માટેલ ખોડીયાર માતાજીના મંદિરે આજે સાંજે મહાઆરતી
વાંકાનેર : માટેલ સ્થિત સુપ્રસિદ્ધ ખોડીયાર માતાજીના મંદિરે હાલ ચૈત્રી નવરાત્રિ નિમિત્તે ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે આજે તારીખ 5 એપ્રિલ ને શનિવારના રોજ સાંજે 7-15 કલાકે મંદિરે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે. તો આ મહાઆરતીનો લ્હાવો લેવા સર્વે…