કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category ધાર્મિક

નવા ધમલપર: નવચંડી યજ્ઞ તથા વેરશી બાપાની સમાધી પૂજન

આજે બપોરે મહાપ્રસાદનું આયોજન: ભક્તોને દેવ દર્શનનો લાભ લેવા આમંત્રણ વાંકાનેર તાલુકાના નવા ધમલપર ગામના ગેલ માતાના મંદિર ખાતે આજથી ૧૮માં પાટોત્સવ નિમિતે નવચંડી યજ્ઞ તથા વેરશી બાપાની સમાધી પૂજનનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર નવા…

હઝરત મીરુમિયાં બાવાનો 100 મો ઉર્સ મુબારક

વિવિધ પ્રોગ્રામોમાં હાજરી આપી સવાબે દારેન હાંસિલ કરવા અપીલ કરાઈ વાંકાનેર: અહીંના પીરો મુર્શીદ હઝરત પીર સૈય્યદ મીરુમિયાંબાવા સાહેબનો 100 મો ઉર્સ મુબારક ઉજવાશે, જેના પ્રોગ્રામ નિચે મુજબ છે. 5 તારીખ શુક્રવારે: ઈશાની નમાઝ બાદ મિલાદ શરીફ, નાત શરીફ, સૂફી…

ધમલપર: દાદુપીરનો ઉર્ષ મુબારક ઉજવાયો

વાંકાનેર: ધમલપર પાસે મચ્છુ નદીના કાંઠે આવેલ હઝરત દાદુપીર (રહેમતુલ્લાહ અલયહે)નો આજે ઉર્ષ મુબારક ઉજવાયો હતો. જેમાં મોટી સંખ્યામાં અકીદતમંદોએ શિરકત કરી હતી. ગઈ કાલે ઈશાની નમાજ બાદ સંદલ મુબારક ચઢાવવા નવા ધમલપરથી ઝુલુસના રૂપમાં શ્રદ્ધાળુઓ દરગાહ શરીફ આવ્યા હતા.…

મહીકાનાં બાદી અબુજીદાદા (રહેમતુલ્લાહ અલયહે)-2

હપ્તો: બીજો (આજે આપણે આ લેખમાં બીજો હપ્તો વાંચીશું. જે વાંચકો પહેલો હપ્તો વાંચવાનું ચૂકી ગયા છે, તે અહીં ટીક કરવાથી પહેલો હપ્તો વાંચી શકશે. મહીકાનાં બાદી અબુજીદાદા (રહેમતુલ્લાહ અલયહે)હપ્તો: પહેલો ઝાડ ઉપર જયાં કુહાડાનો ઘા કર્યો તો લોકવાયકા છે…

વાસી ઇદના દિવસે શાહ બાવાનો ઉર્ષ ઉજવાશે

સવારે ૧૦ વાગ્યે ઝૂલૂસ: સલાતો સલામ બાદ તમામ લોકો માટે આમ ન્યાઝનું આયોજન વાંકાનેર તા. ૨૧. આવતી કાલે સંભવતઃ રમઝાન ઇદની ઉજવણી શાનદાર રીતે થશે. બાદમાં બીજા દિવસે રવિવારે વાંકાનેરના મલંગ હઝરત શાહ બાવાનો ઉર્ષ હોઇ, તેની ઉજવણી ધામધુમથી થશે.…

વાંકાનેરમાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ

વાંકાનેરમાં રમઝાન ઇદ અને પરશુરામ જયંતિ નિમિત્તે કોમી એકતા જળવાઈ રહે તે માટે પોલીસ અધિકારી કે.એમ.છાસીયાએ એક મીટીંગનું આયોજન કરાયુ હતુ. આ મિટિંગમાં અલગ અલગ સમાજના આગેવાનો. કાર્યકરો અને પત્રકારો હાજર રહ્યા હતા. શાંતિ અને સદ્ભાવના પૂર્ણ વાતાવરણમા તહેવારો ઉજવાય…

વાંકાનેરમાં શ્રી ગાયત્રી શક્તિ પીઠમાં શ્રીમદ્દ પ્રજ્ઞા પુરાણ કથાનું આયોજન

પોથીયાત્રા શનીવારે: સંગીતના સથવારે તારીખઃ ૨૨ થી ૨૬ દરરોજ રાત્રે શ્રીમદ્દ પ્રજ્ઞા પુરાણ કથાનું આયોજન વાંકાનેરમા આવેલ સુપ્રસિદ્ધ ધાર્મિક અને અનેક સેવાકીય પ્રવૃત્તિ સાથે સામાજિક સંસ્થા શ્રી ગાયત્રી શકિત માતાજીની સુક્ષમ પ્રેરણા અને શાંતિકુંજ હરિદ્વારના માર્ગદર્શનમાં મોરબી જિલ્લા ગાયત્રી પરિવાર…

ભાટિયા સોસાયટીથી માં મોગલનું ફૂલેકું નિકળ્યું

પૂજાપાઠ – પ્રાર્થના શ્રદ્ધા સાથે ભક્તોની મોટી ભીડ જોવા મળી વાંકાનેર અહીં આવેલા ભાટિયા સોસાયટી ખાતે તાજેતરમાં મોગલ મા ના ભક્તો દ્વારા પૂજાપાઠ પ્રાર્થના સાથે માં મોગલનું ફૂલેકું ભાટિયા સોસાયટીથી સીટી સ્ટેશન સુધી બેન્ડબાજા સાથે ધામધૂમે પસાર થયું હતું,  …

પાર્થધ્વજ હનુમાનજી યુવક મંડળ જીનપરા દ્વારા કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી

તા.પંચા. મહિલા પ્રમુખના પતિ વઘાસિયાના ધર્મેન્દ્રસિંહ વાસુદેવ બન્યા વાંકાનેર : પાર્થધ્વજ હનુમાનજી યુવક મંડળ જીનપરા દ્વારા આજે તા. ૧૭-૪-૨૩ ને સોમવારનાં રોજ કૃષ્ણ જન્મોત્સવ યોજાયેલ કથા વકતા સાધ્વીજી સરસ્વતીગીરીજીએ સંબોધન કર્યું હતું. તેમણે કૃષ્ણ જન્મોત્સવના આ કાર્યક્રમમાં જણાવ્યું કે કૃષ્ણે…

જાણો કેટલીક યુક્તિઓ પાછળનું વિજ્ઞાન જેના દ્વારા દંભી લોકો જાળમાં ફસાવી દે છે

પાણીમાં આગ લગાડવી, લીંબુ કાપતા લોહી નિકળવું, હાથ પાણીમાં નાખતા પાણીનું પીળું થઇ જવું, ફોટામાંથી ભભૂત પડવી, દિવાસળી વગર આગ લગાડવી આ કોઈ ચમત્કાર નથી એક કહેવત છે કે લોભિયા હોય ત્યાં ધૂતારા ભૂખે ન મરે. એક તો માનસિક રીતે…

Content Copying Forbidden !!

error: Content is protected !!