કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category લેખ

ગઢિયા હનુમાનજી મંદિરના રજત જયંતી મહોત્સવમાં ત્રિવિધ કાર્યક્રમો

મંદિરના ૨૫ માં વર્ષે મારુતિ યજ્ઞ, રાંદલ માતાજી ઉત્સવ મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો તા. ૨૨ ના ઉજવાશે વાંકાનેર : શહેરથી પાંચેક કિલોમીટર દૂર ગઢિયા ડુંગરમાં બિરાજમાન શ્રી ગઢીયા હનુમાન મંદિરના ૨૪ વર્ષ પૂર્ણ થાય છે જેથી ૨૫માં વર્ષમાં મંગલ પ્રવેશ સાથે…

લિંબાળાની ધારે સર્વે મુસ્લિમ સમાજ સમૂહ શાદી યોજાઈ

મદાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા આયોજનમાં 11 દુલ્હા-દુલ્હન જોડાયા વાંકાનેર: આજના આધુનિક યુગમાં કારમી મોંઘવારીના સમયમાં સામાન્ય મધ્યમ વર્ગના લોકો ખોટા ખર્ચાથી બચે અને જરૂરત મંદ પરિવારની દીકરીઓ પોતાનું અને પોતાના પરિવારનું ઘર સંસાર સમયસર ચલાવી શકે તેવા ઉદ્દેશ સાથે ત્રીજા…

નવા ભાજપ પ્રમુખોને કેસરીદેવસિંહની ટીમનો આવકાર

વાંકાનેર: લાંબી મથામણ પછી આખરે વાંકાનેર શહેર અને તાલુકાના ભાજપ પ્રમુખોના નામ જાહેર થયા છે…. ગઈ કાલે ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા જાહેર થયેલા નામોમાં વાંકાનેર શહેર ભાજપ પ્રમુખ તરીકે દિપકભાઈ શામજીભાઈ પટેલ (રવાણી) તેમજ વાંકાનેર તાલુકા ભાજપ પ્રમુખ તરીકે ચતુરભાઈ…

ગારીડા હ. પીર અબ્દુલશાહ બાવાનો બુધવારે ઉર્ષ શરીફ

વાંકાનેર: તાલુકાના ગારીડા સુન્ની મુસ્લિમ જમાતની યાદીમાં જણાવવામાં આવ્યું છે કે ગારીડા મુકામે નેશનલ હાઇવે સ્થિત હજરત પીર અબ્દુલશાહ બાવા (રહે.) નો ઉર્ષ શરીફ આવતા બુધવારે તા: 16 ઉજવવામાં આવશે, જેમાં બહોળી સંખ્યામાં હાજરી આપવા જાહેર આમંત્રણ આપવામાં આવેલ છે.…

UCC/ વકફ કાયદાના વિરોધમાં મુસ્લિમ સમાજનું આવેદન

વાંકાનેર: તાજેતરમાં સંસદમાંથી વકફ બીલ પસાર કરી કાયદો બનાવવામાં આવ્યો છે જેનો દેશભરમાં મુસ્લિમ સમાજ વિરોધ કરી રહ્યો છે ગઈ કાલે વાંકાનેર ખાતે UCC અને વકફ કાયદાના વિરોધમાં મુસ્લિમ સમાજ દ્વારા રેલી યોજી આવેદનપત્ર પાઠવામાં આવ્યું હતું.. વાંકાનેર શહેર અને…

નવા ધમલપરથી વેલનાથ બાપુની શોભાયાત્રા આવતી કાલે

વાંકાનેર: નવા ધમલપર મુકામે 12 એપ્રિલના રોજ વેલનાથ બાપુ તથા હનુમાન દાદાની જન્મ જયંતી નિમિત્તે વેલનાથ બાપુની પરંપરાગત ભવ્ય શોભાયાત્રા નીકળશે. 12 એપ્રિલે બપોરે 3 કલાકે ગેલ માતાજીના મંદિરેથી શોભાયાત્રા શરૂ થશે. ભુવા પરસોત્તમભાઈ બાવરવાના હસ્તે શોભાયાત્રાનું પ્રસ્થાન થશે. ::…

હઝરત મીરૂમીંયાબાવા સાહેબનો ઉર્ષ મુબારક સોમવારે

રવિવારે રક્તદાન કેમ્પનું આયોજન વાંકાનેર: હઝરત સુફી સંત પીર સૈયદ મીરૂમીયા પીર સાહેબ (રહે.) સુન્ની, હનફી, હુસૈની, ચિશ્તી, મશાયખી, કડીવાલનો ૧૦૨ મો ઉર્ષ મુબારક આવતા સોમવારે ઉજવવામાં આવશે…. હ. પીર સૈયદ મીરૂમીંયાબાવા સાહેબના ૧૦૨ મો તથા હ. પીર સૈયદ ખુરશીદહૈદર…

અજરામર એક્ટિવ અસોર્ટ ગ્રુપ દ્વારા લાડવાનું વિતરણ

વાંકાનેર: આજરોજ તા.10/04/2025 ને ગુરુવાર ના રોજ અજરામર એક્ટિવ અસોર્ટ ગ્રુપ વાંકાનેર (AAA GROUP WANKANER) દ્વારા હર હંમેશની જેમ આજના ખાસ દિવસ નિમિતે એટલે કે પ્રભુશ્રી મહાવીર સ્વામીના જન્મ કલ્યાણકના ખાસ દિવસ નિમિતે વાંકાનેરના ખાસ અને નામાંકિત સ્થળ એવા ચાવડી…

પંચાસીયા ગામના લોકોનું ઝકાત અંગે સરાહનીય કાર્ય

વાંકાનેર: તાલુકાના પંચાસીયા ગામના કર્ઝદાર લોકો માટે જુમ્મા મસ્જિદે રમજાનમાં ફકત પંચાસીયાના જ લોકો પાસેથી ઝકાત એકઠી કરી હતી, તેમા રૂ. 3,25,500 થયા કારણ કે પહેલુ વર્ષ અને નિર્ણય મોડો થયો હતો, એટલે પ્રમાણમાં ઓછા થયા, તેમાં થી 2 વ્યક્તિઓને…

પરશુરામ જયંતીની ઉજવણી કરવા ભૂદેવોની મિટિંગ

આગામી રવિવારના સાંજના ગાયત્રી મંદિર ખાતે આયોજન વાંકાનેર : બ્રાહ્મણોના આરાધ્ય ઇષ્ટદેવના નવનિર્મિત ભગવાન પરશુરામધામ ખાતે દાદાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તેમજ પરશુરામ જયંતિની શોભાયાત્રા અંગેની એક અગત્યની મીટીંગ તારીખ 13.4.25 ને રવિવારના રોજ સાંજે 6:30 કલાકે ગાયત્રી મંદિર ખાતે રાખેલ…

Content Copying Forbidden !!

error: Content is protected !!