કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category લેખ

ગુજરાત સહિત 6 રાજ્યોમાં SIRની સમયમર્યાદા વધારી

ગુજરાત સહિત 6 રાજ્યોમાં SIRની સમયમર્યાદા વધારી

ગુજરાત માટે 19/12/20125 શુક્રવાર નક્કી થઇ ચૂંટણી પંચે ગુજરાત, મધ્ય પ્રદેશ, તમિલનાડુ અને ઉત્તર પ્રદેશ સહિત કુલ છ રાજ્યોમાં ચાલી રહેલી SIRની પ્રક્રિયા માટે સમયમર્યાદાને 14 દિવસ માટે લંબાવી દીધી છે. મુખ્ય ચૂંટણી અધિકારીઓ તરફથી મળેલી વિનંતીઓ બાદ, EC એ…

ધારાસભ્ય જીતુભાઇનો ગ્રામ્ય વિસ્તારમાં પ્રવાસ

પંચાસીયા, કણકોટ અને કાશીપરની મુલાકાત લીધી વાંકાનેર: અહીંના ધારાસભ્ય જીતુભાઇ સોમાણીએ લોકસંપર્કના ભાગ રૂપે પંચાસીયા, કણકોટ અને કાશીપર ગામની મુલાકાત લીધી હતી અને લોક પ્રશ્નો સાંભળી ઉકેલની દિશામાં પ્રયત્નો કર્યા હતા વધુ વિગત અને ફોટાઓ નીચે મુજબ છે … તારીખ.…

રાજકોટની રીધમ સોલાર એજન્સીની 1000 થી પણ વધુ સિસ્ટમ

રાજકોટની રીધમ સોલાર એજન્સીની 1000 થી પણ વધુ સિસ્ટમ

રાજકોટમાં ભવ્ય સફળતા બાદ હવે આપણા વાંકાનેરમાં વાંકાનેરમાં આવ્યાના માત્ર 1 મહિના માં જ 25 સીસ્ટમ ફીટ કરનારી રીધમ સોલાર એજન્સી ➡️ એક વારનો ખર્ચ – વર્ષો સુધી બચત !➡️ સોલાર લો, પ્રકૃતિ બચાવો અને બિલ ઓછું કરો !➡️ ટાટા,…

સબર ફેબ્રિક લઈ આવ્યું લેડીઝવેર અને હેન્ડલૂમની આઈટમોમાં જબરી ઑફર

શિયાળાની ઋતુમાં બ્લેન્કેટની અવનવી ડિઝાઇનનો ખજાનો

સબર ફેબ્રિકની જબરી ઑફરનો લાભ લો શિયાળાની ઋતુમાં બ્લેન્કેટની અવનવી ડિઝાઇનનો ખજાનો * જાડા બ્લેન્કેટ 3 પીસ માત્ર ₹500* સિંગલ એસી બ્લેન્કેટ માત્ર ₹200 અને ડબલ એસી બ્લેન્કેટ માત્ર ₹250* સિંગલ રૂમ ચટાઈ માત્ર ₹200 અને ડબલ રૂમ ચટાઈ માત્ર…

SIR: રાત્રીના 12 વાગ્યે મતદાર યાદી લોક કરાઈ

તા.16 થી મતદાર યાદીમાં સુધારા-વધારા કરી શકાશે રાજ્યમાં હાથ ધરાયેલ મતદાર યાદી સઘન સુધારણા કાર્યક્રમ (એસઆઈઆર)નો ગઈ કાલે અંતીમ દિવસ હતો, જે બાદ ગઈ તા.11 ના મધ્યરાત્રીના એટલે કે 12 વાગ્યે મતદાર યાદી લોક થઈ ગઈ. હવે તા.16 થી મતદાર…

વાંકાનેર મન મંદિર સોસાયટીમાં મકાન વેચવાનું છે

વાંકાનેર મન મંદિર સોસાયટીમાં મકાન વેચવાનું છે

લોકેશન: વાંકાનેર બસ સ્ટેન્ડ પાસે મન મંદિર સોસાયટી પ્લોટ નં. ૨૧ (પુષ્કરભાઈ ત્રિવેદી- વિદ્યાભારતી વાળાની બાજુમાં) ક્ષેત્રફળ: જમીન ૧૦૦ ચો. વાર, ટાઈટલ કલીયર, સીટી સર્વે સાથે :બાંઘકામ: નીચે ૨૧X ૪૪ = ૧૦૦ વાર ૩ રૂમ, ઓસરી, રસોડું, બાથરૂમ સંડાસ ફર્સ્ટ…

ડામર રોડના કામનું નિરીક્ષણ કરતા ધારાસભ્ય

જીનપરામાં બનતા રોડ પર પાલિકાના હોદ્દેદારો-સદસ્યોની ઉપસ્થિતિ વાંકાનેર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં મોટાભાગના માર્ગો મરામત માંગી રહ્યા છે તેવી વ્યાપક ફરીયાદો મતદાર પ્રજાની ઉઠવા પામી હતી. જેના અનુસંધાને ગુજરાત રાજયના મુખ્યમંત્રીએ મોટાભાગના શહેર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના માર્ગોને મજબૂત કરવાના આદેશો…

વાંકાનેરમાં ટાઇલ્સ/ સેનેટરીવેરના પ્રિમિયમ કલેક્શન સાથેનો એ-વન ટાઇલ્સ શોરૂમ

રૂપિયા દશ હજારથી વધુ ખરીદી પર સ્યોર ગિફ્ટ વિશાળ ટાઇલ્સ તથા સેનટરીવેર કલેક્શન માટે આજે જ પધારો ડાયરેક્ટ કારખાનાના ભાવે મળશે આપણાં વાંકાનેર શહેરમાં 24 X 12 સાઈઝની ટાઇલ્સમાં સ્પેશ્યલ ડિસ્કાઉન્ટ આપવામાં આવશે વાંકાનેર શહેર નજીક લાલપર ખાતે કાર્યરત વિઝડમ…

રવિવારે “સુહાના ઓટો હબ”નું ભવ્ય ઉદઘાટન

રવિવારે “સુહાના ઓટો હબ”નું ભવ્ય ઉદઘાટન

આગામી રવિવારે “સુહાના ઓટો હબ”નું ઉદ્ઘાટન અલ્હાઝ પીર સૈયદ વીજારતહુશેન બાવા સાહેબ, અલ્હાઝ પીર સૈયદ ડૉ. અલી નવાઝ બાવા સાહેબના મુબારક હસ્તે કરવામાં આવશે… “સુહાના ઓટો હબ”ના નામે વ્હીલ એલાઈમેન્ટ, વ્હીલ બેલેન્સ, નાઇટ્રોજન ગેસ, ટાયર, ઓટોમેટીક ટાયર ચેન્ઝર, ઓઈલ, બેટરી,…

નોબલ કલીનીકમાં કરવામાં આવતી ખત્ના (સુન્નત)

નોબલ કલીનીકમાં કરવામાં આવતી ખત્ના (સુન્નત)

ટાંકા વગરની રીંગવાળી ખત્ના   આપણા વાંકાનેર તાલુકાના મહીકા ગામમાં આધુનિક પદ્ધતિથી ખત્ના (સુન્નત) ડૉ. અનસ કે. બાદી દ્વારા કરી આપવામાં આવે છે * આધુનિક પધ્ધતિથી (રીંગવાળી) કરાવવામાં આવતી ખત્નાથી બાળકોને ઇન્ફેકશનની શકયતા નહીવત રહે છે.* ખોટુ કરીને ખત્ના (સુન્નત)…

Content Copying Forbidden !!

error: Content is protected !!