કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category લેખ

યુવા કોંગ્રેસ દ્વારા રોપાઓનું વિતરણ કરાયું

વાંકાનેર: યુવા કોંગ્રેસ દ્વારા પર્યાવરણના જતન અને રક્ષણ કરવા માટે રોપા વિતરણનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો, જેમાં વાંકાનેર કોંગ્રેસ કાર્યાલય નજીક આશાન ફાર્મા ખાતે ખુલ્લી જગ્યામાં વિવિધ ફળો, ફૂલો, છાંયડા કરતા રોપાઓનુ વિતરણ કરવામાં આવ્યુ હતું, જેનો લાભ મોટી સંખ્યામાં…

પોલીસ પરિવારના બાળકો માટે ચિત્ર સ્પર્ધા યોજાઈ

વાંકાનેર: મોરબી જીલ્લા પોલીસ દ્વારા વેલ્ફેર અંતર્ગત વાંકાનેર પોલીસ લાઈન ખાતે પોલીસ પરિવારના બાળકો માટે ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતોપોલીસ પરિવારના બાળકોનો સર્વાંગી વિકાસ થાય અને બાળકોના કૌશલ્ય વિકાસ થાય સાથે જ અભ્યાસની…

કોળી સમાજના તેજસ્વી વિદ્યાર્થી સન્માનનું આયોજન

નવનિયુકત સરકારી કર્મચારી સમારોહનુ પણ આયોજન વાંકાનેર: વીર માંધાતા કોળી કેરીયર એકેડમી દ્રારા એક યાદીમાં જણાવવામાં આવ્યું છે કે વાંકાનેર વિસ્તારના કોળી સમાજના જ્ઞાતીબંધુઓને જણાવતા આનંદ થાય છે કે આ વર્ષે આપણા વિસ્તારમાં તેજસ્વી વિદ્યાર્થી સન્માન તેમજ નવનિયુકત સરકારી કર્મચારી…

દીઘલીયા સરપંચ રસુલભાઈનો આજે જન્મદિવસ છે

વાંકાનેર તાલુકાના દીઘલીયા ગામના લોકપ્રિય સરપંચ રસુલભાઈ ખોરજીયાનો આજે જન્મ દિવસ છે. તારીખ 15-7-1967 ના રોજ જન્મેલા રસુલભાઈ આજે 57  વર્ષ પુરા કરી 58 વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. તેઓ દીઘલીયા સરપંચ તરીકે છેલ્લી ત્રણ ટર્મથી સેવા આપી રહ્યા છે.…

કરબલાના શહિદોની સ્મૃતિમાં મનાવાતો આશુરાનો દિવસ

ઈસ્લામ જીંદા રહેતા હૈ, હર કરબલા કે બાદ, ઉનકે નિસાર કોઈ કૈસે હી રંજ મેં હો, જબ યાદ આ ગયે હૈ, સબ ગમ ભૂલા દીયે ઈસ્લામ ધર્મ માટે શહીદી વ્હોરી લેનાર ઈમામે હુસેન જેઓએ પોતાના નાનાની શરિયતને ન માનનાર એવા…

પ્રા. શિક્ષકોને સ્થાવર-જંગમ મિલકતો જાહેર કરવા આદેશ

અમદાવાદ: રાજ્યમાં આવેલી સરકારી પ્રાથમિક સ્કૂલોમાં ફરજ બજાવતા શિક્ષકો અને મુખ્ય શિક્ષકોએ હવે પોતાની તમામ સ્થાવર અને જંગમ મિલકતો સરકાર સમક્ષ જાહેર કરવી પડશે. શિક્ષણ વિભાગ હસ્તકના પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી દ્વારા સરકારી પ્રાથમિક શિક્ષકો અને મુખ્ય શિક્ષકોને જંગમ અને…

પંચાસીયા દૂધ મંડળીના સભ્યો બિનહરીફ ચૂંટાયા

વાંકાનેર: તાલુકાના પંચાસીયા દૂધ ઉત્પાદક સહકારી મંડળીની વ્યવસ્થાપક કમિટીની ચૂંટણીનું જાહેરનામું તા: 15-7-2024 ના બહાર પડેલ હતું, જેના અનુસંધાને 15 ફોર્મ ઉપડેલ હતા, જે પૈકી 1 ફોર્મ રદ અને 3 ફોર્મ પાછા ખેંચાતા હુસેનભાઇ બાદી (માજી સરપંચ) અને ગુલામભાઇ પટેલની…

જાતિ પ્રમાણપત્ર મેળવવા રેવન્યુ રેકોર્ડ પુરાવા તરીકે માન્ય

સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટનો આગ્રહ નહીં રખાય ગાંધીનગર: ગુજરાત રાજ્યના અનુસૂચિત જાતિ વિભાગ દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. બક્ષીપંચ સમુદાયના બાળકો માટે સરકાર દ્વારા મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. ઓબીસી સમાજના બાળકોને જાતિ પ્રમાણપત્ર મેળવવા સરકારે સરળતા કરી આપી છે.…

આશુરા નિમિત્તે શાંતિ સમિતિની મીટીંગ યોજાઇ

વાંકાનેર: આગામી ૧૭ જૂલાઇને બુધવારે પયગમ્‍બર સાહેબના નવાસા ઇમામ હુસેન (રદી.) ની શહીદીની યાદમાં ઉજવાતા પર્વ યૌમે આશુરા અંતર્ગત વાંકાનેર સીટી પોલીસ ગ્રાઉન્‍ડ ખાતે ગુરૂવારે સાંજે એક શાંતિ સમિતિની મીટીંગનું આયોજન શહેર પીઆઇ, એસ. વી. ઘેલીના અધ્‍યક્ષ સ્‍થાને કરાયું હતું.…

૮૦ વૃક્ષો વાવવાનો સંકલ્પ ગ્રામજનોએ પૂર્ણ કર્યો !!

વઘાસીયા શાળાના આચાર્યનો સંકલ્પ પૂર્ણ થયો આવકારદાયક કદમ: અન્ય ગામોએ પણ અનુસરવું જોઈએ વાંકાનેર: વઘાસીયા મુકામે ગત પ્રવેશોત્સવ-૨૦૨૪ નિમીતે આવેલ ઘારાસભ્યશ્રી જીતુભાઇ સોમાણી, ટી.ડી.ઓ. શ્રી કોંઢીયા સાહેબ અને ટી.પી.ઇ.ઓ. શ્રી વોરા સાહેબની હાજરીમાં વઘાસીયા શાળાના આચાર્ય અલ્પેશ દેશાણીએ સંકલ્પ કર્યો…

Content Copying Forbidden !!

error: Content is protected !!