કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category ધાર્મિક

ઇન્તેખાબ આલમ બાવા દરગાહ ખાતે કાર્યક્રમો સંપન્ન

વાંકાનેર શહેર નજીક આવેલા મુસ્લિમ સમાજની આસ્થાના પ્રતિક સમા ખાનકાહ-એ-ઇન્તેખાબ આલમ બાવા દરગાહ ખાતે ગઈ કાલે સ્વતંત્રતા પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી, જેમાં પ્રથમ ધ્વજવંદન કાર્યક્રમ બાદ દરગાહ કેમ્પસમાં ફ્રી સર્વરોગ નિદાન કેમ્પ તથા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો……

હજ અરજી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરુ થઇ ગઈ

આગામી વર્ષમાં હજ પઢવા જવાનો ઈરાદો રાખનાર માટે ખુશ ખબર વાંકાનેર: હજ 2025 (હિજરી 1446) માટેની જાહેરાત ભારત સરકાર લઘુમતી બાબતોનું મંત્રાલય અલ્પસંખ્યક્ત કાર્ય મંત્રાલય હજ કમિટી ઓફ ઈન્ડિયા (2002 ના સંસદ નંબર 35 ના અધિનિયમ હેઠળ રચાયેલ વૈધાનિક સંસ્થા)…

લિંબાળા દરગાહ શરીફે 15 મી ઓગષ્ટના કાર્યક્રમો

ધ્વજા રોહણ અને આરોગ્ય સંબંધિત પ્રોગ્રામો હઝરત પીર સૈયદ મોહમ્મ્દ ફઝીલશાહ બાવાનું જાહેર આમંત્રણ વાંકાનેર: નેશનલ હાઇવે પર લિંબાળા પાસે આવેલ દરગાહ શરીફ કંપાઉન્ડમાં સ્વાતંત્ર દિન નિમિતે ધ્વજા રોહણ અને આરોગ્ય સંબંધિત પ્રોગ્રામોનું આયોજન કરવામાં આવેલ છે…. જાણવા મળ્યા મુજબ…

આજે કણકોટ ગામે જીયારતે તબરૂકાતનો પ્રોગ્રામ

તબરૂકાતના દીદાર માટે વાંકાનેરના તમામ મોમીનોને સુન્ની મોમીન જમાત કણકોટ – ૧ તરફથી દાવત વાંકાનેર: તાલુકાના કણકોટ ગામે જીયારતે તબરૂકાતના પ્રોગ્રામનું આયોજન કરવામાં આવેલ છે….મળેલ માહિતી મુજબ આજ ગુરુવાર સવારના સાડા નવ વાગ્યે કણકોટ ખાતે અસ્તાપીરની દરગાહ શરીફથી ઝુલુસ કાઢવા…

સરકારે હજ યાત્રીઓ માટે નવી નીતિ જાહેર કરી

લઘુમતી બાબતોના મંત્રાલય દ્વારા નવી હજ નીતિ જારી કરવામાં આવી છે. આ અંતર્ગત વર્ષ 2025ની હજ યાત્રા માટેની અરજીઓ પણ શરૂ થશે. 65 વર્ષથી વધુ ઉંમરના હજયાત્રીઓએ હજ યાત્રા માટે પોતાની સાથે સાથીદારને લઈ જવાના રહેશે. સહયોગીની મહત્તમ ઉંમર 60…

ગુજરાતમાં કાળો જાદુ અને અઘોરી વિદ્યા સામે લવાશે કાયદો

અઘોરી, ભુવાઓ તથા ઠગબાજો પર લાગશે લગામ ગુજરાતમાં હાલમાં કાળા જાદુ અને તે સંબંધિત ધૃણાસ્પદ ગતિવિધિઓને રોકવા માટેનો કોઈ કાયદો નથી આને પરિણામે ઘણી વાર મહિલાઓ અને બાળકોની બલીની ઘટનાઓ બનતી હોય છે. આવા કાયદાના અભાવનો ભોગ મહિલાઓ અને બાળકોને…

ટંકારા તાલુકાની મેટલ-ડાયમંડની રાખડીની માંગ

ટંકારા, કલ્યાણપર, સાવડી, સરાયા, હરબટીયાળી સહિતના 15 ઉત્પાદકો રક્ષા બંધન… આ તહેવારની દરવર્ષે દરેક ભાઈ બહેન આતુરતાથી રાહ જોતા હોય છે કેમ કે, આ દિવસે બહેનો ભાઈના હાથે રક્ષા કવચ એટલે કે રાખડી બાંધતી હોય છે અને ભાઈની લાંબી ઉમર…

કરબલાના શહિદોની સ્મૃતિમાં મનાવાતો આશુરાનો દિવસ

ઈસ્લામ જીંદા રહેતા હૈ, હર કરબલા કે બાદ, ઉનકે નિસાર કોઈ કૈસે હી રંજ મેં હો, જબ યાદ આ ગયે હૈ, સબ ગમ ભૂલા દીયે ઈસ્લામ ધર્મ માટે શહીદી વ્હોરી લેનાર ઈમામે હુસેન જેઓએ પોતાના નાનાની શરિયતને ન માનનાર એવા…

આશુરા નિમિત્તે શાંતિ સમિતિની મીટીંગ યોજાઇ

વાંકાનેર: આગામી ૧૭ જૂલાઇને બુધવારે પયગમ્‍બર સાહેબના નવાસા ઇમામ હુસેન (રદી.) ની શહીદીની યાદમાં ઉજવાતા પર્વ યૌમે આશુરા અંતર્ગત વાંકાનેર સીટી પોલીસ ગ્રાઉન્‍ડ ખાતે ગુરૂવારે સાંજે એક શાંતિ સમિતિની મીટીંગનું આયોજન શહેર પીઆઇ, એસ. વી. ઘેલીના અધ્‍યક્ષ સ્‍થાને કરાયું હતું.…

હવે સઉદી અરબના વિઝા અહીંથી લઈ શકાશે

ઉમરાહ કરનારાઓ માટે સારા સમાચાર સઉદી અરેબિયાની સરકારે વિઝા નિયમોને લઈને મોટો નિર્ણય લીધો છે. સઉદી અરેબિયાએ ભારતીય પ્રવાસીઓને પ્રવાસી વિઝા વિકલ્પોની નવી શ્રેણી ઓફર કરી છે. આ સાથે ભારતીયો સરળતાથી સઉદી વિઝા મેળવી શકશે અને મુસાફરી કરી શકશે. સઉદી…

Content Copying Forbidden !!

error: Content is protected !!