કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category લેખ

12 વર્ષના જિસાનખાને આખા મહિનાના રોઝા રાખ્યા

વાંકાનેર : પવિત્ર રમઝાન માસ પૂરો થયો, ઈદ મનાવાઈ રહી છે, ઈદ તો એમની જેમણે રમઝાનના બધા રોઝા રાખ્યા છે !! વાંકાનેર શહેરમાં એકતા સોસાયટીના જિસાનખાન જાવેદખાન ઉંમર 12 વર્ષ, જે છઠા ધોરણમાં ભણે છે, તેમણે આખા મહિનાના રોઝા રાખેલ…

હજના વેઈટીંગ લીસ્ટમાં રહેલા હજ યાત્રિકો બાબત

સેકશન અધિકારી, ગુજરાત રાજય હજ સમિતિ ગાંધીનગરના સેકશન અધિકારી મો. તલ્હા એમ. સૈયદની એક યાદી જણાવે છે કે હજ કમીટી ઓફ ઈન્ડિયા, મુંબઈના તા. ૨૮-૦૩-૨૦૨૫નાં પરિપત્ર નં ૩૭ મુજબ સમય માર્યાદાને ધ્યાને રાખી તથા ઈ-હજ વિઝા પ્રોસેસ કરવા માટે વેઈટિંગ…

ખેરાળી દરબારગઢના શ્રીશક્તિ માતાજી મંદિરે શ્રીમદ્ ભાગવત કથાનું આયોજન

વાંકાનેર વઘાસીયામાં લીલાધર યોગાશ્રમના સ્વામી અક્ષયાનંદજીની પ્રેરણાથી આયોજન રાજકોટ : સુરેન્દ્રનગરના ખેરાળી દરબારગઢ ગામે આવેલા શ્રીશક્તિ માતાજીના મંદિરે શ્રીમદ્ ભાગવત કથા જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. વાંકાનેર વઘાસીયામાં લીલાધર યોગાશ્રમના સ્વામી અક્ષયાનંદજીની પ્રેરણાથી ઝાલા-રાણા પરિવાર દ્વારા સર્વે પિતૃઓના મોક્ષાર્થે 1…

દસ વર્ષની દીકરીએ આખા મહિનાના રોઝા રાખ્યા

વાંકાનેર : હાલ પવિત્ર રમઝાન માસ ચાલી રહ્યો છે જેમાં મુસ્લિમ બિરાદરો રોઝા રાખી ઇબાદત કરી રહ્યા છે ત્યારે વાંકાનેર શહેરમાં નાની બજારમાં રહેતા વોરા સમાજની દસ વર્ષની માલદેવીવાલા ફાતેમા મુરતુજાએ આખા મહિનાના રોઝા રાખી સમાજને પ્રેરણા આપી છે. એમના…

પાલિકાની સામાન્ય સભા રદ કરતા પ્રાદેશિક કમિશનર

7 ને બદલે માત્ર 5 દિવસ પૂર્વે જ નોટિસ મળતા કોંગ્રેસના સદસ્યો દ્વારા બેઠક રદ કરવા માટે રજુઆત કરાઈ હતી વાંકાનેર: અહીંની નગરપાલિકાની આજે શનિવારની સામાન્ય સભા રદ કરવામાં આવી છે. 7 ને બદલે માત્ર 5 દિવસ પૂર્વે જ નોટિસ…

હાજીઓ માટે મોરબી જિલ્લાનો ટ્રેનિંગ કેંપ વાંકાનેરમાં

ગાંધીનગર ગુજરાત સ્ટેટ હજ કમિટીના સેક્શન ઓફિસર મો. તલ્હા એમ. સય્યદની એક યાદીમાં જણાવ્યા અનુસાર 2025 માં હજ કરવા જનાર હાજીઓ માટે મોરબી જિલ્લાનો ટ્રેનિંગ કેંપ વાંકાનેરમાં તા: 7 ના સોમવારના રોજ ચંદ્રપુર ગેલેક્સી હોલમાં યોજાશે…

વાંકાનેરના કોંગ્રેસના આગેવાનોને નજરકેદ કર્યા

વાંકાનેર: મોરબી ખાતે ગુજરાતના મુખ્યમંત્રી આવતા હોય જેના પગલે વાંકાનેર તાલુકા કોંગ્રેસના આગેવાનોને નજરકેદ કરવામાં આવ્યાના સમાચાર મળ્યા છે…. જાણવા મળ્યા મુજબ મોરબી ખાતે ગુજરાતના મુખ્યમંત્રી આવતા હોય જેના પગલે વાંકાનેર તાલુકા કોંગ્રેસના આગેવાનોને નજરકેદ કરવામાં આવ્યા છે, જેમા તાલુકા…

કાલે તીથવા હઝરત ફતેહ શહીદદાદા (રહે.)નો ઉર્ષ મુબારક

અત્યારે શેરસીયાના ઘર બે હજારને વટી ગયા હશે હઝરત ફતેહ શહીદદાદા (રહે.)નો ઇતિહાસ વાંચો વાંકાનેર: તાલુકાના તીથવા ગામની કબ્રસ્તાનમાં આરામ ફરમાવી રહેલા હઝરત ફતેહ શહીદદાદાનો ઉર્ષ મુબારક આવતી કાલે જુમ્મેરાતના દિવસે શેરસીયા પરીવાર દ્વારા યોજાનાર છે, જેનો પ્રોગામ નીચે મુજબ…

વાંકાનેર માર્કેટિંગ યાર્ડ આજથી 1 એપ્રિલ સુધી બંધ

પંચાસીયા સહકારી મંડળીના પ્રમુખ/ ઉપપ્રમુખ બિનહરીફ વાંકાનેર : ખેતીવાડી બજાર ઉત્પન્ન સમિતિ વાંકાનેર દ્વારા માર્ચ એન્ડિંગની રજા જાહેર કરવામાં આવી છે. જે અનુસાર તા. 26 માર્ચથી 1 એપ્રિલ દરમ્યાન માર્કેટિંગ યાર્ડ બંધ રહેશે… જેમાં જણાવવામાં આવ્યું છે કે, તા. 26-3-2025ને…

યુસીસી અંગેની બેઠકમાં મુસ્લિમ અગ્રણીઓનો ઉગ્ર વિરોધ

મોરબી: સમાન સિવિલ કોડ સંદર્ભે UCC સમિતિ દ્વારા રાજ્યના વિવિધ જિલ્લાઓની મુલાકાત લઈ પ્રબુદ્ધ નાગરિકો, રાજકીય અને સામાજિક અગ્રણીઓ તેમજ વિવિધ ધાર્મિક સંસ્થાઓના પ્રતિનિધિઓનાં મંતવ્યો મેળવવામાં આવી રહ્યા હોય, આ દરમ્યાન મોરબી કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે સમાન સિવિલ કોડ સમિતિની…

Content Copying Forbidden !!

error: Content is protected !!