કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category લેખ

ક્ષત્રિય સમાજ કોટડાનાયાણી દ્વારા સેવા કેમ્પ

પદયાત્રીકો માટે તારીખ 3 ઓક્ટોબરથી 7 ઓક્ટોબર સુધી આ સેવા કેમ્પ વાંકાનેર : કચ્છમાં માતાના મઢ જતાં પદયાત્રીકો માટે રાજપૂત ક્ષત્રિય સમાજ કોટડા નાયાણી દ્વારા સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. હાલ મોટી સંખ્યામાં પદયાત્રીકો કચ્છમાં આવેલા મા આશાપુરાના દર્શને…

માટેલ પ્રા. શાળાના વિદ્યાર્થીઓની પ્રામાણિકતા

9 હજાર જેટલા રૂપિયા ભરેલા પાકીટ મળતા આચાર્યને સોંપ્યું દેશી દારૂ સાથે ત્રણની ધરપકડ વાંકાનેર : તાલુકાની માટેલ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ પ્રામાણિકતા દાખવીને તેઓને મળેલું એક પાકીટ શાળાના આચાર્યને સોંપ્યું છે. લોકો રૂપિયા મેળવવા અવળા રસ્તે પણ જતાં હોય છે.…

જ્ઞાન સહાયક ભરતી ઠરાવ રદ કરવા માંગ

TET અને TAT ઉમેદવારો વતી આવેદનપત્ર અપાયું કાયમી ધોરણે નિમણુંક મળતી ના હોઈઉમેદવારોનું અને પરિવારનું ભવિષ્ય જોખમાય છે વાંકાનેર: જ્ઞાન સહાયક ભરતી ઠરાવ રદ કરી TET અને TAT ઉમેદવારોની કાયમી ભરતી કરવા અંગે અકીલ સિપાઈ, સોહેલ બાદી અને ગુલનાઝ શેરસીયાએ…

અનામત બિલને મંજૂરી-ચૂંટણીઓનો માર્ગ મોકળો

ડિસેમ્બર સુધીમાં 7000થી વધુ ગ્રામ પંચાયતો, 75 પાલિકા, બે જિલ્લા પંચાયત અને 18 જેટલી તાલુકા પંચાયતોમાં ચૂંટણી આવી શકે 27% ઓબીસી અનામતમાં 147 જ્ઞાતિઓનો સમાવેશ ઓબીસીની સરેરાશ વસતી રાજ્યમાં 49.20 ટકા જેટલી છે અમદાવાદ: વિધાનસભાના ચોમાસુ સત્રમાં પસાર કરાયેલા સ્થાનિક…

નિવૃત શિક્ષકનું નેશનલ એવોર્ડથી સન્માન

મોહંમદી હાઇસ્કુલના નિવૃત્ત આચાર્ય અબ્દુલભાઇ શેરસીયાનું નેશનલ એવોર્ડ ફોર એક્સલન્સ ઈન એજ્યુકેશન – 23 થી સન્માન વાંકાનેર: કર્ણાટકના બેંગ્લોરમાં તાજેતરમાં શિક્ષક દિને વાંકાનેરની મોહંમદી હાઇસ્કુલના નિવૃત્ત આચાર્ય અબ્દુલભાઇ શેરસીયા (98983 65990)નું નેશનલ એવોર્ડ ફોર એક્સલન્સ ઈન એજ્યુકેશન – 23 થી…

જી.પંચાયતમાં મહત્વની સમિતિઓની રચના બાકી

માત્ર કારોબારી અને સામાજિક ન્યાય સમિતિની રચના કરવામાં આવતા તર્કવિતર્ક સર્જાયા કારોબારીમાં વાંકાનેરના વીરપરના સરોજબેનનો સમાવેશ કરવામાં આવ્યો મોરબી જીલ્લા પંચાયતની સામાન્ય સભાની ખાસ બેઠક ગઈ કાલે જીલ્લા પંચાયતના સભાખંડમાં પ્રમુખ અને ડીડીઓના અધ્યક્ષસ્થાને મળી હતી, જેમાં માત્ર કારોબારી અને…

ઓપરેશન માટે દવાખાનામાં મદદની અપીલ

વાંકાનેર તાલુકાના પીપળીયા રાજ ગામના દેકાવાડિયા ગુલામમુસ્તુફા ફતેભાઈ (ઉ. વ. 42) ને વાલના ઓપરશન, યુરિનની કોથળી તેમજ કિડનીની બિમારી છે. આ બિમારીના ઓપરેશન માટે કુલ ત્રણ ઓપરેશન આવે તેમ છે. જેમાં અંદાજે ૧૦ લાખ રૂપિયાની જરુરિયાત હોવાથી મદદ માટેની અપીલ…

ભાટિયા સોસાયટીમાં બાળકોની ગણેશવંદના

વાંકાનેર શહેર નજીક આવેલી ભાટિયા સોસાયટીમા ગંગેશ્વર મહાદેવ મંદિરના સાનિધ્યમાં નાના ભૂલકાંઓનાં કનૈયા ગ્રુપ દ્વારા વિઘ્ન હર્તાની રંગે ચંગે પંડાલમાં સ્થાપના કરવામાં આવી હતી. બાળકો દ્વારા દાદા નાં પંડાલ ને યથાશક્તિ ફાળો એકત્ર કરી શણગાર તેમજ રોશનીથી સોશોભિત કરવામાં આવેલ…

શહીદ ભગતસિંહની જન્મ જયંતી નિમિત્તે પુષ્પાંજલિ

ભાજપ કાર્યાલયમાં અર્પણ કરાઇ ભાજપ કાર્યાલય પૂર્ણચંદ્ર ગરાસિયા બોર્ડિંગ ખાતે શહીદ ભગતસિંહજીની જન્મ જયંતી નિમિત્તે રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહજી ઝાલા દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ કાર્યક્રમમાં તાલુકા સંગઠન પ્રમુખ રતિલાલભાઈ અણીયારીયા તથા શહેર કાર્યાલય મંત્રી મૂળજીભાઈ ગેડિયા, અનું. જાતિ મોરચા…

જિ.પંચાયતમાં આજે જુદીજુદી કમિટીની રચના

વાંકાનેરમાંથી કોણ ચેરમેન બનશે? લોકોમાં ઉત્સુકતા મોરબી જિલ્લા પંચાયતમાં આજે પ્રમુખના અધ્યક્ષ સ્થાને સામાન્ય સભાની બેઠક બોલાવવામાં આવેલ છે જેમાં જિલ્લા પંચાયતની જુદીજુદી કમિટીની રચના કરવામાં આવશે અને જે તે કમિટીમાં જે સભ્યોના નામ રાખવામાં આવ્યા છે તેની જાહેરાત કરવામાં…

Content Copying Forbidden !!

error: Content is protected !!