કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category ધાર્મિક

હજયાત્રીઓના ડબલ ભાડા બાબતે હાઈકોર્ટમાં અરજી

આ વર્ષે સાઉદી રીયલ આપવામાં ન આવતા પણ નારાજગી વ્યક્ત કરવામાં આવી અમદાવાદ: દર વર્ષે લાખો મુસ્લિમો હજ યાત્રા કરવા જતા હોય છે. જો કે આ વર્ષે જે હજીઓ હજ યાત્રા પર જવાના છે, તેમના પૈસા ડબલ વસૂલવામાં આવતા ગુજરાતના…

શહીદ સિપાઈ મીમનજી પીર- વાંકાનેર-2

હપ્તો: બીજો રૂપ નિહાળી ડાકુએ કન્યાના અંગ પર હાથ નાખ્યો આ કબર ખોદતાં ત્રીકમના પાના લોહીવાળા થઇ બહાર આવે છે મીમનજી પીર આજે પણ કુંભારપરામાં આરામ ફરમાવી રહ્યા છે વાંકીયા, તીથવા, વાલાસણ, અમરસર, ઢુવા, પાજ, કણકોટ… વગેરે ગામના તેમનાં કુળજનો…

શહીદ સિપાઈ મીમનજી પીર- વાંકાનેર-1

“મીમનજી આવે તે તો વધું સારું, ત્રણ-ચાર તલવારિયા જોઇએ ને?” કલાવડી પાસે જાનના ગાડા સામે થોરની વાડની પાછળથી બુકાનીધારી કુદ્યા “ભાઇ, ભલે અમારા દાગીના ઉતારતા, દાગીના તો કાલ મળશે, પણ જીવ રળ્યે નહિં મળે…” (વાંકાનેર તાલુકામાં વસતા મોમીનો પૈકી ‘સિપાઇ’…

આમરણમાં તા.1ના દાવલશાહ પીરનો ઉર્ષ

અંધ પાંચા બાપા ભરવાડને આંખો આપીને દેખતા કરેલ તેવા અનેક પરચા છે આમરણ: આમરણ મુકામે હિન્દુ મુસ્લીમોની આસ્થાના પ્રતિક હજરત દાવલશાહ પીર વલ્લી અલ્લાહનો 530 મો ઉર્ષ મુબારક તા 1/6/ને ગુરૂવારે અને ઇસ્લામી જીલ્કાદ તા 11 ના રોજ ધામધુમથી ઉજવવામાં…

હજયાત્રીઓની 4 જૂને પહેલી ફ્લાઈટ

23મી જૂને છેલ્લી ફ્લાઈટ રહેશે. કુલ 24 ફ્લાઈટ મારફત યાત્રીઓ રવાના થશે મુંબઈની સરખામણીએ અમદાવાદથી જનારા યાત્રીઓ પાસેથી 68 હજાર જેટલી વધુ રકમ વસૂલાઈ રહી છે ગાધીનગર: ગુજરાત રાજ્ય હજ કમિટીના ચેરમેને જણાવ્યું હતું કે, ચોથી જૂને ગુજરાતના હજયાત્રીઓની પહેલી…

આજે હજયાત્રીઓનો વેકસીનેશન કાર્યક્રમ

આજ તારીખ ૨૦/૦૫/૨૦૨૩ ને શનિવારના વેકસીનેશન કાર્યક્રમ અને હજ ટ્રેનીંગ કેમ્પ રવિવારે યોજાશે મોરબી જિલ્લાના હજયાત્રીઓના વેકસીનેશન કાયર્ક્રમ માં ફેરફાર થયેલ છે , તમામ હજયાત્રીઓ માટે વેક્સિન કાયર્ક્રમ મોહંમદી- લોકશાળા ચંદ્રપુર, તાલુકો વાંકાનેર મુકામે આજ તારીખ ૨૦/૦૫/૨૦૨૩ ને શનીવારના રોજ…

રામધામમાં પૌરાણિક રામેશ્વર મંદિરનું ખાતમૂહુર્ત

મંદિરના નવિનીકરણમાં રઘુવંશી સમાજને સોમવારે ઉમટી પડવા ધારાસભ્ય જીતુભાઈ સોમાણીની હાકલ લોકવાયકા મુજબ આ પાવનભૂમી પર ઋષિ મુનીઓએ પણ તપસ્યાઓ કરી ચૂકયા છે ત્યાં આ જગ્યાને તપોભૂમી બનાવેલ છે વાંકાનેર: વાંકાનેર ચોટીલા બાઉન્ડરી પાસે નિર્માણાધિન ‘શ્રી રામધામ’ (જાલીડા)ની પવિત્ર પાવનભૂમીમાં…

મોમીનોની સવા મણ જનોઈની વાત ખોટી

વાંકાનેર વિસ્તારના મોમિનોએ સવા મણ જનોઈની બાબતે દીધાદીધ અને વાહિયાત વાતોના બોલવાથી દૂર રહેવું જોઈએ વાંકાનેર વિસ્તારમાં વસતા મોમીનોના સભ્યોના મોઢે વારંવાર સાંભળવા મળતી વાતમાં ઈસ્લામ કબૂલ કર્યા બાદ ઉતારેલી સવા મણ જનોઇની અતિશયોકિત લાગે છે, બોલવા સાંભળવામાં સવા મણ…

મેરૂમીયા બાવાની દરગાહ કમ્પાઉન્ડમાં ફ્રિ સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો

વાંકાનેર શહેર ખાતે આવેલ મુસ્લિમ સમાજના આસ્થાના પ્રતિક સમા પીર સૈયદ મેરૂમીયા બાવાના 100 માં ઉર્ષની ઉજવણી અંતર્ગત દરગાહ કમ્પાઉન્ડમાં વાંકાનેરની પીર મશાયખ સાર્વજનિક હોસ્પિટલ તથા સત્યમ્ હોસ્પિટલ દ્વારા ફ્રિ સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અલગ અલગ…

ઔરંગઝેબ બાદશાહ અને પીર મશાયખ (રહે.)

આપ (રહે.) બાદશાહ ઔરંગઝેબની બીજાપુર પાસે સોલાપુરની લશ્કરી છાવણીમાં જઇને રહ્યા લશ્કરને અજુબો લાગ્યો. કેમ કે, ભાગનગર ફતેહ કરવાની મોહીમ હજી વિચારણામાં આવી નહોતી લડાઇ લાંબી ચાલી. યોધ્ધાઓ મરાયા, ખુઆરી ખૂબ થઇ, લશ્કર ત્રાસી ગયું અને લશ્કર આપને કરડી નજરે…

Content Copying Forbidden !!

error: Content is protected !!