કેરાળામાં આજે ધાર્મિક કાર્યક્રમોનો ત્રિવેણી સંગમ
સંતવાણી, ભોજન અને ધ્વજારોહણના કાર્યક્રમો ઉજવણીમાં મુસ્લિમ સમાજના યુવકો પણ સેવાનું કાર્ય સંભાળી રહ્યા છે તમામ માલધારી સમાજ દૂધનું વેચાણ કરતા નથી, બંને ટાઈમનું દૂધ કેરાળા ઠાકરને અર્પણ કરવામાં આવે છે વાંકાનેર : તાલુકાના કેરાળા ગામે આવેલા રાની મા રૂડી…