કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category ધાર્મિક

કેરાળામાં આજે ધાર્મિક કાર્યક્રમોનો ત્રિવેણી સંગમ

સંતવાણી, ભોજન અને ધ્વજારોહણના કાર્યક્રમો ઉજવણીમાં મુસ્લિમ સમાજના યુવકો પણ સેવાનું કાર્ય સંભાળી રહ્યા છે તમામ માલધારી સમાજ દૂધનું વેચાણ કરતા નથી, બંને ટાઈમનું દૂધ કેરાળા ઠાકરને અર્પણ કરવામાં આવે છે વાંકાનેર : તાલુકાના કેરાળા ગામે આવેલા રાની મા રૂડી…

વાંકાનેરના લુણસરના ચમત્કારી લુણસરિયા મામાદેવ

વાલો નામોરી લુણસર ગામ ભાંગવા આવેલો, ત્યારે નેજો ખોળતા પીરની રજા મળેલ નહીં એક પટેલ દીકરીને ખપેડિયામાં ભરી લાડવા દેવા જઈ રહ્યા હતા, ત્યારે માનવ સ્વરૂપે મામાદેવે પટેલને પૂછ્યું ‘ખપેડિયામાં શું છે?’ પ્રાંગણમાં જ પ્રસાદી ખાઈ જવાની હોય છે, ઘરે…

પગપાળા હજ પઢવા જનારા મહિકાના હાજીખાન બાદી

મહિકા ઉપરાંત ટોળના વડબાદીની પાંચમી પેઢીની આ વાત ‘તમ-તમારે બધું પાણી પી જાવ, અહીં દૂર સુધી તમને આવું ટાઢું પાણી નહીં મળે’ ઝીંદગીનો શું ભરોસો? કદાચ આ છેલ્લી મુલાકાત પણ હોઈ શકે રણના સાપ, વીંછી, ગીધડાં અને અનેક જનાવરો, ભૂતની…

કેરળનો શિહાબ પગપાળા મક્કા પહોંચ્યો

8600 KM નું અંતર પૂરું કરવામાં 370 દિવસ લાગ્યા વરસો પહેલા વાંકાનેર તાલુકાના હાજી ખાના બાદીએ પણ પગપાળા હજ કરેલી શિહાબ સાથે અજમેરમાં મુંઝાવરે કરેલી વર્તણૂકનો વિડિઓ ખૂબ વાયરલ થયેલો હાલના સમયે લોકો હજ યાત્રાએ જવા રવાના થઈ રહ્યા છે.…

જીવતા સમાધિ લેનાર વાંકાનેરના નાગાબાવાજી-2

(હપ્તો: બીજો) નાગાબાવાના મેળામાં માણસો જલેબી અને ભજીયા નાગાબાવાને ચડાવે છે આજે પણ પતાળિયા વોકળામાંથી પાણી ચોમાસામાં આવે છે, પણ ઝાઝી વાર ટકતું નથી દીકરાની ખોટ પૂરી કરવા જામસાહેબે નાગાબાવાને વિનંતી કરતા જવાબમાં જણાવ્યું કે…… રાજ વખતસિંહજીએ સમાધિ ન લેવા…

માટેલ ખાતે અષાઢીબીજની ઉજવણી કરવામાં આવશે

માટેલધરાના મહંતશ્રી દ્વારા ભાવભર્યું નિમંત્રણ તા.૧૯ ના “ભવ્ય ડાકલાનો પ્રોગ્રામ’ અને તા. ૨૦ ના માતાજીનું વિશેષ પૂજન તથા બાવનગજની ધ્વજારોહણવિધીનું આયોજન વાંકાનેર: વાંકાનેર તાલુકાના જગ વિખ્યાત યાત્રાધામ માટેલધરા ખાતે આવેલ આસ્થાનું પ્રતીક આઇશ્રી ખોડિયાર માતાજી મંદિર ખાતે પ્રતિ વર્ષ મુજબ…

જીવતા સમાધિ લેનાર વાંકાનેરના નાગાબાવાજી-1

(હપ્તો: પહેલો) નાગાબાવા અને શાહબાવા વચ્ચે 290 વરસનો સમય ગાળો છે સિંધાવદર ગામના ખવાસ રાજમાં નોકરી કરતા હતા, તેમના ધર્મપત્ની શ્રી નાગાબાવાજીના દર્શને આવતા એકવાર શ્રી નાગાબાવા પોતે પુરીમાના ઘરે આવ્યા અને કહેવા લાગ્યા કે ‘માં ! માં ! મારે…

ફિલ્મ અજમેર-92 પર પ્રતિબંધની માંગ

ખ્વાજાસાહેબનું હિન્દુ અને મુસ્લિમ બંને ખૂબ જ આદર-સન્માન કરે છે ભચાઉ: ઇનિહાદુલ મુસ્લિમ-એ-હિંદ ટ્રસ્ટે વડાપ્રષાન નરેન્દ્ર મોદી અને માહિતી અને પ્રસારણ મંત્રીને પત્ર લખીને વિનંતી કરી છે કે ‘અજમેર-92’ નામની ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે, જે ફિલ્મમાં સમાજમાં તિરાડ…

ધર્મચોક ગરબી મંડળ દ્વારા છપ્પનભોગ મનોરથ યોજાયો

વાંકાનેર: વાંકાનેરના સીટી સ્ટેશન રોડ પર વર્ષો પુરાણું પ્રસિદ્ધ શ્રીધર્મચોક ગરબી મંડળ કે જયાં માઁનાં ગુણગાન ગવાય છે, તે આઈ શ્રી ખોડીયાર માતાજીનું મંદિર આવેલ છે. ત્યાં ગરબી મંડળ તથા ત્યાંના રહીશો માંઈ ભકતો દ્વારા છપ્પનભોગ દર્શનનું આયોજન કરવામાં આવ્યું…

આરઆરએસ દ્વારા હિંદ સામ્રાજય દિન ઉજવાયો

શોભાયાત્રામાં નગરજનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો વાંકાનેર: રાષ્ટ્રિય સ્વયંસેવક સંઘ વાંકાનેર જોગજતી ઉપનગરના સંયુકત ઉપક્રમમાં છત્રપતિ શ્રી શિવાજી મહારાજનાં હિન્દ સામ્રાજય દિન ઉત્સવની ઉજવણી અન્વયે એક શોભાયાત્રા વાંકાનેરના ભાટીયા સોસાયટીથી શરૂ કરીને નવાપરા, મહાદેવનગરમાં શોભાયાત્રા બાઈક રેલી સાથે થઈ હતી.…

Content Copying Forbidden !!

error: Content is protected !!