કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category લેખ

અજરામર એક્ટિવ ઍસોર્ટ ગ્રૂપ દ્વારા નિઃશુલ્ક પાણીની પરબો

લોકોમાં આ પ્રવૃત્તિની સરાહના થઇ રહી છે વાંકાનેર તાલુકામાં ઉનાળાની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે શહેરના મુખ્ય માર્ગો પર તાલુકાભરમાંથી ખરીદી કરવા આવતા લોકોને ધોમધખતા તાપમાં નિઃશુલ્ક (મફત) પીવાનું ઠંડુ પાણી મળી રહે તે માટે ડૉ. પૂ. શ્રી નિરંજનમુનિજી મ.સા.…

દીઘલિયા શાળામાં વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ

દીઘલિયા શાળામાં વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ વાંકાનેર: તા. ૦૩/૦૪/૨૦૨૪ના રોજ મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના દીઘલિયા ગામની શ્રી દીઘલિયા પ્રાથમિક શાળામાં ધોરણ-૮ ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો હતો. ધોરણ-૮ ના વિદ્યાર્થીઓએ કેક કાપીને કાર્યક્રમની શરૂઆત કરી હતી. ત્યારબાદ ધોરણ -૮ ના વિદ્યાર્થીઓએ…

મહિકાના વિદ્યાર્થીઓને મતદાનના અંગે જાગૃત કરાયા

વાંકાનેર: લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ અન્વયે ૧૦ – રાજકોટ સંસદીય મત વિસ્તારના મુખ્ય ચૂંટણી અધિકારી પ્રભવ જોષીના નેતૃત્વમાં તથા સ્વીપ (સિસ્ટમેટિક વોટર્સ એજ્યુકેશન એન્ડ ઇલેક્ટ્રોલ પાર્ટીશીપેશન) નોડલ ઓફિસર જિજ્ઞાસાબેન ગઢવીના માર્ગદર્શનમાં લોકશાહીના અવસરને દીપાવવા ઠેર-ઠેર મતદાન અંગે જાગૃતિની કવાયત હાથ…

શાહબાવા સરકારનો વાસી ઈદના દિવસે ઉર્ષ મુબારક

વાંકાનેર: શહેરમાં આવેલા રામચોક ખાતે શહેનશાહ એ મશહૂર ઔલિયા હઝરત શહેનશાહે વાંકાનેર શાહબાવા (મંગલ) ના ઉર્ષ ધામધૂમથી દર વર્ષની જેમ ઉજવવા માટે ચાહકોમાં તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આગામી વાસી ઈદના દિવસે (મોટા ભાગે તા.૧૨-૪-૨૦૨૪ ને શુક્રવારના રોજ) સવારે…

દેરાળામાં અયોધ્યા દર્શન કરી પરત ફરતા સામૈયા

વાંકાનેર: તાલુકાના દેરાળા ગામે અયોધ્યાથી દર્શન કરીને પરત ફરતા ગ્રામ્યજનો દ્વારા સામૈયા કરવામાં આવ્યા હતા. અયોધ્યાથી દર્શન કરીને પરત ફરતા શ્રી રાહાભાઈ અમરશીભાઈ અને શ્રી અરવિંદભાઈ ધરજીયા બંને જ્યારે દર્શન કરીને પાછા દેરાળા ગામે પધાર્યા ત્યારે તેમના સામૈયા કરવામાં આવ્યા…

અપમાન વિરુદ્ધ ક્ષત્રિય સમાજની લડત: એક કેસ-સ્ટડી

– શકીલ એહમદ કે. પીરઝાદા ગુજરાત તથા ખાસ કરીને સૌરાષ્ટ્રના ક્ષત્રિય સમાજે, જે રીતે ભાજપના રાષ્ટ્રીય નેતા અને રાજકોટ લોકસભા બેઠક પરના ભાજપના ઉમેદવાર પુરષોત્તમભાઈ રૂપાલાના એક અપમાનજનક નિવેદન વિરુદ્ધ સોશ્યિલ મીડિયા, ન્યૂઝ મીડિયા અને રોડ – રસ્તાઓ પર લોકશાહી…

ગુલશનમાં કોમ્પ્યુટર તથા શિવણ ક્લાસનું ઉદઘાટન

વાંકાનેર: ગેલેક્સી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આજ રોજ તથા શ્રી એ. એન. બાદી કોમ્પ્યુટર ક્લાસીસ શ્રીમતી એચ.એ.બાદી શિવણ ક્લાસીસ – ગેલેક્સી મલ્ટિ સ્પેશીયાલીટી હોસ્પિટલ ગુલશન પાર્ક રાહત દરે શરૂ કરવામાં આવેલ. આ તકે ઉદ્ઘાટક બસીર બાપુ, ગેલેક્સી સોસાયટી ના MD/ફાઉન્ડર અબ્દુલરહીમ…

તીથવા: જવાહર નવોદયની પરીક્ષા પાસ કરી

વાંકાનેર: તીથવા ગામની ધ બ્રિલિયન્ટ વિદ્યાલયની પ્રાથમિક શાળાની વિદ્યાર્થીની પ્રાર્થના ગીરીશભાઈ વાઘેલા એ જવાહર નવોદય વિદ્યાલયની પરીક્ષા પાસ કરી છે. તેને આ સિદ્ધિ હાંસલ કરી શાળા તથા વાઘેલા પરિવારનું ગૌરવ વધારેલ છે. ગીરીશભાઈ ઢુવા ખાતે સિરામિકમાં જોબ કરે છે, અને…

મિરૂમિયા બાવાસાહેબના વિસાલને 101 વર્ષ થયા

મોમીન સમાજે પાંચ રૂપિયામાં જમીન ખરીદેલી વાંકાનેર: હઝરત પીર સૈયદ મિરૂમિયાબાવા વલ્દ પીર સૈયદ અબ્દુલ્લાહબાવા અલ હુસૈની ચિશ્તી મશાયખી રહમતુલ્લાહિ અલયહ બાવાનો વિસાલ 16 રમઝાનશરીફ હિજરી 1344 તારીખ 31/3/1926 બુધવારના દિવસે 62 સાલની ઉમ્ર શરીફમાં થયો હતો. આપની જુમેરાતના દિવસે…

રૂપાલાને 3 એપ્રિલે દિલ્હી દરબારમાં બોલાવાયા

વાંકાનેર: રાજકોટના ગરમાયેલા રાજકારણ વચ્ચે રૂપાલાને દિલ્હી અથવા ગાંધીનગર બોલાવાયા હોવાનું જાણવા મળેલ છે. ત્રણ અને ચાર તારીખ રાજકોટ બેઠક મહત્વની મનાય છે. 15 વર્ષ બાદ ગુજરાતના ભાજપના ગઢ ગણાતા રાજકોટમાં મુખ્ય કાર્યાલય પર તાળા લાગ્યા છે. જો કે ભાજપ…

Content Copying Forbidden !!

error: Content is protected !!