કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category લેખ

આંખના નંબર ઉતારવા માટે સૌરાષ્ટ્રમાં સૌ પ્રથમ !!

સૌથી આધુનિક, ઝડપી અને સુરક્ષિત (Next Generation Vision Correction) Jhonson & Jhonson (USA) નું ELITA (SILK) હવે સ્યોર સાઈટ લેસર સેન્ટર રાજકોટમાં લાવવામાં આવેલ છે   જેમાં ડો. સુકેતુ ભપલ (સ્તુતિ આંખની હોસ્પિટલ) વાંકાનેર એક ડાયરેક્ટર છે આ મશીનથી આંખના…

વાંકાનેર: વકાલિયા પરિવારના 16 ગામોમાં 449 ઘર

વાંકાનેર: અહીંના વિસ્તારમાં મોમીનોના ગામો પૈકી 16 ગામમાં વકાલિયા પરિવાર રહે છે, નીચે ઘર સંખ્યામાં ઉતરતા ક્રમમાં ગામો અને સંખ્યા આપેલ છે. સૌથી વધુ કોઠારીયા પછી તીથવા અને પછી ચંદ્રપુર તથા પલાંસડીનો નંબર આવે છે… (1) કોઠારીયા 99 (2) તીથવા…

હવે સઉદી અરબના વિઝા અહીંથી લઈ શકાશે

ઉમરાહ કરનારાઓ માટે સારા સમાચાર સઉદી અરેબિયાની સરકારે વિઝા નિયમોને લઈને મોટો નિર્ણય લીધો છે. સઉદી અરેબિયાએ ભારતીય પ્રવાસીઓને પ્રવાસી વિઝા વિકલ્પોની નવી શ્રેણી ઓફર કરી છે. આ સાથે ભારતીયો સરળતાથી સઉદી વિઝા મેળવી શકશે અને મુસાફરી કરી શકશે. સઉદી…

પાડધરામાં રામદેવપીર મંદિરનો પાટોત્સવ ઉજવાશે

વાંકાનેરથી 12 કિલોમીટર દુર તાલુકાના પાડધરા ગામે આવેલ રામદેવ પીર મંદિરને 28 વર્ષ પુર્ણ થતા સમસ્ત પાડધરા ગામ આયોજીત 28મી ભવ્ય શોભાયાત્રાનું ગ્રામજનો દ્વારા દર વર્ષની માફક આ વર્ષ પણ આયોજન કરવામાં આવ્યુ છે. આગામી તા.7-7 ના રોજ પાટોત્સવ નિમિતે…

માટેલ ખાતે અષાઢી બીજ મહોત્‍સવ ઉજવાશે

પલાશ ગામે કાલે રામામંડળ રમાશે વાંકાનેર તાલુકાના માટેલ આઇશ્રી ખોડિયાર માતાજી મંદિર ખાતે અષાઢીબીજ મિત્ર-મંડળ- કોઠારીયા રાજકોટ દ્વારા ઉજવાશે. તા.૬ ને શનિવારે રાત્રે ૮ કલાકે ગાયોનાં લાભાર્થે ડાક- ડમરૂ(ડાકલા) નો ભવ્‍ય કાર્યક્રમ રાખેલ છે. જેમાં કલાકારો જીતુભાઇ રાવળ, યોગેશભાઇ રાવળ…

રાજકોટ લોકસભાની ચૂંટણીમાં ઉમેદવારોએ કરેલું ખર્ચ

ભાજપના રૂપાલાએ રૂા.54.78 લાખ અને કોંગ્રેસના ધાનાણીએ રૂા.39.35 લાખનો કર્યો ખર્ચ રાજકોટ: લોકસભા બેઠકના ભાજપ કોંગ્રેસ સહિતના નવેય ઉમેદવારોએ ચૂંટણી ખર્ચના ફાઈનલ હિસાબો જિલ્લા કલેકટર કચેરી ખાતે ખર્ચના ઓબ્ઝર્વર સમક્ષ રજૂ કરી દીધા છે.લોકસભાની ચૂંટણીના પરિણામ બાદ 30 દિવસના સમયગાળા…

ખેરવા સહકારી મંડળીની ચૂંટણી બિનહરીફ

100 ટકા ધિરાણની રીકવરી કરેલી છે વાંકાનેર : તાલુકાના ખેરવા ગામે ચાલતી ખેરવા સેવા સહકારી મંડળી લી.ની ચૂંટણી બિનહરીફ થઈ છે. તમામ ઉમેદવારો બિનહરીફ થયા છે. મહત્વનું છે કે, જ્યારથી ખેરવા સેવા સહકારી મંડળીની સ્થાપના થઈ ત્યારથી મંડળીના સભાસદો અને…

કુંવરજીભાઈ બાવળીયાનો આજે વાંકાનેરનો કાર્યક્રમ

જળ સંપતિ અને પાણી પુરવઠા, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા આજે ૪ જુલાઈએ મોરબી જિલ્લાના પ્રવાસે છે. કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા આજે બપોરે ૧૩:૦૦ કલાકે વાંકાનેર પ્રાંત કચેરી ખાતે વાંકાનેર તાલુકાના પાણી પુરવઠા અને સિંચાઈ વિભાગની…

છપ્પનિયા કાળમાં સાડાસાત લાખ લોકો મરણ પામેલા

અત્યારે વિક્રમ સંવત 2080 ચાલે છે. સવાસો વર્ષ પહેલા વિ. સં. 1956ના વર્ષમાં ભારતમાં પડેલો દુકાળ. ઈ. સ. 1899માં સમગ્ર દેશમાં ચોમાસું નિષ્ફળ ગયું, તેથી ઈ. સ. 1900ના વર્ષમાં ભારતે આગલાં બસો વર્ષમાં ન અનુભવ્યો હોય એવો ભયંકર દુકાળ પડ્યો.…

વાંકાનેરના ધારાસભ્યનો ખુલાશો માંગવો જોઈએ: મેવાણી

નેતાઓ છટકી જાય છે અને પછી તે નેતાઓની ફાઇલોનો પણ નિકાલ થાય છે વાંકાનેર: મોરબી જિલ્લા પંચાયતમાં ભાજપના ધારાસભ્યએ ભ્રષ્ટાચાર બાબતે “ટેબલ ઉપર વજન રાખીને કામ કરવાની જવાના છે” તેવું કહ્યું હતું તે વિષે કોંગ્રેસનાં ધારાસભ્યને પૂછાતા તેમણે કહ્યું હતું…

Content Copying Forbidden !!

error: Content is protected !!