મુફ્તી સલમાન અઝહરી સાહેબને પાસામાંથી મુક્ત કરો
જામનગર: મુફ્તી સલમાન અઝહરી સાહેબને પાસા હેઠળની કાર્યવાહીમાંથી મુક્ત કરવામાં આવે અને જલ્દી તેઓને જેલમુક્ત કરવામાં આવે તે માટે ઈન્ડિયન મુસ્લિમ રાઈટના નેજા હેઠળ જામનગર કલેકટરશ્રી મારફત મુખ્યમંત્રીશ્રી અને ગ્રુહરાજય મંત્રીશ્રી સમક્ષ આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. મુસ્લિમ…