કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category લેખ

યુનીવર્સીટીમાં પ્રથમ આવ્યા દર્શનકુમાર મેર

વાંકાનેરના દર્શનકુમાર મેર યુનિવર્સિટીમાં પ્રથમ નંબર પ્રાપ્ત કરી મોરબી જીલ્લાનું ગૌરવ વધાર્યું છે. સમગ્ર ગુજરાતમાં શ્રી ગોવિંદગુરૂ યુનિવર્સિટીમાં પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઈન મેડિકલ લેબ ટેકનોલોજી વિભાગમાં દર્શનકુમાર રાજેશકુમાર મેરે યુનિવર્સીટીમાં પ્રથમ નંબર લાવી સમગ્ર મોરબી જિલ્લાનું અને કોળી સમાજનું નામ…

પાલિકા અને પંચાયતોની ચૂંટણીનો માર્ગ મોકળો

OBC અનામત પર સૌથી મોટા સમાચાર, ઝવેરી કમિશનનો રિપોર્ટ કેબિનેટમાં રજૂ કરાયો ગાંધીનગર: ઓબીસી અનામત પર સૌથી મોટા સમાચાર આવ્યા છે. વસ્તીના ધોરણે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થામાં ઓબીસી અનામત અંગેનો ઝવેરી કમિશનનો રિપોર્ટ કેબિનેટમાં રજૂ કરાયો છે. મળતી માહિતી મુજબ કેબિનેટમાં…

ભાટિયા સોસાયટી: શ્રી દેવ દેવેશ્વર મહાદેવ

બાજુમાં આવેલ કૂવામાં નાગને નાગણીનું એક જોડલું પણ રહે છે વાંકાનેર: વાંકાનેર શહેરમાં આવેલ ભાટિયા સોસાયટીની પાછળના ભાગે બિરાજમાન શ્રી દેવ દેવેશ્વર મહાદેવનું પ્રાચીન મંદિર આવેલ છે. આ મંદિરના મહંતના કહેવા પ્રમાણે આ મંદિર અંદાજિત 300 વર્ષ જૂનું રાજાશાહી વખતનું…

પંચાયત પ્રમુખના પ્રવાસ ભથ્થા વધ્યા

‘મોંઘવારી’ના કારણે 50 ટકાનો વધારો! તાલુકા પંચાયતના પ્રમુખને 60 હજાર રુપિયા અને જિલ્લા પંચાયતના પ્રમુખને 1 લાખ 30 હજાર રુપિયાની રકમ મળશે ગાંધીનગર: રાજ્ય સરકાર દ્વારા જિલ્લા પંચાયતના પ્રમુખ અને તાલુકા પંચાયતના પ્રમુખને મળતા વાર્ષિક પ્રવાસ ભથ્થામાં પચાસ ટકાથી સાંઈઠ…

સણોસરા (તા: રાજકોટ) એક ભૌગોલિક અધ્યયન

આ ગામનું તોરણ સુમરા લોકોએ બાંધેલ કસ્તુરબા ગાંધી અને મણીબેન પટેલને સણોસરામાં ઉતારા તરીકે ઓળખાતા ઓરડામાં નજરકેદ રાખવામાં આવ્યા હતા આ નાનકડા ગામમાં પણ ત્રણ સ્વતંત્ર સેનાની થઇ ગયા. જેમાં પ્રેમજીભાઈ મુગલપરા, અહમદભાઈ શેરસીયા અને અરજણભાઈ રૈયાણીનો સમાવેશ થાય છે…

વાંકાનેરમાં ચંદ્રયાન 3 નું લેન્ડિંગ થતાં ઉજવણી

સફળ લેન્ડિંગ માટે માર્કેટ ચોક ખાતે ફટાકડા ફોડી ઉજવણી કરાઇ વાંકાનેર: વિશ્વભરની ભારત દ્વારા પ્રયાણ કરવામાં આવેલ ચંદ્રયાન ૩ ઉપર નજર રાખી રહ્યા હતા, ત્યારે બુધવારે સાંજે ચંદ્રયાન ચંદ્ર પર સફળ લેન્ડિંગ થયેલ; જેની ઉજવણી કરાઈ હતી. ઉજવણીના ભાગરૂપે શહેરના…

૧૧મીએ યાર્ડના ચેરમેન વાઇસ ચેરમેનની ચૂંટણી

હાલમાં કોંગ્રેસ પ્રેરિત પેનલ પાસે બહુમતી દેખાય છે વાંકાનેર: ભારે વાદ-વિવાદમાં રહેલ વાંકાનેર માર્કેટિંગ યાર્ડની ચૂંટણી હવે આગામી તારીખ 11/09/ 2023 ના રોજ થશે. અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા ટાઈમથી વાંકાનેર માર્કેટિંગ યાર્ડમાં થયેલી યાર્ડની ચુંટણી બાબતે હાઇકોર્ટમાં કેસ…

વાંકાનેરમાં જન્માષ્ટમીએ બે શોભાયાત્રા નીકળશે

ધર્મમાં રાજકારણ ભળ્યું જ ! ! આગેવાનોએ ભગવાનને પણ ન છોડયા, અલગ અલગ બે બેઠક મળી વાંકાનેર: વાંકાનેરમાં સ્થાનિક રાજકારણમાં જૂથવાદ ચાલી રહ્યો છે, તે વધુ એક વાર સપાટી પર આવી ગયો છે અને ધર્મને પણ જાણે રાજકારણનો એરૂ આભડી…

વાંકાનેર શ્રી ફળેશ્વર મહાદેવ મંદિર ખાતે ભંડારો

શ્રાવણમાસ નિમિતે દરરોજ રૂદ્રી તેમજ ભુદેવનો ભંડારો, મહિલા ધૂન મંડળના કાર્યક્રમો વાંકાનેર: વાંકાનેરમાં જડેશ્વર રોડ ઉપર આવેલ વર્ષો પુરાણી પૌરાણિક પુ. શ્રી મુનિબાવાની જગ્‍યા શ્રી ફળેશ્વર મહાદેવ મંદિર ખાતે પ્રતિ વર્ષ મુજબ શ્રાવણમાસ દરમ્‍યાન આખો મહિનો શ્રી ફળેશ્વર મહાદેવદાદાની વિશેષ…

શ્રી રામેશ્વર મંદિરના નિર્માણનો પ્રારંભ

વાંકાનેર: વાંકાનેર-ચોટીલા બાઉન્દ્રી પાસે નિર્માણધીન શ્રી રામધામ ખાતે આગામી તા.21-8-23ને શ્રાવણસુદ પાંચમને શ્રાવણમાસના પ્રથમ સોમવારના રોજ (આજે) શ્રી રામધામ ખાતેના વિશાળ પટાગંણમાં આવેલ શ્રી ઋષિમુનિઓએ જયાં તપસ્યા કરી ચુકયા છે, તે વર્ષો પુરાણું દેવોના દેવ શ્રી રામેશ્વર મહાદેવ મંદિરનો ર્જીણાધાર…

Content Copying Forbidden !!

error: Content is protected !!