અજરામર એક્ટિવ ઍસોર્ટ ગ્રૂપ દ્વારા નિઃશુલ્ક પાણીની પરબો
લોકોમાં આ પ્રવૃત્તિની સરાહના થઇ રહી છે વાંકાનેર તાલુકામાં ઉનાળાની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે શહેરના મુખ્ય માર્ગો પર તાલુકાભરમાંથી ખરીદી કરવા આવતા લોકોને ધોમધખતા તાપમાં નિઃશુલ્ક (મફત) પીવાનું ઠંડુ પાણી મળી રહે તે માટે ડૉ. પૂ. શ્રી નિરંજનમુનિજી મ.સા.…