ગઈ અને આ ચૂંટણીની ઉમેદવારોને મળેલ મતની તુલના
પીરઝાદાને વાંકાનેર અને રાજકોટના ગામડાઓના વિસ્તારમાંથી નબળો પ્રતિસાદ મળ્યો વાંકાનેર ધારાસભા મત વિસ્તારની ચૂંટણીમાં આ વખતે કોંગ્રેસ (મહમદજાવિદ અબ્દુલ મુતલીબ પીરઝાદા)ને 60,383 મત મળ્યા, આપ (વિક્રમભાઈ વલ્લભભાઈ સોરાણી)ને 53,110 મત મળ્યા, જયારે ભાજપને 80,226 મત મળ્યા, આમ 19,843 (લગભગ 20…