કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category ધાર્મિક

કૃષ્ણો જન્મોત્સવની ઉજવણીમાં સંતો-મહંતો અગ્રેસર

કેરાળાના મુકેશભગત તથા સંતો મહંતોની આગેવાની રહેશે ધર્મની અંદર રાજકારણ કોઇપણ ભોગે ચલાવી શકાય નહી કોઇપણ રાજકીય માણસ આ યાત્રાનો આગેવાન ન બને તેવી માંગ ઉઠી વાંકાનેર: થોડા દિવસ પહેલા વાંકાનેરનું પૌરાણીક અને મોટું મંદિર ધરાવતા રઘુનાથજી મંદિરમાં વાંકાનેર શહેર…

પંચાસીયામાં આજે શાને અહલે બયેત કોન્ફરન્સ

સુન્ની મોમીન-મુસ્લિમ બિરાદરોને ઉપસ્થિત રહેવા જાહેર આમંત્રણ વાંકાનેર તાલુકાના પંચાસીયા ગામ ખાતે આજરોજ શનિવારે રાત્રીના ” શાને અહલે બયેત કોન્ફરન્સ ” નું આયોજન – કરવામાં આવ્યું છે, જેમાં ખાસ મુંબઈથી આવેલ વક્તા દ્વારા મોમીન-મુસ્લિમ ધર્મગુરૂની ઉપસ્થિતિમાં ઇસ્લામિક હિસ્ટ્રી મુજબ કુરાન…

સવારથી તાજીયાનું જુલૂસઃ સાંજે રોઝા ખોલાશે

વાંકાનેર : ગઇ રાત્રે ૧૧ વાગ્‍યે તાઝીયાઓના જુલુસનું પ્રસ્‍થાન થયું હતું, જે મોડી રાત્રે મારકેટ ચોકમાં પહોંચેલ. ત્‍યાંથી સામુહિક રીતે ચાવડી ચોક, બજાર રોડથી ગ્રીનચોક આવી તમામ તાજીયાઓ વહેલી સવારે પોતપોતાના માતમમાં બેસી ગયા હતાં. આજે સવારે ૧૧ વાગ્‍યે તમામ…

શ્રી ભંગેશ્‍વર મંદિરે બે માસ કાર્યક્રમો

તીથવા પાસેની પવિત્ર ભૂમિમાં અધિકમાસ અને શ્રાવણમાસ બે મહિના ધૂન -ભંડારો ચાલશે વાંકાનેર: અહીંથી દસ કિલોમીટર દૂર તીથવામાં આવેલ પાંચ હજાર વર્ષો પુરાણું પૌરાણિક પ્રાચીન મંદિર જ્‍યાં પાંડવોએ તપસ્‍યા કરેલ અને માં કુંતાજી અહીંયા આવેલ અને શ્રી કૃષ્ણ ભગવાન પધારેલા…

પાંજરાપોળને મળી નાણાંકીય સહાય

કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થી અને શુભેચ્છકોનું સરાહનીય કદમ વાંકાનેર: દીવાનપરામાં આવેલ વાંકાનેર પાંજરાપોળમાં સદાય નાણાંકીય ખેંચ રહેતી હોય છે. તો દોશી કોલેજના એક્સ. પ્રિન્સિપાલ સ્વ. શ્રી લલિતભાઈ મહેતાની ગૌ સેવાની પ્રવૃત્તિ આગળ વધતી રહે તેવા શુભ આશયથી કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને…

વાંકાનેરના વાંચવા જેવા ઐતિહાસિક લેખો

જે લેખ વાંચવો હોય તેની પર ટીક કરો સામાજિક સીંધાવદર શેરસીયા કુટુંબનો ઇતિહાસ-1 સીંધાવદર શેરસીયા કુટુંબનો ઇતિહાસ-2 સીંધાવદર શેરસીયા કુટુંબનો ઇતિહાસ-3 સીંધાવદર શેરસીયા કુટુંબનો ઇતિહાસ-4 રાતીદેવરી ઝાલા કૂળનો સંક્ષિપ્તમાં  ઇતિહાસ-1 રાતીદેવરી ઝાલા કૂળનો સંક્ષિપ્તમાં  ઇતિહાસ-2…

તીથવાના શેરસીયા કુટુંબના શહીદ ફતે દાદા-3

હપ્તો: ત્રીજો રમઝાનની 27 મી રાત્રે બધા શેરસીયા કુટુંબના ઘરમાં સળગતા દીવા ઓલવાઈ જશે આ મોઅજીજા પછી ગામ લોકોએ તેમનો શહીદનો દરજ્જો સ્વીકાર્યો ખૂની ત્રણ મહિનામાં બે દિવસની વાર હતી; ત્યારે રહસ્યમય રીતે મરી ગયેલો. સમાચાર પણ ત્રણ દિવસ પછી…

શૈક્ષિક મહાસંઘ દ્વારા ગુરુવંદના કાર્યક્રમ

કાર્યક્રમમાં એક પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી વાંકાનેર : પ્રત્યેક વ્યક્તિના જીવનમાં ગુરુનું વિશિષ્ટ મહત્વ હોય છે અને દરેક વ્યક્તિ માટે ગુરૂ પૂજન પણ અનન્ય મહિમા ધરાવે છે, ગુરુ પૂજનના આ ઉત્સવને ”ગુરુપૂર્ણિમા ઉત્સવ ” તરીકે ઉજવાય છે ત્યારે આવી ભાવના સાથે…

તીથવાના શેરસીયા કુટુંબના શહીદ ફતે દાદા-2

હપ્તો: બીજો જીવણજીને ખબર પડી તો તેણે હથિયાર સાથે ઘોડી મારી મૂકી રાજ ડોસાજી ગુસ્સાથી લાલચોળ થઇ ગયા, મારા રે’તા મારી રૈયતના એક બાળનું ખૂન? મહારાજા ડોસાજીએ કાકા સાથે એક મુઠ્ઠી માટી કબર પર ઉદાસ મને નાખી દાદી જમવા જાય…

તીથવાના શેરસીયા કુટુંબના શહીદ ફતે દાદા-1

ગામ લોકોને ઠેકાણું પૂછતો પૂછતો ઘોડેશ્વાર ફતેદાદાના ઘરે આવ્યો દાદીએ તીથવાથી જડેશ્વર રોડ ઉપર ગંગાવાવ પાસે ભેંસ માટે ખડ લેવા જવાનું જણાવ્યું ‘મને એવું લાગે છે કે એ મારી નાખવા આવે છે.’ માં ને દીકરાના જીવની અને દીકરાને માં ના…

Content Copying Forbidden !!

error: Content is protected !!