આવતી કાલે રાત્રે 11-31થી ચંદ્રગ્રહણ
વર્ષનું અંતિમ ચંદ્ર ગ્રહણ, સાંજે 4 વાગ્યાથી લાગી જશે સૂતક કાળ રાજકોટ: આગામી તા.28ના શનિવાર (આવતી કાલે) ચંદ્રગ્રહણ ભારત-ગુજરાતમાં દેખાશે. જે ધાર્મિક રીતે પાળવાનું રહેશે. તા.28મીના રાત્રે 11-31 કલાકે ચંદ્રગ્રહણનો પ્રારંભ તથા પૂર્ણ થવાનો રાત્રે 3-56નો છે. ચંદ્રગ્રહણનો વેધ શનિવારે…