાજમાતાને રાતીદેવળીના માથકીયા…

આઝાદી પહેલાનું વાંકાનેર રાજ અને તેના ગામડાઓ-1

વાંકાનેર તાલુકામાં આવેલ ઠાંગા ડુંગર અને કાલેરા ધાર ૬૫૫ ફૂટ ઉંચી, ભેંસલા ધાર ૬૪૮ ફૂટ, કાળકાની ટેકરી અને રૅકડાની ધાર ૬૦૬ ફૂટ ઉંચી તથા જોઘપર ગામ નજીક આવેલ ટેકરી ૩૧૧ ફૂટ ઉંચી છે વાંકાનેર રાજમાંથી પસાર થતી મચ્છુ નદી ૨૮…

વાંકાનેર તાલુકાના પ્રતાપગઢનો ઇતિહાસ

જહાં રૂકા સસા વહાં પ્રતાપગઢ બસા ભરવાડ કુટુંબના સામાજીક પ્રસંગો આખું ગામ સાથે મળીને ઉજવે છે પ્રતાપગઢ એટલે સમગ્ર ગુજરાત/રાજસ્થાનમાં સૌથી નાના ગામમાં એટીએમ શરુ કરનારું અને તાલુકા આખામાં ટપક સિંચાઇની પહેલ કરનાર તથા બીએમસીમાં મૂકાયેલ પ્રથમ ગામ ગામથી આથમણી…

સમાજના અડીખમ આગેવાન મર્હુમ કામદાર બાપા

કામદાર બાપાનો રાજકીય વારસો યુસુફ મીરાંજી અને એમના દીકરા ઝાહીર અબ્બાસે જાળવી રાખ્યો છે રાજાવડલાના મર્હુમ હાજીભાઇ વડાવિયા, ગારીડાના અલીભાઈ માથકીયા અને કામદાર બાપા; આ ત્રણેય વલ્લભભાઈના ખાસ માણસો હતા મર્હૂમ મોટાબાવાને પણ એ મોઢેમોઢ પોતાનો અભિપ્રાય કહેતા. તમારે એક…

શ્રી વાંકાનેર રાજનો  વંશવેલો અને સાલ

પાંચાળ ભૂમિના આ વાંકાનેરનો સ્થાપના દિવસ ઊજવાવો જોઈએ આજથી 418 વરસ પહેલા વાંકાનેર રાજની સ્થાપના મહારાણા રાજ સરતાનજીએ ઈસ્વી સન 1605 માં એમની સોળ વર્ષની ઉંમરે વસંત પંચમીની આસપાસ કરી હતી. તેઓ ધ્રાંગધ્રા રાજના યુવરાજ પૃથ્વીરાજજીના પાટવી કુંવર હતા. 1947 સુધી તેમની કુલ ચૌદ પેઢીએ 342 વરસ…

વાંકાનેર તાલુકાના ભોજપરા ગામનો ઇતિહાસ-2

કડીવાર સાથે ખોરજીયા પણ ભોજપરામાં (1) લીમડાવાળા ટોળથી (2) પીરાવાળા વાંકિયાથી (3) પટેલવાળા તીથવાથી રહેવા આવ્યા વકાલીયાના ૬ ઘર, માથકીયાના ૧૨ ઘર તીથવાથી, દીઘલીયાથી શેરસીયાના ૧૦, અને ભલગામથી આવેલા મેસાણીયાના ૨ ઘર છે. કોળીઓના વીશેક ઘરના કસ્બામાંથી આજનું ભોજપરા ગામ વસ્યું છે હબીબદાદા ટોળ…

વાંકાનેર તાલુકાના ભોજપરા ગામનો ઇતિહાસ-1

પાંચદ્વારકાથી કડીવારના ૪ ભાઇ પૈકી બે ભાઇ અરણીટીંબા અને બે ભાઇ ટોળમાં અને પછી ભોજપરા આવ્યા મોરબી રાજની મંજૂરી વગર કડીવારો વાંકાનેર તરફ પ્રયાણ કરતા તેઓને પકડી મોરબીની જેલમાં પૂર્યા. છોડાવવા  વાંકાનેર રાજે દંડ ભરેલો અગાઉના ગોઢ ગામનું અત્યારે અસ્તિત્વ નથી. હાલમાં પાડધરાનો…

વાંકાનેર રાજપરિવારના સંબંધીઓ અને અન્ય વિગતો

રાજ સાહેબ સરતાનજીનાં પ્રથમ લગ્ન નવાનગરના જામસાહેબ જસાજી સતાજીના કુંવરી (નામ જાણવા મળેલ નથી) સાથે અને બીજા લગ્ન ઇડરના રાવ વિરમદાસજીના કુંવરી પ્રતાપકુંવરબા સાથે થયા હતા.  રાજ સાહેબ ભારોજી કેશરીસિંહજી (ભાવાજી)ના ગોંડલના કુમારશ્રી સગરામજી કુંભાજી સાહેબના રાજકુમારી કુંકાબાઇસાહિબા સાથે થયા…

પંચાસિયા બાદી કુટુંબનો ઇતિહાસ-3

પંચાસિયા તળની જમીનમાં ઊંડે ખોદો તો માટીના કે ધાતુના વાસણો -હાડપિંજરોના અવશેષો નિકળે છે દાણચોરો, બહારવટિયાઓ પંચાસિયાની આ વાવ અને ઓતરાદે આવેલી ગોઝારી નદીમાં રાતવાસો કરે. જો મોરબી રાજની વાર ચડે તો વાંકાનેર રાજમાં અને વાંકાનેરની વાર ચડે તો મોરબી રાજમાં…

Content Copying Forbidden !!

error: Content is protected !!