નવા ધમલપર: નવચંડી યજ્ઞ તથા વેરશી બાપાની સમાધી પૂજન
આજે બપોરે મહાપ્રસાદનું આયોજન: ભક્તોને દેવ દર્શનનો લાભ લેવા આમંત્રણ વાંકાનેર તાલુકાના નવા ધમલપર ગામના ગેલ માતાના મંદિર ખાતે આજથી ૧૮માં પાટોત્સવ નિમિતે નવચંડી યજ્ઞ તથા વેરશી બાપાની સમાધી પૂજનનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર નવા…