કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category લેખ

ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં સૌરાષ્ટ્ર અને વાંકાનેર

વાંકાનેર રાજ્યે રાજકોટ પહેલા 1921 માં પ્રજા પ્રતિનિધિ સભા સ્થાપી બંધારણ સભામાં ખીમચંદ હીરાચંદ શેઠ, મહેતા વલમજી ફૂલચંદ, વનેચંદ શેઠ, ભાઈચંદભાઈ સંઘવી, વિરપાળ ડુંગરશી વગેરે હતા વાંકાનેરમાં કાઠિયાવાડ રાજકીય પરિષદની સ્થાપના પોપટભાઈ પુંજાભાઈ શાહે કરી હતી, ફુલચંદભાઈની સભાઓ વાંકાનેરમાં થતી…

મીમનજી હાજીસાહેબ- વીડીભોજપરાનો આજે જન્મદિવસ

વાંકાનેર તાલુકાના વીડીભોજપરા ગામના મીમનજી હાજીસાહેબનો આજે જન્મ દિવસ છે. તારીખ 15-8-1942 ના રોજ જન્મેલા મીમનજી હાજીસાહેબ આજે 81 વર્ષ પુરા કરી 82 વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. તેઓ વાંકાનેર બૈતુલ માલ ટ્રસ્ટના પ્રમુખ છે. પીર મશાયખી દવાખાનામાં તેમની સેવાના…

વિજય ટ્રેડિંગ કંપની તરફથી હાર્દિક શુભકામના

વિજય ટ્રેડિંગ કંપની- વાંકાનેર: અમિતસિંહ રાણા આઝાદીના અમૃત મહોત્સવ સ્વાત્રંત્ય દિવસ નિમિત્તે દેશવાસીઓને હાર્દિક શુભકામના પાઠવે છે

રામકૃષ્ણ રીફ્રેકટરીઝ તરફથી હાર્દિક શુભકામના

રામકૃષ્ણ રીફ્રેકટરીઝ- વાંકાનેર: શૈલેષભાઇ કડછુડ અને રણજીતભાઇ પઢીયાર આઝાદીના અમૃત મહોત્સવ સ્વાત્રંત્ય દિવસ નિમિત્તે દેશવાસીઓને હાર્દિક શુભકામના પાઠવે છે

શ્રી મહાલક્ષ્મી સિરેમિક ઇન્ડસ્ટ્રીઝ તરફથી હાર્દિક શુભકામના

શ્રી મહાલક્ષ્મી સિરેમિક ઇન્ડસ્ટ્રીઝ- વાંકાનેર: પરેશભાઈ અને રાકેશભાઈ સ્વાત્રંત્ય દિવસ નિમિત્તે દેશવાસીઓને હાર્દિક શુભકામના પાઠવે છે

ઇન્ટરનેશનલ સિરેમિક ઇન્ડસ્ટ્રીઝ તરફથી હાર્દિક શુભકામના

ઇન્ટરનેશનલ સિરેમિક ઇન્ડસ્ટ્રીઝ- વાંકાનેર: અનીસ શાહ આઝાદીના અમૃત મહોત્સવ સ્વાત્રંત્ય દિવસ નિમિત્તે દેશવાસીઓને હાર્દિક શુભકામના પાઠવે છે

આર્યન રીફ્રેકટરીઝ તરફથી હાર્દિક શુભકામના

આર્યન રીફ્રેકટરીઝ- વાંકાનેર: અમિત દોશી આઝાદીના અમૃત મહોત્સવ સ્વાત્રંત્ય દિવસ નિમિત્તે દેશવાસીઓને હાર્દિક શુભકામના પાઠવે છે

જય ભવાની પેટ્રોલિયમ તરફથી હાર્દિક શુભકામના

જય ભવાની પેટ્રોલિયમ- વાંકાનેર: ચિરાગ જોબનપુત્રા અને ગજેન્દ્રસિંહ રાઠોડ આઝાદીના અમૃત મહોત્સવ સ્વાત્રંત્ય દિવસ નિમિત્તે દેશવાસીઓને હાર્દિક શુભકામના પાઠવે છે

નોબલ રીફ્રેકટરીઝ તરફથી હાર્દિક શુભકામના

નોબલ રીફ્રેકટરીઝ- હસનપર: ઘનશ્યામભાઈ આઝાદીના અમૃત મહોત્સવ સ્વાત્રંત્ય દિવસ નિમિત્તે દેશવાસીઓને હાર્દિક શુભકામના પાઠવે છે

શહેરના માર્ગ સમારકામ માટે MLA ને 2 કરોડ

ગ્રાન્ટ ફાળવણીનો CM ભૂપેન્દ્ર પટેલનો મહત્વનો નિર્ણય જો ધારાસભ્ય જાગૃતિ દાખવશે તો વાંકાનેર શહેરીજનોને ઉબડખાબડ રસ્તાઓથી રાહત મળશે ગાંધીનગર: રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ દ્વારા આ સંદર્ભમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. શહેરી માર્ગોના સમારકામ માટે થઈને ધારાસભ્યોને અલગથી 2…

Content Copying Forbidden !!

error: Content is protected !!