કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category ધાર્મિક

મોમીનશાહ બાવાનો ઉર્ષ મુબારક શનિ/રવિવારે

વાંકાનેર: ચંદ્રપુર અલ્હાજ હઝરત પીર સૈયદ મોમીનશાહ બાવા દરગાહ શરીફ મુકામે તા. ૨૧/૧૦/૨૦૨૩ શનિવાર ના રોજ ઈશાની નમાઝ બાદ અલ્હાજ હઝરત સૈયદ અલ્લામા અલીનવાઝ બાવા ઉર્ફે મોમીનશાહ બાવા સાલીસ (વલી અહદ સજ્જાદાનશીન) શાનદાર તકરીર ફરમાવશે. તા. ૨૨/૧૦/૨૦૨૩ રવિવાર ના રોજ…

પૂર્વધારાસભ્યના સ્વાસ્થ્ય માટે ધાર્મિક કાર્યક્રમ

જયોત્સનાબેનની નાદુરસ્ત તબીયત હોઈ રામધામના ટ્રસ્ટીઓ, પાલિકાના પૂર્વ પ્રમુખો, વેપારીઓ અને લોહાણા મહાજનના હોદ્દેદારોની ઉપસ્થિતિ જીનપરા ચોક ગરબી મંડળ તથા આયોજકો તથા ગરબી મંડળના યુવા ખેલૈયા દ્વારા પણ જીનપરા ખાતેની હનુમાન ચાલીસાના સમુહ પાઠનું આયોજન વાંકાનેરના ધારાસભ્ય અને રામધામના સ્વપ્નદ્દષ્ટા…

ગરબા રમવા જતી બહેનો આટલું ધ્યાન રાખજો

વાંકાનેર: ગઈ કાલથી નવરાત્રીનો આરંભ થઇ ગયો છે. લોકોમાં પણ આ તહેવારને લઈને ખૂબ ઉત્સાહ છે ત્યારે નવરાત્રીએ બહેનોએ શુ શુ ધ્યાન રાખવું તે અંગે નીચેના સૂચનો ખાસ વાંચો. ● ગરબામાં હંમેશા આપના પરિચિત ગૃપ સાથે જ રમો ● અજાણી…

પદયાત્રીનું ડમ્પર નીચે માથું કચડાઈ જતાં મોત

સમઢીયાળા અને રાતડીયાના સાત વ્યક્તિઓ માતાના મઢ ખાતે દર્શન કરવા માટે જઈ રહ્યા હતા વાંકાનેર તાલુકાના સમઢીયાળા ગામ અને રાતડીયા ગામેથી સાત વ્યક્તિઓ માતાના મઢ ખાતે દર્શન કરવા માટે જઈ રહ્યા હતા અને ત્યારે માળિયા મિયાણા તાલુકામાં હરીપર પાસે દેવ…

નવરાત્રી અંતર્ગત શાંતિ સમિતિની મીટીંગ મળી

સરકારની ગાઈડલાઇન્સ મુજબ કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તેવા પ્રયાસો વાંકાનેર: મોરબી જિલ્લા પોલીસ વડાની સુચના અંતર્ગત તહેવારોને ધ્યાને રાખી વાંકાનેરમાં નવરાત્રી અંતર્ગત શાંતિ સમિતિની બેઠક મળી હતી જેમાં વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનની હદમાં આવેલા વિવિધ વિસ્તારોમાં દર વર્ષની જેમ રાબેતા…

બહુચરાજીના પદયાત્રીઓનું રામધામ ખાતે સન્માન

બહુચરાજીના સંઘમાં પાટણ, સુરત-અમદાવાદ સહિતના વિસ્તારોના ભાવીકો જોડાયા વાંકાનેર: મુળ બહુચરાજી ગામના વતની ઠકકર જયંતિલાલ શિવાજીના પરિવાર દ્વારા બહુચરાજીથી વીરપુર પગપાળા સંઘ લઈ જવાની પરંપરા આજે 43 વર્ષ પછી પણ અકબંધ છે. આ પગપાળા સંઘનું છેલ્લા એકત્રીસ વર્ષથી નેતૃત્વ સંભાળતા…

હડમતીયા ગામ સ્થિત પાલણપીરનો ઇતિહાસ

પુજ્ય પાલણપીરની જગ્યા અનેરો ઇતિહાસ ધરાવે છે અહીં ફરીથી લગ્ન અને ફૂલની જગ્યાએ પથ્થર ફેંકવાના રિવાજ છે ભાદરવા વદ નોમ, દશમ અને અગિયાર સે લોકો અહીં સંસારની માયાજાળમાથી મુક્ત થઇને ભક્તિભાવમાં લિન થાય છે મોરબી જીલ્લાના ટંકારા તાલુકાના હડમતિયા ગામે…

ક્ષત્રિય સમાજ કોટડાનાયાણી દ્વારા સેવા કેમ્પ

પદયાત્રીકો માટે તારીખ 3 ઓક્ટોબરથી 7 ઓક્ટોબર સુધી આ સેવા કેમ્પ વાંકાનેર : કચ્છમાં માતાના મઢ જતાં પદયાત્રીકો માટે રાજપૂત ક્ષત્રિય સમાજ કોટડા નાયાણી દ્વારા સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. હાલ મોટી સંખ્યામાં પદયાત્રીકો કચ્છમાં આવેલા મા આશાપુરાના દર્શને…

ભાટિયા સોસાયટીમાં બાળકોની ગણેશવંદના

વાંકાનેર શહેર નજીક આવેલી ભાટિયા સોસાયટીમા ગંગેશ્વર મહાદેવ મંદિરના સાનિધ્યમાં નાના ભૂલકાંઓનાં કનૈયા ગ્રુપ દ્વારા વિઘ્ન હર્તાની રંગે ચંગે પંડાલમાં સ્થાપના કરવામાં આવી હતી. બાળકો દ્વારા દાદા નાં પંડાલ ને યથાશક્તિ ફાળો એકત્ર કરી શણગાર તેમજ રોશનીથી સોશોભિત કરવામાં આવેલ…

ધારાસભ્યને માલધારી સમાજે પેંડા ભારોભાર જોખ્યા

માલધારી સમાજના યુવાનોએ જીતુભાઈ સોમાણી ધારાસભ્ય બને તો પેંડા ભારોભાર જોખવાની રાખેલ માનતા ઉતારી વાંકાનેર શહેર ખાતે માર્કેટ ચોક કા રાજા ગણપતિ મહોત્સવમાં ગયા વર્ષે ભરવાડ સમાજ દ્વારા જીતુભાઈ સોમાણી ધારાસભ્ય બને તો પેંડા ભારોભાર જોખવાની માનતા માની હતી.જેથી સોમાણી…

Content Copying Forbidden !!

error: Content is protected !!