કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category લેખ

શિક્ષણખાતામાં ઉચાપતના કાંડમાં નવો વળાંક

હાઈકોર્ટે આપ્યો વચ્ચગાળાનો સ્ટે ટીડીઓ, ટીપીઇઓ અને એકાઉન્ટ સામે કાર્યવાહીના સંકેત વાંકાનેર તાલુકામાં ફરજ બજાવતા ત્રણ સરકારી શિક્ષકોની સામે ડીપીઇઓ દ્વારા સરકારી નાણાની ઉચાપતની ફરિયાદ નોંધાવવામાં આવી હતી, જેની સામે આગોતરા જામીન માટે ત્રણેય શિક્ષક દ્વારા હાઇકોર્ટમાં વકીલ મારફતે આગોતરા…

વડાપ્રધાનની સભામાં 25 ગામના લઘુમતીઓ ઉમટ્યા

વાંકાનેર: ગઈ કાલે રાજકોટ ખાતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના સભામાં વાંકાનેર તાલુકાના પચ્ચીસ ગામના લઘુમતી સમાજના ભાજપના કાર્યકરો પાંચ બસ લઈને ઉમટી પડયા હતા, તેવું વાંકાનેર તાલુકા ભાજપના ઉપપ્રમુખ અશરફ બાદી (તિરંગા)એ એક યાદીમાં જણાવ્યું છે. આ પાંચ બસમાં ચંદ્રપુર-…

ખેરવા શાળાના વિદ્યાર્થીઓનો ઝળહળતો દેખાવ

વાંકાનેર : તાલુકાની જુના કણકોટ તાલુકા શાળા ખાતે G 20 “વસુધૈવ કુટુંબકમ”ની થીમ આધારિત સી.આર.સી.કક્ષાના કલા મહોત્સવ અને “નિપુણ ભારત” અંતર્ગત વાર્તા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કુલ 10 શાળાના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં ખેરવા પ્રાથમિક શાળાના…

ભ્રષ્ટાચારના આરોપીઓનો વાળ પણ વાંકો નથી થયો

વાંકાનેરની શિક્ષણ શાખાના ભ્રષ્ટાચારીઓ FRI નોંધાયા બાદથી ગુમ વાંકાનેર શિક્ષણ શાખાના ભ્રષ્ટાચારીઓ આરોપીઓને હજુ સુધી કેમ ફરજ મોકૂફ નથી કરાયા? વાંકાનેર તાલુકાની શિક્ષણ શાખાના ચાલુ વર્ષના ઓડિટ દરમ્યાન બેનામી નાણાંકીય વ્યવહારોના ઓડિટ પેરા નીકળતા વર્ષ – ૨૦૧૭ થી ૨૦૨૦ સુધી…

શ્રી ભંગેશ્‍વર મંદિરે બે માસ કાર્યક્રમો

તીથવા પાસેની પવિત્ર ભૂમિમાં અધિકમાસ અને શ્રાવણમાસ બે મહિના ધૂન -ભંડારો ચાલશે વાંકાનેર: અહીંથી દસ કિલોમીટર દૂર તીથવામાં આવેલ પાંચ હજાર વર્ષો પુરાણું પૌરાણિક પ્રાચીન મંદિર જ્‍યાં પાંડવોએ તપસ્‍યા કરેલ અને માં કુંતાજી અહીંયા આવેલ અને શ્રી કૃષ્ણ ભગવાન પધારેલા…

ગુજરાતમાં જાણો જુદી-જુદી બંદૂકના ભાવ

બંદૂક અને ગોળી કેવી રીતે મેળવશો બંદૂક માટે અરજી કરવી હોય તો કેવી રીતે કરી શકો છોએક વ્યક્તિ વધુમાં વધુ 3 બંદૂકના લાઈસન્સ મેળવી શકે છે ભારતમાં પણ બંદૂક મેળવવી સરળ નથી. લાઈસન્સ વગર ભારતમાં બંદૂક ખરીદી શકાતી નથી અને…

૨૧મી ઓગસ્ટ સુધી BLO દ્વારા ઘરે-ઘરે ઝુંબેશ

ફોટાવાળી મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ શરૂ મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમમાં મોરબી જિલ્લાની તમામ જનતાને ભાગ લેવા અપીલ મોરબી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મોરબી જિલ્લામાં તા.૦૧-૦૧-૨૦૨૪ ની લાયકાતના સંદર્ભે ફોટાવાળી મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ શરૂ કરવામાં આવેલ છે.જે…

રાજપૂત સમાજ દ્વારા રવિવારે સરસ્વતી સન્માન સમારોહ

રાજપૂત સમાજના અગ્રણીઓ મોરબી ખાતે ઉપસ્થિત રહેશે મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા તા. ૩૦ ને રવિવારના રોજ બપોરે ૦૩ : ૩૦ કલાકે કેશવ બેન્કવેટ હોલ, લીલાપર કેનાલ રોડ મોરબી ખાતે સરસ્વતી સન્માન સમારોહ યોજાશે ૫૧ વર્ષથી નિરંતર યોજાતા સરસ્વતી સન્માન…

પીએમના કાર્યક્રમ માટે કુંડારીયાની મિટીંગ

હાજરી આપવા વાંકાનેરમાંથી કુલ ૩૦ બસો ફાળવાઇ વાંકાનેર: હીરાસર ઇન્‍ટરનેશનલ એરપોર્ટના લોકાર્પણ માટે આવતી કાલે તા. ર૭-૭ ને ગુરૂવારે વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદી આવી રહ્યા છે, ત્‍યારે રાજકોટના સાંસદ મોહનભાઇ કુંડારીયાની અધ્‍યક્ષતામાં વાંકાનેર બોર્ડીંગ ખાતેના ભાજપ કાર્યાલયે એક અગત્‍યની મિટીંગનું આયોજન…

રાણેકપર શાળાના બાળકોને ગુરુજનો દ્વારા બોટલની ભેટ

વાંકાનેરની રાણેકપર પ્રાથમિક શાળાના બાળકોને ગુરુજનોએ પાણીની બોટલની ભેટ અર્પણ કરી હતી જે સુંદર ભેટ મેળવીને બાળકો ખુશખુશાલ થયા હતા. વાંકાનેર રાણેકપર પ્રાથમિક શાળામાં વિવિધ દિવસોની ખાસ ઉજવણી કરવામાં આવે છે બાળકોને ગમ્મત સાથે જ્ઞાન મળે તેવા પ્રયત્નો શાળાના શિક્ષકો…

Content Copying Forbidden !!

error: Content is protected !!