મોમીનશાહ બાવાનો ઉર્ષ મુબારક શનિ/રવિવારે
વાંકાનેર: ચંદ્રપુર અલ્હાજ હઝરત પીર સૈયદ મોમીનશાહ બાવા દરગાહ શરીફ મુકામે તા. ૨૧/૧૦/૨૦૨૩ શનિવાર ના રોજ ઈશાની નમાઝ બાદ અલ્હાજ હઝરત સૈયદ અલ્લામા અલીનવાઝ બાવા ઉર્ફે મોમીનશાહ બાવા સાલીસ (વલી અહદ સજ્જાદાનશીન) શાનદાર તકરીર ફરમાવશે. તા. ૨૨/૧૦/૨૦૨૩ રવિવાર ના રોજ…