કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category લેખ

આવતી કાલથી ધો. 10 અને 12 ની પરીક્ષા શરુ થશે

ધો.10ના સિધાવદર, ચંદ્રપુર, પીપળીયારાજ, વાંકાનેર આદર્શ સેન્ટરનો અને ઘો.12 સામાન્ય પ્રવાહમાં વાંકાનેરનો સમાવેશ મોરબી જિલ્લામાં ધો.10 અને 12ની બોર્ડની પરીક્ષામાં કુલ 80 સ્થળો, 17 સેન્ટર અને 825 બ્લોકમાં 23587 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે -કુલ 1647નો સ્ટાફ પરીક્ષા કાર્ય માટે ફાળાવ્યો છે…

આજે પીર સૈયદ ઈન્તેખાબ આલમ બાવાનો બીજો શાનદાર ઉર્ષ ઉજવાશે

ઈશાની નમાઝ બાદ મહેફિલે સમા અ નો કાર્યક્રમ:દરગાહ કમિટી તરફથી જાહેર આમંત્રણ પાઠવાયું છે વાંકાનેર શહેર નજીક લીંબાળા ગામ પાસે નેશનલ હાઇવે પર આવેલ મુસ્લિમ સમાજના ધર્મગુરૂ અને આસ્થાના પ્રતિક સમા ઇન્તેખાબ આલમ બાબા સાહેબની દરગાહ ખાતે આજે બીજો ઉર્ષ…

હજના ઓન લાઈન ફોર્મ ભરવાની મુદ્દત 10 દિવસ લંબાવાઈ

હજ પઢવાની ચાહત રાખનારાઓ માટે ખુશખબરી છે કે અગાઉ ઓન લાઈન ફોર્મ પહોંચાડવાની મુદત 10 માર્ચ હતી તે 10 દિવસ લંબાવાઇને 20 માર્ચ કરવામાં આવી છે.

જય વેલનાથ દાદા એજ્યુ. & ચેરી. ટ્રસ્ટ દ્વારા આજે સમુહ લગ્નનું આયોજન

રાજકોટ રોડ પર યોજાનાર આઠમા આ સમુહ લગ્નોત્સવમાં કોળી ઠાકોર સમાજના સાત યુગલો પ્રભુતામાં પગલા પાડશે જય વેલનાથ દાદા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ, વાંકાનેર દ્વારા આજે તા. ૧૧ શનિવારે સવારે ૭ થી બપોરે ૧ વાગ્યા સુધી આઠમો સમુહલગ્ન સમારંભનું ભવ્ય જાજરમાન આયોજન વાંકાનેર રાજકોટ રોડ પર આવેલ શ્રી વેલનાથધામ મંદિર ખાતે યોજાશે. આ આઠમા…

માનવી જયારે કોઈના પ્રેમમાં પડે છે ત્યારે તેના મગજમાં અને  શરીરમાં શું થાય છે?

પ્રેમ કુદરતની શ્રેષ્ઠ કેમિકલ કોકટેલ છે, પરંતુ પ્રેમના જટિલ વર્તન અને લાગણીની તમામ ગૂંચવણો વિજ્ઞાનથી દૂર રહે છે પ્રેમ એ માનવીની કુદરતી જરૂરિયાત છે.પ્રેમ આપણી લોકપ્રિય સંસ્કૃતિ પર પ્રભુત્વ ધરાવે છે અને અસંખ્ય ગીતો, મૂવીઝ અને સાહિત્ય અને કલાના કાર્યોનો વિષય…

શ્રી વાંકાનેર રાજનો  વંશવેલો અને સાલ

પાંચાળ ભૂમિના આ વાંકાનેરનો સ્થાપના દિવસ ઊજવાવો જોઈએ આજથી 418 વરસ પહેલા વાંકાનેર રાજની સ્થાપના મહારાણા રાજ સરતાનજીએ ઈસ્વી સન 1605 માં એમની સોળ વર્ષની ઉંમરે વસંત પંચમીની આસપાસ કરી હતી. તેઓ ધ્રાંગધ્રા રાજના યુવરાજ પૃથ્વીરાજજીના પાટવી કુંવર હતા. 1947 સુધી તેમની કુલ ચૌદ પેઢીએ 342 વરસ…

ક્ષત્રિય સમાજ દ્વારા ખેરવાના કૃષ્ણસિંહ ઝાલાનું સન્માન

તેઓ ખેરવા સહકારી મંડળીના પ્રમુખ પણ છે વાંકાનેર તાલુકા ખરીદ વેચાણ સહકારી સંધ લિ.ની ચૂંટણીનું પરિણામ જાહેર થઇ ગયું છે. જેમાં ભારે રસાકસીભરી ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસ પ્રેરિત પેનલોને 6-6 બેઠકો વિજેતા જાહેર થયા છે. જેમાં ગરાસીયા બોર્ડિંગ વાકાનેર ખાતે તાલુકા ખરીદ…

રાજકોટ ખાતે એટલાન્ટિસ સ્પાઇન તથા ક્રિટીકલ કેર હોસ્પિટલનો શુભારંભ

ડો. સોહૈલ બાદી  અને ડો. અંજુમ બાદીની આ હોસ્પિટલમાં મળશે…ઓછા ખર્ચે ઉત્તમ સારવાર ડો. સોહૈલ બાદી મણકાના સર્જન છે. અહીં નિચે મુજબની સમસ્યાનો ઉપચાર થઇ શકશે   મણકાની ગાદી ખસી જવી, હાથ-પગમાં ખાલી ચડી જવી, સાઇટિકા, નસ દબાઈ જવી, ઉંમરને લીધે થતો મણકાનો…

વાંકાનેર તાલુકા ખરીદ વેચાણ સંઘની ચૂંટણીનું પરિણામ જાહેર

કુલ 12 બેઠકોમાંથી પાંચ બેઠકો બિનહરીફ થયેલ,  સાત બેઠકોની ચૂંટણીમાં લુણસર અને જાલસીકા બેઠકો પર ટાઇ થતાં ચિઠ્ઠીથી વિજેતા ઉમેદવારો જાહેર કરાયાં  વાંકાનેર તાલુકા ખરીદ વેચાણ સહકારી સંઘ લિ.ની ચૂંટણીનું આજે પરિણામ જાહેર કરવામાં આવ્યું છે જેમાં ભારે રસાકસીભરી ચૂંટણીમાં કુલ…

તીથવા હાઈસ્કૂલમાં બોર્ડ પર દિન વિશેષના શિર્ષક હેઠળ લખાણ લખીને માહિતી સંચાર કરવાનો સ્તુત્ય પ્રયાસ

શાળામાં સુવિચાર લખવાથી શરૂઆત કરી હતી પણ આજે દિન વિશેષ લખવું એ પ્રણાલિકા બની ગઈ છે. નાના નાના સ્કેચ/ચિત્રો બનાવીએ તો એ જોવાની વિદ્યાર્થીઓને ખૂબ મઝા આવે છે: ભરતભાઈ ગોપાણી વાંકાનેર : પુસ્તકોના બે પુઠ્ઠાની વચ્ચેનું શિક્ષણ દરેક શાળા આપતી…

Content Copying Forbidden !!

error: Content is protected !!