કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category લેખ

જડેશ્વર મંદિરે ‘દાદાનો મજરો’ લોક ભવાઈ કાર્યક્રમ

ગૌશાળાના લાભાર્થે 9મીએ આયોજિત કાર્યક્રમમાં પધારવા મંદિર ટ્રસ્ટ તરફથી જાહેર નિમંત્રણ વાંકાનેર : વાંકાનેર તાલુકામાં આવેલ આસ્થાના કેન્દ્ર સમાં સ્વયંભૂ શ્રી જડેશ્વર મહાદેવ મંદિરને આંગણે ગૌશાળાને લાભાર્થે તા.9ને શનિવારના રોજ દાદાનો મજરો- ભવ્ય લોકભવાઈનો કાર્યક્રમ યોજાવાનો છે. આ કાર્યક્રમ રાત્રીના…

મચ્છુ-1 નું પાણી ખેડૂતોને આપવા કોંગ્રેસની માંગ

શહેર/તાલુકા કોંગ્રેસ સમિતિની કલેક્ટર મારફત સિંચાઈ મંત્રીને રજુઆત વાંકાનેર : વાંકાનેર તાલુકામાં અનાવૃષ્ટિના કપરા સંજોગોમાં ખેડુતોનો પાક બચાવવા મચ્છુ -1 ડેમમાંથી પિયત માટે તાત્કાલીક પાણી આપવાની માંગ સાથે વાંકાનેર શહેર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા કલેક્ટર મારફત સિંચાઈ મંત્રીને રજુઆત કરવામાં…

તાલુકા પંચાયતના હોદા માટે ભાજપે સેન્સ લીધી

મોરબી જિલ્લા પંચાયત અને જિલ્લાની પાંચ તાલુકા પંચાયતમાં આગામી અઢી વર્ષની ટર્મના નવા પ્રમુખ માટે ભાજપ દ્વારા સેન્સ લેવામા આવી છે અને મોરબીના સર્કિટ હાઉસ ખાતે ભરત બોધરા સહિતના આગેવાનો દ્વારા સેન્સ લેવામાં આવી હતી. મોરબી જિલ્લા પંચાયત અને પાંચેય…

આંગણવાડીઓમાં છ મહિનાથી ગ્રાન્ટ બંધ

કેન્દ્રની ગ્રાન્ટ ન આવતા રાજ્ય સરકારે પણ ચુકવણું બંધ કર્યું ગરમ નાસ્તો, ફળ અને ચણાદાળના બિલ આંગણવાડી વર્કરોએ પોતાના પગારમાંથી ચૂકવી દેતા મૂંઝાયા મકાન ભાડાના, પોષણ સુધા પ્રોજેકટના અને ગેસના બાટલાના પૈસા બાકી હોવાની ફરિયાદ વાંકાનેર: રાજ્યભરમાં પથરાયેલી હજારો આંગણવાડીઓનું…

વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે ખર્ચ્યા 210 કરોડ

કોંગ્રેસે ચૂંટણી પ્રચારમાં કુલ 103.26 કરોડ તો AAPએ 33.8 કરોડનો ખર્ચ કર્યો વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 156 બેઠકો અને કોંગ્રેસને માત્ર 17 બેઠકો પર જ જીત મળી હતી ચૂંટણી પંચની વેબસાઈટ પર જાહેર કરાયેલા આંકડા અનુસાર, ભાજપે ગુજરાત વિધાનસભા ચૂંટણી પ્રચાર…

ચુંબન કરવાના ઘણા બધા ફાયદા છે

જાણો ચુંબનના પ્રકાર અને ખાસિયતો ચુંબનનો ઉપયોગ ઘણીવાર પ્રેમની લાગણી વ્યક્ત કરવા માટે થાય છે ઘણીવાર માતા તેના બાળકને આલિંગન કરતી વખતે કપાળ પર ચુંબન કરે છે કિસના પ્રકારઃ માનવ જીવનમાં કિસનું વિશેષ મહત્વ છે. ચુંબનનો ઉપયોગ ઘણીવાર પ્રેમની લાગણી…

હવે મા. યાર્ડની ચૂંટણી પણ ઈવીએમથી થશે

ગુજરાતમાં બદલાઈ ગયા ચૂંટણીના નિયમો! ગાંધીનગરઃ ગુજરાતમાં એપીએમસીની ચૂંટણીને લઈને સરકારે મોટો ફેરફાર કર્યો છે. રાજ્યમાં હવે એપીએમસીની ચૂંટણી પણ ઈવીએમ મશીન દ્વારા કરાશે. રાજ્યમા એપીએમસી ની ચુંટણીઓ ઈવીએમથી કરવા કવાયત હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધી…

સૈયદ અલીનવાઝ બાવાને આલિમની સનદ અપાશે

પીર સૈયદ વિઝારતહુસૈન બાવાના દીકરાને સનદ આપવાનો કાર્યક્રમ કાર્યક્રમ તા.02/09/2023 ના રોજ અમદાવાદ ખાતે યોજાશે વાંકાનેર: અમદાવાદ ખાતે આવેલ અલ્હાજ હઝરત પીર સૈયદ બડામીયાબાવા સાહબ રહેમતુલાઅલયહેની ખાનકાહ શરીફ પર અલ્હાજ હઝરત પીર સૈયદ અલીફૈઝુરહેમાન ઉર્ફે મોમીનશાહ બાવા રહેમતુલાઅલયહેના સજ્જાદાનશીન અને…

સીટી પોલીસ સ્ટેશનમાં રક્ષાબંધન પર્વની ઉજવણી

ભીમગુડાના ઉપસરપંચે પાંચ વીઘામાં વાવેલી જારને ગૌમાતાઓને ખવડાવી વાંકાનેર : સમગ્ર રાજ્ય સહિત દેશભરમાં આજ પવિત્ર રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આજે 30 ઓગસ્ટના રોજ સવારે 11:30 કલાકે…

સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં 27 ટકા OBC અનામત

ઝવેરી પંચના રિપોર્ટનો સ્વીકાર એસસી, એસટીની બેઠકોમાં કોઈ ફેરફાર નહીં વાંકાનેર: ગુજરાતમાં હવે તાલુકા, જિલ્લા પંચાયત, નગરપાલિકા અને મહાનગર પાલિકા જેવી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઓબીસીને 27 ટકા અનામતની જાહેરાત કરવામાં આવી છે. જો કે, એસસી, એસટીની બેઠકમાં કોઈ ફેરફાર કરવામાં…

Content Copying Forbidden !!

error: Content is protected !!