કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category લેખ

માર્કેટચોક કા રાજા ગણેશ મહોત્સવમાં કાર્યક્રમો

દર્શનાર્થે ભાવીકોનો ધસારો:1111 દીપ સાથે મહાઆરતી યોજાઈ પંડાલમાં દાદાની પારે રૂપિયા ધરાવવાની મનાઈ કરતા બેર્નરો લગાવવામાં આવ્યા છે વાંકાનેર શહેરમાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણી સંચાલીત ગણેશ ઉત્સવ સમીતીના માર્કેટશોક કા રાજા જે શહેરના સૌથી મોટા પંડાલમાં ગણેશભકત ભાઈઓ-બહેનોનો ભારે ઘસારો જોવા…

પંડિત દિનદયાળ ઉપાધ્યાયની જન્મ જયંતિની ઉજવણી

વાંકાનેરમાં શહેર ભાજપ કાર્યાલય ખાતે આજરોજ ધારાસભ્ય જીતુભાઈ સોમાણીના અધ્યક્ષસ્થાને પંડીત દીનદયાળ જન્મ જયંતિ નિમિતે ભાવ પૂર્વક દિપ પ્રાગટય કરી પુષ્પાંજલી અર્પણ કાર્યક્રમ યોજાયો હતો. આ તકે ધારાસભ્ય સોમાણી, શહેર ભાજપ પ્રમુખ પરેશભાઈ મઢવી, પાલિકા પૂર્વ પ્રમુખ ધર્મેન્દ્રસિંહ જાડેજા, રમેશભાઈ…

શિક્ષક દંપતીની બદલીથી સ્ટાફ-બાળકો ભાવવિભોર

વાંકાનેર તાલુકામાં પંચાસર ગામે 2009 થી સતત કાર્યરત એવા શિક્ષક દંપતી કોવડિયા આબિદઅલી અને તેમના પત્ની પટેલ સાબેરાબાનુ પોતાની કર્મનિષ્ઠતાના સતત દર્શન કરાવતા. આબિદઅલી વાંકાનેર તાલુકા શિક્ષક સંઘના મહામંત્રી તરીકે સરાહનીય કામગીરી કરતા. તે આ અગાઉ શિક્ષક અને સીઆરસીની પદવી…

જિ.પંચાયતના સભ્યને કોંગ્રેસની નોટિસ

વ્હીપની અવગણના કરવાનો કોંગ્રેસ પક્ષનો આક્ષેપ વાંકાનેર: મોરબી જિલ્લા પંચાયતના કોંગ્રેસમાંથી ચૂંટાયેલા હોલમઢના રહેવાશી નવઘણભાઇ મેઘાણીને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ વતી શૈલેષ પરમાર (એઆઈસીસી ડેલીગેટ અને કારોબારીએ નિયુકત કરેલ વ્હીપ માટેના અધિકૃત વ્યક્તિ) એ નોટિસ આપેલ છે, જેમાં જણાવવામાં આવ્યું…

બિનઅનામતમાં મુસ્લિમની 22 જ્ઞાતિ

ગુજરાતમાં કુલ બિનઅનામત જ્ઞાતિઓ ૬૯ ગાંધીનગર: ગુજરાત સરકારે બિનઅનામત જ્ઞાતિઓનું લીસ્ટ જાહેર કર્યું છે, જેમાં કુલ ૬૯ બિનઅનામત જ્ઞાતિઓ છે. લીસ્ટમાં સામેલ જ્ઞાતિઓને સર્ટીફીકેટ અપાશે. જેથી આ જ્ઞાતિઓ સરકારની બિનઅનામત વેલ્ફર સ્કીમોના લાભ લઈ શકે. નીચે આપેલા લિસ્ટમાં મુસ્લિમની 22…

પ્રસૂતાઓને જમાડીને જમવાની મહિલાની પ્રતિજ્ઞા

માલધારી ગંગાબહેનની નાત – જાતના ભેદભાવ વગરની સેવાને સલામ ! 9 વર્ષથી શુદ્ધ ઘી અને ડ્રાયફ્રૂટથી ભરપૂર શીરો પ્રસૂતાને ખવડાવીને જ ચા નાસ્તો કરે છે વાંકાનેર: પંથકમાં શહેર સહિત આશરે 100 થી વધુ ગામડાઓની કોઈ પણ સમાજની મહિલા પ્રસુતિ માટે…

વાર્તા કથન સ્પર્ધામાં દ્વિતીય સ્થાને

જિલ્લા કક્ષાની રાણેકપર ગામની વિધાર્થીનીનો ઉત્કર્ષ દેખાવ વાંકાનેર : શિક્ષણ વિભાગ- ગાંધીનગર તેમજ જીસીઇઆરટી પ્રેરિત અને જિલ્લા શિક્ષણ તથા તાલીમ ભવન આયોજિત નિપુણ ભારત મિશન અંતર્ગત દેસાદયા માધ્યમિક શાળા લજાઈ ખાતે મોરબી જિલ્લા કક્ષાની વાર્તા સ્પર્ધા યોજાઈ હતી. જેમાં પ્રારંભિક…

નવરાત્રી રાસ-ગરબા સ્પર્ધા યોજાશે

જિલ્લા કક્ષાની સ્પર્ધામાં ભાગ લેવા ૨૭ સુધીમાં ફોર્મ પહોંચાડવું વાંકાનેર: રમત – ગમત, યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર દ્વારા પ્રેરિત, કમિશ્નર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી , ગાંધીનગર દ્વારા આયોજીત તેમજ જિલ્લા યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓની કચેરી, મોરબી…

આલીમોની હાજરીમાં મસ્‍જીદે રઝાનું ઉદ્‌ઘાટન

કાલે જુમ્‍માની નમાઝના સમયે આ મસ્‍જીદે રઝાનું ઉદ્‌ઘાટન થશે વાંકાનેર: વાંકાનેર ભાટીયા સોસાયટી કેજીએનનગરમાં નવી મસ્‍જીદ બનતા આ નવી મસ્‍જીદ મસ્‍જીદે રઝાના ઉદ્‌ઘાટન પ્રસંગે આજે સાંજે ન્‍યાઝ અને રાત્રે તકરીરનો પ્રોગ્રામ રખાયેલ છે. જ્‍યારે આવતીકાલે મસ્‍જીદે રઝાના ઉદ્‌ઘાટન પ્રસંગે જામનગરના…

PM મોદી હવે આવ્યાં WhatsApp પર

શરુ કરી વોટ્સએપ ચેનલ, શું છે અને કેવી રીતે જોડાવું?   નવી દિલ્હી: પ્રધાનમંત્રી મોદીની વોટ્સએપ ચેનલ શરૂ થઇ ગઇ છે. લોકો વોટ્સએપ ચેનલ દ્વારા તેમના વિશે અપડેટ મેળવી શકશે. બુધવારે લોન્ચ કરવામાં આવેલા મેટાના નવા ફિચરમાં એડમિનને પોતાના ફોલોઅર્સ…

Content Copying Forbidden !!

error: Content is protected !!