શેરસીયા (નારેદાવાળા) ના ઘર અને વસ્તી
કુલ ઘર 1687 અને વસ્તી 9778 ની થાય છે વાંકાનેર વિસ્તારમાં શેરસીયા (નારેદાવાળા) 43 ગામમાં રહે છે, જેમાં વાંકાનેર તાલુકાના 41 ગામો ઉપરાંત મોરબી અને રાજકોટ તાલુકાના એક – એક ગામનો સમાવેશ થાય છે. ગ્રામ્ય અને વાંકાનેર શહેર તથા રાજકોટ…