કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category લેખ

રાતીદેવરી ઝાલા કૂળનો સંક્ષિપ્તમાં  ઇતિહાસ-1 

રાણી દેવકુંવરબા સતી થયાનું સ્મારક વઢવાણમાં હાડીમાની જગ્યા નામથી પ્રખ્યાત છે રાતીદેવરી ઝાલાના વંશજોએ સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ, ચુડા, રાજસ્થાનના ઝાલરા- પાટણ ,બડી સાદડી, છોટી સાદડી, નાનતા અનેે ગોગુદા ઉપર રાજ કરેલું છે વાંકાનેરના સ્થાપક રાજ સરતાનજીએ 1605 થી 1632 સુધી…

ઘીયાવડ પ્રા.શાળાના નમ્રતાબા બ્લેક બેલ્ટ કરાટેની પરીક્ષામાં ઉત્તીર્ણ 

વાંકાનેર: ઘીયાવડ પ્રાથમિક શાળાના શિક્ષિકાએ ફર્સ્ટ ડિગ્રી શો ડાન બ્લેક બેલ્ટ કરાટેની પરીક્ષા ઉત્તીર્ણ કરી સમગ્ર તાલુકામાં નામ રોશન કર્યું છે.  ઘીયાવડ પ્રાથમિક શાળાના શિક્ષકા નમ્રતાબા વિરેન્દ્રસિંહ પરમાર (C.P.ed. B.A. M.A.) બ્રુસ લી માર્શલ આર્ટ્સ એકેડમી, કરાટે ઇન્ડિયા ઓર્ગેનાઇઝેશન, વર્લ્ડ…

ભરવાડ સમાજના સમૂહ લગ્નમાં 3001 દંપતિના લગ્ન થશે: વર્લ્ડ રેકોર્ડ બનશે 

ગુરુગાદી થરા ખાતે 30/31 જાન્યુ.એ મોરબી જિલ્લાના 145 નવયુગલો લગ્નગ્રંથિથી જોડાશે ભગવાનશ્રી કૃષ્ણ ગોકુલ છોડીને નિકળ્યા ત્યારે પ્રથમ પડાવ કાંકરેજ તાલુકાના થરા ખાતે નાખ્યો હતો ભરવાડ સમાજનું સંગઠન બહુ મજબૂત મનાય છે .ભરવાડ સમાજની ગુરૂગાદી થરા ખાતે ગ્વાલીનાથ મહાદેવના સાંનિધ્યમાં…

પીપળિયારાજની ખાનગી શાળા બંધ થતા વિદ્યાર્થીઓ પરેશાન

આરટીઇ હેઠળ પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓનું ભાવિ અંધકારમય: શિક્ષણાધિકારી મૌન વાંકાનેર : પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના પીપળીયા રાજ ગામે આવેલી યુનિક નામની ખાનગી શાળા છેલ્લા અઢાર મહિનાથી કોઈપણ જાતની કાયદેસરની પ્રક્રિયા કર્યા વગર જ બંધ કરી દેવામાં આવતા આ શાળામાં આરટીઇ હેઠળ…

અખિલ ગુજરાત રાજપુત યુવા સંઘ વાંકાનેરના હોદેદારો નિમાયા 

વાંકાનેર : અખિલ ગુજરાત રાજપુત યુવા સંઘ વાંકાનેરના નવા હોદેદારોની વરણી કરવા માટે શ્રી પૂર્ણચંદ્ર ગરાસિયા બોર્ડિંગ ખાતે રાજપૂત સમાજની મિટિંગ મળી હતી જેમાં રાજપૂત સમાજના મહાનુભાવો સહિતના બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા અને નવા હોદેદારોની નિયુક્તિ કરવામાં આવી હતી.…

વાંકાનેર સહિત રાજકોટ, જામનગર, મોરબી, ધોરાજી કોલેજમાં નવા કોર્સની મંજૂરી મંગાશે

વાંકાનેરમાં કોમ્પ્યુટર સાયન્સ એન્ડ મેનેજમેન્ટ કોલેજને પ્રથમ વર્ષ બીએસસી. કોર્સની મંજુરી માટે નિર્ણય લેવાશે  સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આજે  એકેડમિક કાઉન્સિલની બેઠક મળવાની છે. જેમાં રાજકોટ, જામનગર, ધોરાજી મોરબી વાંકાનેરમાં 25 નવા કોર્સ શરું કરવા માટે મંજૂરી માગવામાં આવશે. આ સાથે જ ચાલુ,…

કેરાળાના માથકીયા વાહિદહુસેનને અને વાંકાનેરના  જિન્નલ ચાવડાને મદદની જરૂર છે

વાંકાનેર તાલુકાના કેરાળા ગામના માથકીયા વાહિદહુસેન રહીમભાઈનો પગ ટ્રેકટરથી ખેતીકામ કરતા અકસ્માતે ડાબો પગ ગુમાવેલ છે. ઈલાજ માટે ગરીબ આ માણસને 22 લાખ ની જરૂર છે.   વાંકાનેર ખાતે રહેતી ગરીબ બાળકી જીનલ બળદેવભાઇ ચાવડાને હૃદય અને ફેફસાં ના ટ્રાન્સપ્લાન્ટ…

ભંગેશ્વર મંદિર પ્રવેશદ્વાર લોકાર્પણ કાર્યક્રમ યોજાયો

        વાંકાનેરના તીથવા નજીક આવેલ ભંગેશ્વર મંદિર જવાના રસ્તે તેમજ જડેશ્વર રોડથી તીથવા જવાના રસ્તે બનાવેલા પ્રવેશદ્વારને ખુલો મુકવાના લોકાર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અતિથિવિષેશ તરીકે ધારાસભ્ય જીતુ સોમાણી અને મોરબીના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા ઉપસ્થિત રહ્યા હતા. બન્ને…

મોરબી જિલ્લામાં સમગ્ર શિક્ષા અભિયાન હેઠળ શાળાએ ન જતા બાળકોનો સર્વે થશે

        ધો. 1 થી 12 સુધી શિક્ષણ જ મેળવનાર, અધવચ્ચે શાળા છોડી દેનાર અને દિવ્યાંગ બાળકોની તા.01 થી તા.10 જાન્યુઆરી સુધીમાં ગણતરી કરાશે         મોરબી : મોરબી જિલ્લામાં સમગ્ર શિક્ષા અભિયાન હેઠળ શાળાએ ન જતા બાળકોનો સર્વે થશે. જેમાં ધોરણ…

આવતા ગુરૂવારના વાંકાનેર ખાતે ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે

રોજગાર વિનિમય કચેરી ખાતે નામ નોંધણી નહી કરાવેલ ઉમેદવારો પણ હાજર રહી શકશે         આ ભરતી મેળામાં મોરબી જિલ્લાના ખાનગી ક્ષેત્રોના વિવિધ નોકરી દાતાઓ ઉપસ્થિત રહીને વિનામુલ્યે પસંદગીની કાર્યવાહી કરશે, જેથી ખાનગી ક્ષેત્રે નોકરી મેળવવા ઇચ્છુક, નોન મેટ્રીક/ એસએસસી/ એચએચસી/…

Content Copying Forbidden !!

error: Content is protected !!