કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category ધાર્મિક

ગણેશોત્સવમાં અનિચ્છનીય બનાવ રોકવા પોલીસ એલર્ટ

નવાપરાનો શખ્સ જડેશ્વર ચેમ્બરની બંધ દુકાનો પાસેથી રાત્રીના અંધારામાં પકડાયો મોરબી જિલ્લામાં સોશિયલ મીડિયા ઉપર વોચ મોરબી: સુરતમાં બનેલી ઘટનાને લઈને સમગ્ર ગુજરાતમાં પોલીસ એલર્ટ બની છે ત્યારે મોરબી જિલ્લામાં ગણેશ ઉત્સવ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે…

ખીજડીયામાં જશ્ને ઈદે મીલાદુન્નબીનો પ્રોગ્રામ

વાંકાનેર: જશ્ને ઈદે મીલાદુન્નબીના મૌકા પર આગામી નવ તારીખ સોમવારે ઈશાની નમાઝ બાદ શાનદાર તકરીરનો પ્રોગ્રામ તાલુકાના ખીજડીયારાજ મુકામે તવાફ મસાલા, ઘીયાવડ રોડ ખાતે સુન્ની મુસ્લીમ જમાત અને નિસ્બતે રસુલ કમીટી (ખીજડીયા રાજ) તરફથી આયોજન કરવામાં આવ્યું છે, આ પ્રોગ્રામમાં…

લીંબાળા દરગાહે આજે 19 મી શરીફ મુબારક

અસરની નમાઝ બાદ પ્રોગ્રામ વાંકાનેર: આજે 19 સફર ઉલ મુઝફ્ફર બ મુતાબીક 25/8/2024 રવિવારના રોઝ અસરની નમાઝ બાદ હઝરત પીર સૈયદ ઈન્તેખાબ આલમ બાવા સાહેબ રહમતુલ્લાહિ અલયહની દરગાહ શરીફ પર કુરઆન ખ્વાની અને બાદ શજરા શરીફ પઢવામાં આવશે, બાદ સલામ…

હજ દરમ્યાન પતિ-પત્ની એક રૂમમાં નહીં રહી શકે

નિયમમાં ફેરફાર: વૃદ્ધ વર્ગમાં વય મર્યાદા 70 વર્ષથી ઘટાડીને 65 વર્ષ કરવામાં આવી દર વર્ષે લગભગ અઢી લાખ લોકો હજ માટે સાઉદી અરેબિયા જાય છે. હજ કમિટી ઓફ ઈન્ડિયા સાઉદી અરેબિયામાં હજ યાત્રીઓને રહેવા માટે હોટલ અને ઈમારતો ભાડે આપે…

મુસ્લિમોની લાગણી દુભાવનાર કથાકાર વિરુદ્ધ રજુઆત

વાંકાનેર: મહારાષ્ટ્રના કથાકાર રામગીરી મહારાજ દ્વારા પોતાની કિર્તન સભા દરમ્યાન ઇસ્લામ ધર્મના મહાન પયંગબર સાહેબ તથા ઇસ્લામ ધર્મ વિશે વિવાદાસ્પદ ટિપ્પણી કરવામાં આવી હોય, જેની સામે આજરોજ વાંકાનેર વિસ્તારની વિવિધ ધાર્મિક સંસ્થાઓ, સામાજીક તથા રાજકીય આગેવાનો દ્વારા વાંકાનેર પ્રાંત અધિકારીને…

નાગાબાવાજીના લોકમેળાના આયોજનની અઠ્ઠાવીસ શરતો

સોઇલ ટેસ્ટનો કોઈ ઉલ્લેખ શરતોમાં નથી હરરાજીની ૫૦% રકમ હરરાજી પૂર્ણ થયે ભરપાઈ કરવાની હતી વાંકાનેર: વર્ષ : ૨૦૨૪-૨૫ માટે શ્રી નાગાબાવાજીનાં મંદિર સામેનાં મેદાનમાં લોકમેળાનું આયોજન કરવામાં આવેલ છે તેની શરતો (સાતમ, આઠમ, નૌમ, દશમ, અગ્યારસ તા.૨૫/૦૮/૨૦૨૪ થી તા.૨૯/૦૮/૨૦૨૪)…

વાંકાનેરમાં જન્માષ્ટમી ગણેશ ઉત્સવ ધામધૂમથી ઉજવાશે

ભવ્ય શોભાયાત્રા નિકળશે: ધારાસભ્ય સોમાણીની ઉપસ્થિતિમાં ધર્મસભા યોજાઈ વાંકાનેરમાં ગણેશ ઉત્સવ સમીતી દ્વારા આગામી જન્માષ્ટમી તથા ગણપતી ઉત્સવની ધામધુમથી ઉજવણી તેમજ શોભાયાત્રા અંગે ધારાસભ્ય જીતુભાઈ સોમાણીના અધ્યક્ષ સ્થાને અત્રેના ટાઉનહોલ ખાતે ધર્મશાળા બેઠક મળી હતી. આ ધર્મસભામાં સંતો-મહંતો ઉપરાંત કૃષ્ણભકતો…

કથાકાર રામગીરી માહારાજ વિરૂધ્ધ ગુનો દાખલ કરવા રજુઆત

પયગંબર સાહેબ તથા ધર્મ વીરૂધ્ધ અપમાન જનક ટીપ્પણીઓ સબબ વાંકાનેર: તાજેતરમાં સોશ્યલ મીડીયા અને ન્યુઝ મીડીયા પર મહારાષ્ટ્રના કથાવાચક રામગીરી મહારાજ (રહે. શ્રી રામપુર વન્જાર ગામ, ઓરંગાબાદ, મહારાષ્ટ્ર) દ્વારા મહારાષ્ટ્રના નાશીક જીલ્લાના શાહપંચાલ ગામમાં એક કીર્તન સભા દરમ્યાન ધર્મના પયગંબર…

કાછીયાગાળાના ભરવાડ સમાજના ભુવાનો એક કિસ્સો

“જો વરસાદ નહીં આવે તો તને કાળકોટડીમાં પૂરીશ” રાજાએ કહ્યું. વાંકાનેર- થાન રોડ પર તાલુકાનું છેવાડું કાછીયાગાળા ગામ છે. અત્યારે આ ગામમાં બસ્સો ઉપરના ઘરની વસ્તી છે, જેમાં તળપદા કોળી (ધરજીયા, ધોળકિયા, જરવરિયા, રંગપરા, સાપરા) ના લગભગ દોઢસો અને ભરવાડ…

ભોજપરા ખાતે શેખજીપીર બાવાનો ઉર્ષ મુબારક ઉજવાયો

વાંકાનેર: તાલુકાના મોટા ભોજપરા સ્થિત હઝરત શેખજીપીર બાવાનો ઉર્ષ મુબારક ઉજવવામાં આવ્યો. શાનો સૌકતથી છેલ્લા ઘણા વર્ષોથી ઉર્ષ ઉજવવામાં આવે છે. અષાઢ મહિનાની અગ્યારમીના દિવસે ઉર્ષ ઉજવાય છે અને ન્યાઝ તકસીમ કરાય છે. આ દરગાહ શરીફ ભોજપરા ગામના સીમાડે મહા…

Content Copying Forbidden !!

error: Content is protected !!