કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category ધાર્મિક

માટેલ ખોડીયાર માતાજીના મંદિરે આજે સાંજે મહાઆરતી

વાંકાનેર : માટેલ સ્થિત સુપ્રસિદ્ધ ખોડીયાર માતાજીના મંદિરે હાલ ચૈત્રી નવરાત્રિ નિમિત્તે ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે આજે તારીખ 5 એપ્રિલ ને શનિવારના રોજ સાંજે 7-15 કલાકે મંદિરે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે. તો આ મહાઆરતીનો લ્હાવો લેવા સર્વે…

વાણંદ સમાજના ધાર્મિક કાર્યક્રમો શનિવારનાં રોજ

વાંકાનેર શહેર તથા તાલુકા વાણંદ સમાજની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે કે વાંકાનેર શહેર તથા તાલુકા વાણંદ સમાજ દ્વારા સમસ્ત નાઈ વાણંદ સમાજના કુળદેવી શ્રી લીંબચ માતાજીના પ્રાગટ્ય દિવસ ચૈત્ર સુદ આઠમ.તા 5/4/25 ને શનિવારનાં રોજ લીંબચ માતાજી નો યજ્ઞ,…

પ્રાસ્તાવિક UCC/ વકફ કાયદા વિરુદ્ધ રેલીને મંજૂરી મળી

૧૩/૦૪/૨૦૨૫ રવિવારના રેલી નીકળશે વાંકાનેર: કેન્દ્ર સરકારના પ્રસ્તાવિક UCC અને પ્રસ્તાવિક વકફ કાયદા વિરુદ્ધ વાંધા અને વિરોધ રજૂ કરવા માટે પ્રાંત અધિકારીશ્રી સમક્ષ આવેદનપત્ર આપવા માટેની રેલી બાબતે મુસ્લિમ સમાજના અગ્રણીઓની સરકારી અધિકારીશ્રીઓ સાથે મીટિંગના અંતે રેલીના આયોજનમાં બીજી વખત…

શ્રી ગાયત્રી શક્તિપીઠમાં ૩૩ મો પાટોત્સવ મહોત્સવ ઉજવાશે

શ્રી ગાયત્રી શક્તિપીઠ વાંકાનેર ખાતે ૩૩ મો પાટોત્સવ મહોત્સવ ઉજવાશે તા. ૦૭ એપ્રિલને સોમવારે પાટોત્સવ મહોત્સવ નિમિતે સવારે ૮ થી ૧૨ સુધી સ્થાપિત દેવતાઓનું પૂજન અર્ચન અને સમૂહ જપ યોજાશે તેમજ બપોરે ૪ કલાકે નવચંડી ગાયત્રી યજ્ઞ પ્રારંભ થશે સાંજે…

અમરાપર- ટોળ રસ્તે બાબરીયા પરિવાર દ્વારા મહાયજ્ઞોતસ્વ

તારીખ ૧૦ અને ૧૧ /૪/૨૦૨૫ ના આયોજન વાંકાનેર: સમગ્ર ગુજરાત તેમજ સૌરાષ્ટ્ર કચ્છ અને કાઠિયાવાડ માં વસતા ચુંવાળીયા કોળી ઠાકોર સમાજ ના સમસ્ત બાબરીયા પરિવાર નું આસ્થા અ ને શ્રદ્ધા સાથે વિશ્ર્વાસ નું પ્રતિક એટલે મોરબી જીલ્લા ના ટંકારા તાલુકાના…

આજે હજરત શાહ બાવાનો ઉર્ષ મુબારક ઉજવાશે

સવારે 10:00 કલાકે જુલુસ વાંકાનેર શહેરના શહેનશાહ હજરત મલંગ મહંમદ શાહ બાવાનો ઉર્ષ મુબારક દર વર્ષની જેમ આ વર્ષે પણ રમજાન ઈદના બીજા દિવસે વાસી ઈદે વર્ષોથી ઉજવવામાં આવે છે જેમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ તા. 1 એપ્રિલને…

આઠ વર્ષની સુગરા બેલીમે આખા રમઝાનના રોઝા રાખ્યા

વાંકાનેરમાં દિગ્વીજયનગર (પેડક) ખાતે વર્ષોથી રહેતા ઈમ્તિયાઝભાઈ મયુદિનભાઈ બેલીમ તથા રીઝવાનાબેનની આઠ વર્ષની દિકરી સુગરા બેલીમે પવિત્ર રમજાન માસ દરમ્યાન આખા મહીનાના રોઝા રાખી ખુદાની બંદગી કરી હતી. આ તકે તેમના સગા-સબંધીઓ તથા સ્નેહીજનો દ્વારા આ રોજેદાર બાળા સુગરા ઈમ્તિયાઝભાઈ…

12 વર્ષના જિસાનખાને આખા મહિનાના રોઝા રાખ્યા

વાંકાનેર : પવિત્ર રમઝાન માસ પૂરો થયો, ઈદ મનાવાઈ રહી છે, ઈદ તો એમની જેમણે રમઝાનના બધા રોઝા રાખ્યા છે !! વાંકાનેર શહેરમાં એકતા સોસાયટીના જિસાનખાન જાવેદખાન ઉંમર 12 વર્ષ, જે છઠા ધોરણમાં ભણે છે, તેમણે આખા મહિનાના રોઝા રાખેલ…

હજના વેઈટીંગ લીસ્ટમાં રહેલા હજ યાત્રિકો બાબત

સેકશન અધિકારી, ગુજરાત રાજય હજ સમિતિ ગાંધીનગરના સેકશન અધિકારી મો. તલ્હા એમ. સૈયદની એક યાદી જણાવે છે કે હજ કમીટી ઓફ ઈન્ડિયા, મુંબઈના તા. ૨૮-૦૩-૨૦૨૫નાં પરિપત્ર નં ૩૭ મુજબ સમય માર્યાદાને ધ્યાને રાખી તથા ઈ-હજ વિઝા પ્રોસેસ કરવા માટે વેઈટિંગ…

ખેરાળી દરબારગઢના શ્રીશક્તિ માતાજી મંદિરે શ્રીમદ્ ભાગવત કથાનું આયોજન

વાંકાનેર વઘાસીયામાં લીલાધર યોગાશ્રમના સ્વામી અક્ષયાનંદજીની પ્રેરણાથી આયોજન રાજકોટ : સુરેન્દ્રનગરના ખેરાળી દરબારગઢ ગામે આવેલા શ્રીશક્તિ માતાજીના મંદિરે શ્રીમદ્ ભાગવત કથા જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. વાંકાનેર વઘાસીયામાં લીલાધર યોગાશ્રમના સ્વામી અક્ષયાનંદજીની પ્રેરણાથી ઝાલા-રાણા પરિવાર દ્વારા સર્વે પિતૃઓના મોક્ષાર્થે 1…

Content Copying Forbidden !!

error: Content is protected !!