કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category લેખ

સમગ્ર પરાસરા કબીલાના દાદાસાહેબ મીઠાદાદા

પગપાળા હજ પઢવા જનારા મહિકાના હાજીખાન બાદી

મીઠાદાદા સાહેબે ઘીયાવડ અને પછી તીથવા મુકામે જઈ વસવાટ કર્યો મીઠાદાદા જવાબ આપે છે, ‘બીજું તો કોઈ નહીં જાગતું હોય, પણ સાંકરડીનો ધણી તેનો માલિક! આ કિલ્લો જીતવામાં રાજ ડોસાસાહેબે મીઠાદાદા સાહેબને સૈન્યના શિપેહસાલાર (સેનાપતિ) બનાવીને મોકલેલ હતા ભાલાવાળા આ…

તીથવાના શેરસીયા કુટુંબના શહીદ ફતે દાદા (રહે.)

પગપાળા હજ પઢવા જનારા મહિકાના હાજીખાન બાદી

ગામ લોકોને ઠેકાણું પૂછતો પૂછતો ઘોડેશ્વાર ફતેદાદાના ઘરે આવ્યો ‘મને એવું લાગે છે કે એ મારી નાખવા આવે છે’ મહારાજા ડોસાજીએ એક મુઠ્ઠી માટી કબર પર ઉદાસ મને નાખી રમઝાનની 27 મી રાત્રે બધા શેરસીયા કુટુંબના ઘરમાં સળગતા દીવા ઓલવાઈ…

ગેલેક્સી સ્કૂલની વિદ્યાર્થીની વક્તૃત્વ સ્પર્ધામાં પ્રથમ

બાદી સારાએ જિલ્લા કક્ષાએ પ્રથમ સ્થાન મળતા અભિનંદન વાંકાનેર: આજે મોરબી ખાતે યોજાયેલા જીલ્લા કક્ષાના કલા મહાકુંભમાં ગેલેક્સી સ્કૂલની પ્રતિભાશાળી વિદ્યાર્થીની બાદી સારાએ વક્તૃત્વ સ્પર્ધામાં પ્રથમ સ્થાન મેળવ્યું. ગેલેક્સી સ્કૂલની આ પ્રતિભાશાળી વિદ્યાર્થીની બાદી સારાએ વક્તૃત્વ સ્પર્ધામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત…

જિલ્લા કક્ષાના કલા મહાકુંભમા SMP હાઈસ્કૂલનો ઉત્કૃષ્ઠ દેખાવ

ગરબામાં અને વકતૃત્વમાં તૃતીય તથા લગ્નગીતમાં દ્વિતીય નંબર મેળવ્યો વાંકાનેર: રમતગમત અને યુવા સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ તથા કમિશ્નરશ્રી, યુવા સેવા સાંસ્કૃતિક પ્રવૃતિઓ ગાંધીનગર આયોજિત જિલ્લા યુવા વિકાસ અધિકારી જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી મોરબી સંચાલિત જિલ્લા કક્ષા કલા મહાકુંભ…

શહીદ સિપાઈ મીમનજી પીર (રહે.)- વાંકાનેર

પગપાળા હજ પઢવા જનારા મહિકાના હાજીખાન બાદી

આ કબર ખોદતાં ત્રીકમના પાના લોહીવાળા થઇ બહાર આવ્યા “મીમનજી આવે તે તો વધું સારું, ત્રણ-ચાર તલવારિયા જોઇએ ને?” કલાવડી પાસે જાનના ગાડા સામે થોરની વાડની પાછળથી બુકાનીધારી કુદ્યા રૂપ નિહાળી ડાકુએ કન્યાના અંગ પર હાથ નાખ્યો મીમનજી પીર આજે…

મહિકાના અબુજીદાદા (રહેમતુલ્લાહ અલયહે)

પગપાળા હજ પઢવા જનારા મહિકાના હાજીખાન બાદી

અબુજીદાદા પીપળિયારાજથી તીથવા, ત્યાંથી માથક અને ત્યાંથી મહીકા રહેવા આવેલા સદરૂદ્દીનબાવાએ ફરમાવ્યું: ‘માંગો બેટા! આજે દરિયો જોશમાં છે, મોકો છે, માંગી લો…’ અબુજીદાદાએ ફકીરી માંગી ઝાડ ઉપર જયાં કુહાડાનો ઘા કર્યો તો લોકવાણી છે કે ઝાડની ડાળીએ ડાળીએ હોલમાતાજીએ દિવા…

પીર હસન કબીરૂદ્દીન (રહે.) નો આવતી કાલે ઉર્સ શરીફ

بسم الله الرحمن الرحيم વાંકાનેર: ગુજરાત ઔર પુરે ભારતમેં બસને વાલે મોમીન કૌમકો દિને ઇસ્લામ કી હિદાયત દેને વાલે સુફી સંત સૈયદ પીર હસન કબીરૂદ્દીન કુફ્ર શિકન ઉર્ફ હસન દરીયા પીર (રહેમતુલ્લાહી અલયહ) (મદીનતુસ સાદાત ઉચ્ચ શરીફ, સિંધ) (વિસાલ હીજરી…

જડેશ્વર મહાદેવ મંદિરે સોમવારે લોકભવાઈ કાર્યકમ

નવાપરાના પ્રૌઢના 84 હજાર લૂંટનાર પકડાયા

આવતી કાલે રાતે 9:30 વાગે ગૌશાળાના લાભાર્થે “દાદા નો મજરો” કાર્યક્રમ રાખેલ છે વાંકાનેર: તાલુકામાં આવેલ સ્વયંભૂશ્રી જડેશ્વર મહાદેવ મંદીર ખાતે ભવ્ય લોક ભવાઈ કાર્યકમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં “દાદા નો મજરો” પણ કલાકારો દ્વારા કરવામાં આવશે. આગામી તા.18/08/2025…

ભાગલા વખતે 4 કરોડ મુસ્લિમોમાંથી માત્ર 96 લાખ જ પાકિસ્તાન ગયા

ભાગલા વખતે 4 કરોડ મુસ્લિમોમાંથી માત્ર 96 લાખ જ પાકિસ્તાન ગયા

જાણીતા અભિનેતા શાહરૂખ ખાન અને દિલિપ કુમારનો પરિવાર, મશહુર ગીતકાર સાહિર લુધિયાનવી, ઉત્સાદ બડે ગુલામ અલીખાં સાબ, બેગમ પારા નો સમાવેશ દેશના વિભાજન સમયે પશ્ચિમી પાકિસ્તાન અને અને પૂર્વી પાકિસ્તાનમાંથી કૂલ 86 લાખ લોકો ભારત આવ્યા હતા. જ્યારે ભારતમાંથી 96…

સંસ્કૃતિ વિદ્યાલય દ્વારા રાષ્ટ્રીય પર્વની ઉજવણી

તિરંગા રેલીનું આયોજન કરવામાં આવ્યું વાંકાનેર: અહીં ચંદ્રપુર હાઇવે, ભાટિયા સોસાયટી સામે, માં હોસ્પિટલ પાસે આવેલ સંસ્કૃતિ વિદ્યાલય દ્વારા રાષ્ટ્રીય પર્વ 15 મી ઓગસ્ટ નિમિતે શાળાના આચાર્ય મુસ્તાક સાહેબ, નિઝામ સાહેબ, સ્ટાફ ગણ અને વિદ્યાર્થીઓ દ્વારા ધ્વજવંદન કરી આઝાદીના લડવૈયાને…

Content Copying Forbidden !!

error: Content is protected !!