કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category લેખ

ગઈ અને આ ચૂંટણીની ઉમેદવારોને મળેલ મતની તુલના

પીરઝાદાને વાંકાનેર અને રાજકોટના ગામડાઓના વિસ્તારમાંથી નબળો પ્રતિસાદ મળ્યો વાંકાનેર ધારાસભા મત વિસ્તારની ચૂંટણીમાં આ વખતે કોંગ્રેસ (મહમદજાવિદ અબ્દુલ મુતલીબ પીરઝાદા)ને 60,383 મત મળ્યા, આપ (વિક્રમભાઈ વલ્લભભાઈ સોરાણી)ને 53,110 મત મળ્યા, જયારે ભાજપને 80,226 મત મળ્યા, આમ 19,843 (લગભગ 20…

કોંગ્રેસને બહુ ઓછા મત મળ્યા માત્ર સાઈંઠ હજાર આસપાસ

આપના વિક્રમભાઈનો દેખાવ ધાર્યા કરતા ઘણો સારો રહ્યો: અન્ય ઉમેદવારો મળીને 5600 મતમાં સમેટાયા         વાંકાનેર ધારાસભા મત વિસ્તારની ચૂંટણીમાં આ વખતે કોંગ્રેસનો દેખાવ ખુબ જ નબળો રહ્યો અને આપનો દેખાવ ધાર્યા કરતા ઘણો સારો રહ્યો. કોંગ્રેસ (મહમદજાવિદ અબ્દુલ મુતલીબ…

જીતુભાઈ સોમાણીને ખૂબ ખૂબ અભિનંદન

વાંકાનેર ધારાસભા મત વિસ્તારમાં ધારાસભ્ય તરીકે ચૂંટાવા બદલ કમલ સુવાસ આપને ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે. આ વિસ્તારના પ્રશ્નોના ઉકેલ માટે પ્રયાસો કરશો અને લોકોના દિલમાં વધુ ચાહના મેળવશો એવી અભિયર્થના. – નઝરૂદીન બાદી.

ભાજપના જીતુભાઈ સોમાણી 8,976 મતોથી આગળ ચાલી રહ્યાં છે    

ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે આજે સમગ્ર રાજ્યમાં મતગણતરી ચાલી રહી છે,  જેમાં વાંકાનેર બેઠક પર 19 રાઉન્ડના અંતે કોંગ્રેસના ઉમેદવાર મહંમદજાવીદ પીરઝાદાને 57,636 ભાજપના ઉમેદવાર જીતુભાઈ સોમાણીને 66,612, આપને 48,891 મતો મળ્યા છે. જેમાં હાલ 19 રાઉન્ડના અંતે ૬૭-વાંકાનેર વિધાનસભા…

જીતુભાઈ સોમાણીની લીડ ઘટી: 1615 મતોથી આગળ

૬૭-વાંકાનેર બેઠક પર હાલ મતગણતરી ચાલી રહી છે, જેમાં વાંકાનેર બેઠક પર દસમા રાઉન્ડના અંતે કોંગ્રેસના ઉમેદવાર મહંમદજાવીદ પીરઝાદાને 39,487 ભાજપના ઉમેદવાર જીતુભાઈ સોમાણીને 41,102, આપને 17,086 મતો મળ્યા છે. જેમાં હાલ પ્રથમ રાઉન્ડના અંતે ૬૭-વાંકાનેર વિધાનસભા બેઠક પર ભાજપના…

મોરબીમાં પોલિટેકનિક કોલેજ ખાતે મત ગણતરી શરૂ

        વાંકાનેર: ગઈ કાલ કરતા આજે થોડી વધારે ઠંડી પડવાની છે. આજે  ઉષ્ણતામાન વધુમાં વધુ 32 અને ઓછામાં ઓછું 14 ડિગ્રી રહેશે, પણ રાજકીય હવામાન ટોચ પર રહેવાનું છે. ધારાસભા પરિણામ જાણવાની લોકોમાં ઘણી ઉત્કંઠા રહેશે, શું પરિણામ આવશે તેને…

વાંકાનેર- કુવાડવા વિસ્તારનો ધારાસભ્ય કોણ બનશે?

છેલ્લા રાઉંડની મત ગણતરી બાકી હશે, ત્યાં સુધી પણ બન્ને પક્ષોના શ્વાસ અધ્ધર રહેશે           ગઈ ચૂંટણીમાં આખા વાંકાનેર કુવાડવા ધારાસભા મતવિસ્તારમાં 2,44,608 મત હતા. જેમાંથી વાંકાનેર તાલુકાના કુલ મત 1,24,979  મતદાનમાંથી  1,00679  (79.8 ટકા) મતદાન થયું હતું. વાંકાનેર શહેરના…

સરકારી યોજના  ડિજિટલ ગુજરાત શિષ્યવૃત્તિ મેળવવાની છેલ્લી તારીખ 10/12/2022 છે

લઘુમતીઓ માટે ટેકનિકલ અને વ્યાવસાયિક અભ્યાસક્રમોમાં શિષ્યવૃત્તિ આપવામાં આવે છે.         ગુજરાત સરકાર દ્વારા વર્ગ પ્રી-મેટ્રિક, પોસ્ટ-મેટ્રિકના વંચિત વિદ્યાર્થીઓ અને નબળા વર્ગના વિદ્યાર્થીઓને તેમનો ઉચ્ચ અભ્યાસ ચાલુ રાખવા માટે ગુજરાત શિષ્યવૃત્તિ આપવામાં આવે છે. આ શિષ્યવૃત્તિ શાળા તેમજ કોલેજ સ્તર…

ભારતીય બંધારણ અને મિલ્કતનો કાયદો

સને 1978ના બંધારણના 44મા સુધારાથી મિલકત ધરાવવાના હકને મૂળભૂત હકોની યાદીમાંથી દૂર કરવામાં આવ્યો છે       ભારતીય બંધારણ અને મિલકત : સ્વાધીનતા પછી સને 1949માં માન્ય કરાયેલ ભારતીય બંધારણમાં ભારતની પ્રજાને જે મૂળભૂત હકો બક્ષવામાં આવ્યા તેમાં મિલકત ધરાવવાનો હક પણ…

Content Copying Forbidden !!

error: Content is protected !!