કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category લેખ

રામ પીવીસી ફર્નિચર : ઉધઈની સમસ્યાથી કાયમી મુક્તિ

રામ પીવીસી ફર્નિચર : ઉધઈની સમસ્યાથી કાયમી મુક્તિ

20 % ડિસ્કાઉન્ટ ઓછા ખર્ચ અને સમયમાં તૈયાર કરો આકર્ષક મોડર્ન પીવીસી ફર્નિચર સ્પેશ્યલ મહા ડિસ્કાઉન્ટ સાથે લાકડાં કરતા સસ્તા, ટકાઉ અને અવનવી મોડર્ન ડિઝાઇનમાં પીવીસી ફર્નિચર બનાવવા માટે આજે જ સંપર્ક કરો રામ પીવીસી ફર્નિચરનો…. 21 મી સદીમાં વિશ્વએ…

પ્રજાસતાક દિવસે ભાટિયા, જુના ઢુવા અને રંગપર ખાતે ઉજવણી

વાંકાનેર બાયપાસમાં કપાત થતી જમીન

વાંકાનેર: ગઈ કાલે પ્રજાસતાક દિવસે તાલુકાના ભાટિયા કુમાર શાળા અને કન્યા શાળાના વિદ્યાર્થીઓ માટે કપડાંનું વિતરણ કરવામાં આવ્યું હતું, ઉપરાંત જુના ઢુવા તાલુકા શાળા અને રંગપર ખાતે પ્રજાસતાક દિનની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી….મચ્છુકાંઠા વૃદ્ધાશ્રમના સંચાલક મુંબઈવાળા શ્રી દિલીપભાઈ શાહ…

દીકરીના ભવિષ્ય માટે મળે છે રૂપિયા 1.10 લાખ

વાંકાનેર બાયપાસમાં કપાત થતી જમીન

વ્હાલી દીકરી યોજના 2026 રાજ્ય સરકારની એક મહત્વપૂર્ણ સામાજિક યોજના છે, જેનો હેતુ દીકરીઓના જન્મને પ્રોત્સાહન આપવાનો, શિક્ષણમાં સતતતા જાળવવાનો અને ભવિષ્ય માટે આર્થિક સુરક્ષા પૂરી પાડવાનો છે. આ યોજના હેઠળ પાત્ર પરિવારોને કુલ ₹1,10,000ની સહાય અલગ અલગ તબક્કામાં દીકરીના…

રાતાવીરડા- વિરપર નવનિર્મિત રોડનું નિરીક્ષણ કરતા સાંસદ

શરૂ થયેલા વિકાસકાર્યની ગુણવત્તા ચકાસી સાંસદે ગ્રામજનો સાથે સંવાદ કરી પ્રશ્નો સાંભળ્યા વાંકાનેર: છેવાડાના ગામડાઓ સુધી પાકા રસ્તાની સુવિધા પહોંચાડવાના સંકલ્પ સાથે વાંકાનેર તાલુકાના રાતાવીરડા ગામથી વિરપર સુધીના RCC રોડનું નિર્માણ કાર્ય પૂરજોશમાં શરૂ કરવામાં આવ્યું છે. રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહજી…

દિક્ષીત વાઘેલાનું જિ.પંચા. પ્રમુખ-ધારાસભ્યે કર્યું સન્માન

સફાઈ કામદારનાં આશ્રિતો પૈકી સમગ્ર રાજયમાં દ્વિતીય ક્રમ મેળવ્યો વાંકાનેર: અહીંના દિક્ષીત વાઘેલાએ વર્ષ ૨૦૨૫માં ધો.-૧૨ (વિજ્ઞાન પ્રવાહ) ની પરીક્ષામાં ૮૩.૮૩ ટકા સાથે ઉત્તીર્ણ થઈ સફાઈ કામદારનાં આશ્રિતો પૈકી સમગ્ર રાજયમાં દ્વિતીય ક્રમ મેળવ્યો હતો જેથી કરીને જિલ્લા પંચાયત પ્રમુખ…

કોઠારીયા કુમાર શાળાના આચાર્યને વિદાયમાન અપાયું

આચાર્યે 11,111 રૂપિયાનું શાળાને અનુદાન આપ્યું વાંકાનેર: તાલુકાના કોઠારીયા ગામમાં છેલ્લા 28 વર્ષથી પોતાની શિક્ષણની સુવાસ ફેલાવતા આચાર્ય હિમાંશુભાઈ જેતપરિયાની બદલી થતાં વિદાયમાં કાર્યક્રમ યોજાયો હતો. કોઠારીયા ગામની બે પેઢીને શિક્ષિત કરી ઉચ્ચ કારકિર્દી સુધી પહોંચાડનાર શિક્ષક દંપતિ હિમાંશુભાઈ જેતપરિયા…

વક્તૃત્વ સ્પર્ધામાં મઘ્ય ઝોનમાં પ્રથમ નંબર

પરિવાર, વઘાસિયા શાળા, તાલુકા તથા જિલ્લાનું ગૌરવ = માથકિયા મેહવિસ વાંકાનેર: ગુજરાત રાજ્ય સરકારના રમત ગમત યુવા સેવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા પ્રેરિત તેમજ કમિશનર યુવા સેવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર આયોજિત તેમજ જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી ,વડોદરા સંચાલિત મઘ્ય…

જામેઆહ ખદીજતુતાહેરા લીલબનાત– પ્રતાપગઢ તરફથી દાવત

કાર્યક્રમ ૧૮-૦૧-૨૦૨૬, રવિવારના ફારીગ થનારી કુલ ૬૦ છાત્રાઓને સનદ/ રીદા ઇનાયત કરવામાં આવશે વાંકાનેર: તાલુકાના પ્રતાપગઢમાં આવેલ જામેઆહ ખદીજતુતાહેરા લીલબનાત (મો 99256 64051) માં તા. ૧૮-૦૧-૨૦૨૬, રવિવારના રોજ દ્વિતીય વાર્ષીક રીદા પોશીનો ભવ્ય કાર્યક્રમ ઇમાની અને રૂહાની માહોલમાં ઉજવવામાં આવનાર…

યુવા કૉંગ્રેસ દ્વારા ઝોનના પ્રભારી તરીકે નિમણુંક

સૌરાષ્ટ્ર ઝોનના પ્રભારી તરીકે ડો. રૂકમુદિન માથકિયા વાંકાનેર: ગુજરાત પ્રદેશ યુવા કૉંગ્રેસ દ્વારા પ્રમુખ ડો. પ્રવીણ વણોલે ગુજરાતના વિવિધ ઝોનના પ્રભારીઓની નિમણુંક કરવામાં આવી છે, જેમાં ગુજરાત યુવક કૉંગ્રેસના ઉપપ્રમુખ ડો. રૂકમુદિન માથકિયાની સૌરાષ્ટ્ર ઝોનના પ્રભારી તરીકે નિમણુંક કરવામાં આવી…

જનાબ અલ્હાજ આહમદ સાહેબ (તીથવા વાળા)નો ઇન્તેકાલ

જનાબ અલ્હાજ આહમદ સાહેબ (તીથવા વાળા)નો ઇન્તેકાલ

કમલ સુવાસ ન્યુઝમાં અગાઉ એમના વિષે પબ્લિશ થયેલ લેખ ફરી પબ્લિશ કરીયે છીએ એમણે બે વખત કુરાનશરીફ હાથે લખેલ છે તીથવાના અહમદભાઈ ‘મોટા મોટા માસ્તર’ના હુલામણા નામથી ઓળખાય છે, તેમની સાથે થયેલ મુલાકાતથી તેમનો આછો પરિચય જાણીએ. એમણે શિક્ષણ ક્ષેત્રે…

Content Copying Forbidden !!

error: Content is protected !!