કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category લેખ

વાંકાનેર વિસ્તારની સ્વનિર્ભર શાળાઓ દ્વારા વૃક્ષારોપણ

નવાપરાના પ્રૌઢના 84 હજાર લૂંટનાર પકડાયા

2000 કે તેના કરતાં પણ વધારે વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું વાંકાનેર: વિસ્તારમાં આવેલી સ્વનિર્ભર શાળાઓ દ્વારા રેકોર્ડબ્રેક વૃક્ષારોપણ કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો હતો, જેમાં સ્વનિર્ભર શાળા દ્વારા માત્ર એક દિવસમાં આશરે 2000 કે તેના કરતાં પણ વધારે વૃક્ષોનું વાવેતર કરવામાં…

સ્વાતંત્ર્ય દિન નિમિત્તે મહાલક્ષ્મી સિરેમિક તરફથી શુભેચ્છા

સ્વાતંત્ર્ય દિન નિમિત્તે શ્રી મહાલક્ષ્મી સિરેમિક ઇન્ડસ્ટ્રીઝ પરેશભાઈ અને રાકેશભાઈ તરફથી શુભેચ્છા

ધારાસભ્ય જીતુભાઈ સોમાણીની તબિયત હવે સ્વસ્થ

આજે વોર્ડ-1 માં પાણીની પાઇપલાઇનનું ખાતમુહૂર્ત

૨ નળી ૮૦ થી ૮૫ ટકા બ્લોક આવેલ વાંકાનેર: અહીંના ભાજપના ધારાસભ્ય અને રઘુવંશી સમાજના અગ્રણી જીતુભાઈ સોમાણીની તબિયત અચાનક અસ્વસ્થ થતા તેઓને સારવાર માટે રાજકોટની સિનર્જી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. જીતુભાઈ સોમાણીને અચાનક પરસેવો વળવા લાગતા અને બેચેની…

જેતપરડામાં બહોળી સંખ્યામા બ્લડ ડોનર ઉમટી પડ્યા

વાંકાનેર તાલુકાના જેતપરડા ગામના ઈતિહાસમાં પહેલી વખત હુઝૂર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના યૌમે વિલાદતના 1500 વર્ષ પૂર્ણ થવાના છે એ નિસ્બતથી જેતપરડા મિશન ટોપ વન અંતર્ગત ગામના આગેવાનો વડીલો અને યુવાનો દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેથી ગામની…

આજે યુવા કોંગ્રેસનાં પ્રમુખ આબીદભાઇ શેરસીયા (ગઢવાળા)નો જન્મદિવસ

આજ વાંકાનેર તાલુકા કોંગ્રેસ સમિતીનાં સંગઠનનાં પાયાનાં પથ્થર સનિષ્ટ કાર્યકર અને પીરઝાદા પરિવારનાં અંગત વિશ્વાસુ અને વફદાર યુવા નેતા હાલ વાંકાનેર યુવા કોંગ્રેસનાં યુવા પ્રમુખ તેમજ વાંકાનેર વિસ્તારનાં ખેડૂતો, બેરોજગાર યુવાનો, વિદ્યાર્થીઓ અને પ્રજાનાં પ્રશ્નો માટે લડતાં તેમજ શૈક્ષણિક સંસ્થાઓ…

કાનપર શાળામાં સ્વચ્છતા અને વૃક્ષારોપણ રેલી

વાંકાનેર: તા. 2/8 ના જિલ્લા વિકાસ અધિકારી સાહેબની સૂચના મુજબ કાનપર પ્રાથમિક શાળા કક્ષાએ સ્વચ્છતા અને વૃક્ષારોપણ અંતર્ગત રેલીનું આયોજન કરવામાં આવ્યું. જેમાં બાળકોએ સ્વચ્છતા અને વૃક્ષોનું મહત્વ ની સમજ આપતા વિવિધ સૂત્રાચારો કર્યા . જેવા કે (1) મારું ગામ,…

આજે સાંજે 5 વાગ્યે નગરપાલિકાનું જનરલ બોર્ડ મળશે

લોક સમસ્યા અંગે પૂરતી ચર્ચા કરવા કોંગ્રેસની માંગ વાંકાનેર: નગરપાલિકાનું આજ ગુરૂવારે સાંજે 5 વાગ્યે જનરલ બોર્ડ યોજાનાર છે. જેમાં લોક સમસ્યા અંગે પૂરતી ચર્ચા થાય તેવી કોંગ્રેસે માંગ કરી છે. આ સાથે કોંગ્રેસ અગ્રણીઓએ તેમના સદસ્યો દ્વારા રજૂ કરાયેલા…

સરધારકાના ધારાસભ્યના સમર્થકોએ માનતા પુરી કરી

દેરાળા ઠાકર બાપાના મંદિર ખાતે જીતુ સોમાણીને સાકર અને પેંડાથી જોખ્યા વાંકાનેર: તાલુકાના દેરાળા ગામે ઠાકર બાપાના મંદિર ખાતે વાંકાનેરના ધારાસભ્યને સાકર અને પેંડાથી જોખી સરધારકા ગામના મતદારોએ માનતા પૂરી કરી હતી, ધારાસભ્યની ચૂંટણીમાં જીતવા સમર્થકોએ પોતાના ભગવાન દેવી દેવતાની…

Content Copying Forbidden !!

error: Content is protected !!