કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category ધાર્મિક

આવતી કાલે રાત્રે 11-31થી ચંદ્રગ્રહણ

વર્ષનું અંતિમ ચંદ્ર ગ્રહણ, સાંજે 4 વાગ્યાથી લાગી જશે સૂતક કાળ રાજકોટ: આગામી તા.28ના શનિવાર (આવતી કાલે) ચંદ્રગ્રહણ ભારત-ગુજરાતમાં દેખાશે. જે ધાર્મિક રીતે પાળવાનું રહેશે. તા.28મીના રાત્રે 11-31 કલાકે ચંદ્રગ્રહણનો પ્રારંભ તથા પૂર્ણ થવાનો રાત્રે 3-56નો છે. ચંદ્રગ્રહણનો વેધ શનિવારે…

ક્ષત્રિય સમાજ દ્વારા રેલી: શસ્ત્રોપૂજન

વાંકાનેર: વાંકાનેર તાલુકા ક્ષત્રિય સમાજ દ્વારા દશેરાના પર્વ ઉપર વર્ષોની પરંપરા મુજબ ભવ્ય રેલી કાઢીને શીતળા માતાજીના મેદાનમાં પહોંચીને શાસ્ત્રોક્ત વિધિથી શસ્ત્રોનું પૂજન કરવામાં આવ્યું હતું. ક્ષત્રિય સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયને શહેરમાંથી રેલી કાઢતા તેમનું ભવ્ય અભિવાદન કરવામાં આવ્યું…

રાજપૂત સમાજ દ્વારા દશેરા પર્વની ઉજવણી

વાંકાનેર ખાતે ગઇકાલે દશેરા પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી, જેમાં વાંકાનેરના મહારાણા અને રાજ્યસભાના સાંસદ કેશરીદેવસિંહ ઝાલાના અધ્યક્ષતામાં વાંકાનેર રાજપૂત સમાજ દ્વારા વિજ્યા દશમીએ શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું, જેમાં બહોળી સંખ્યામાં રાજપૂત સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા…. વાંકાનેર…

રાતીદેવરી ગુરુકૃપા કન્સટ્રક્શન તરફથી દશેરાની હાર્દિક શુભેચ્છા

આજના શુભ દિવસે વાંકાનેર તાલુકાના રાતીદેવરીના ગુરુકૃપા કન્સટ્રક્શન- લખમણભાઈ હરિભાઈ પરમાર તથા મુકેશકુમાર લખમણભાઈ પરમાર દશેરાની હાર્દિક શુભેચ્છા પાઠવે છે :અમને સહકાર આપવા વિનંતી: કમલ સુવાસના ગ્રુપમાં આપના સંબોધીતોને પણ જોડો આ માટે કમલ સુવાસના કોઈ પણ એક સમાચાર તેમને…

જીનપરામાં ગરબી મંડળ દ્વારા નવરાત્રી મહોત્સવ

જયશ્રી અંબે તથા જયશ્રી મેલડી ગરબી મંડળ દ્વારા આયોજન વાંકાનેર : વાંકાનેરમાં જીનપરા વિસ્તારમાં જયશ્રી અંબે તથા જયશ્રી મેલડી ગરબી મંડળ દ્વારા નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. વાંકાનેરનું આ ગરબી મંડળ કાકાના ગરબી મંડળથી પ્રખ્યાત છે. છેલ્લા 17 વર્ષથી…

પ્રમુખ: તાલુકા પંચાયત તરફથી દશેરાની હાર્દિક શુભેચ્છા

આજના શુભ દિવસે વાંકાનેર તાલુકા પંચાયતના પ્રમુખશ્રી ઝાલા કૈલાસબા હરિશસિંહ તથા ઝાલા હરિશસિંહ બનેસિંહ , લુણસરીયા (તા: વાંકાનેર) દશેરાની હાર્દિક શુભેચ્છા પાઠવે છે :અમને સહકાર આપવા વિનંતી: કમલ સુવાસના ગ્રુપમાં આપના સંબોધીતોને પણ જોડો આ માટે કમલ સુવાસના કોઈ પણ…

મોમીન શાહ બાવાનો ઉર્ષ સંપન્ન થયો

વાંકાનેર: ગઈ કાલે અલ્હાજ હજરત પીર સૈયદ મોમીન શાહ બાવા ( રહેમતુલાહ તઆલા અલયહે ) દરગાહ શરીફ, ચંદ્રપુર, વાંકાનેર ખાતે 22 મો ઉર્ષ શાનદાર રીતે ઉજવાઈ ગયો, તેમાં હજારો મોમીન સમાજની હાજરીમાં ઉર્ષ સંપન્ન થયો. તકરીર નો પ્રોગ્રામ તારીખ 21-10-2023…

રાજપુત સમાજ દ્વારા વિજયાદશમી પર્વની ઉજવણી

વિદ્યાર્થી સન્માન સમારોહ પણ યોજાશે શસ્ત્ર પુજન, કેસરીયા સાફા અને પરંપરાગત વેશોમાં સજ્જ ક્ષત્રિયોની રેલી નીકળશે વાંકાનેર શહેર અને તાલુકા રાજપુત સમાજ દ્વારા દર વર્ષની માફક આ વર્ષે પણ વિજયાદશમી પર્વની રંગેચંગે ઉજવણી થવા થઇ રહી છે. પરંપરાગત શસ્ત્ર પુજન…

વઘાસીયા પ્રાથમિક શાળાની બાળાઓ ગરબે ઘૂમી

“ભાઇ ભાઇ નવરાત્રી ગૃ૫”નવસારીના સભ્યો દ્વારા આયોજિત માં-ઉમા નવરાત્રી મહોત્સવમાં વાંકાનેર તાલુકાની વઘાસીયા પ્રાથમિક શાળાની બાળાઓને ગરબા રમવા માટે અમૃતભાઇ શેરસીયા, ચંદુભાઇ કાસુન્દ્રા, જેન્તીભાઇ બોપલીયા, હરેશભાઇ બોપલીયા, ચેતનભાઇ સરસાવડીયા, નિકુંજભાઇ વડાલીયા દ્વારા આમંત્રણ આપવામાં આવેલુ. જેને વઘાસીયાના શિક્ષકોએ સહર્ષ સ્વીકારી…

અહીં માત્ર પુરુષો જ ગરબા લે છે

કેડિયું પહેરવું ફરજીયાત છે જીનપરા ચોક ગરબી મંડળ 103 વર્ષથી ચાલી આવતી પ્રાચીન પરંપરાને આગળ ધપાવે છે વાંકાનેર: પારંપરિક ગરબી કોઇ પણ હોય, દરેકની પોતાની આગવી વિશેષતા અને કહાની હોય જ છે. આપણા મનમાં એક ખ્યાલ એવો હોય કે સામાન્ય…

Content Copying Forbidden !!

error: Content is protected !!