કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category સામાજિક

નવરાત્રી રાસ-ગરબા સ્પર્ધા યોજાશે

જિલ્લા કક્ષાની સ્પર્ધામાં ભાગ લેવા ૨૭ સુધીમાં ફોર્મ પહોંચાડવું વાંકાનેર: રમત – ગમત, યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર દ્વારા પ્રેરિત, કમિશ્નર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી , ગાંધીનગર દ્વારા આયોજીત તેમજ જિલ્લા યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓની કચેરી, મોરબી…

ફિલ્મ પ્રેમ સગાઈનું પોસ્ટર કેસરીસિંહ દ્વારા લોન્ચ

સેવાભાવી ઘનશ્યામસિંહ ઝાલા નિર્મિત આ ફિલ્મની આવક વિકલાંગો માટે વાપરશે વાંકાનેર: નારાયણ સેવા સંસ્થા ઉદયપુર મોરબી રાજકોટ જિલ્લાના પ્રમુખ ઘનશ્યામસિંહ એસ.ઝાલા રંગપર તેમજ મોરબી શહેર જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતા અને હિમસન ફિલ્મ મોરબીના રામ મહેતા તેમજ રાજભા…

પ્રભુ મહાવીર જન્મ કલ્યાણકની ઉજવણી

સાંસદ અને જૈન સમાજના અગ્રણીઓ વરઘોડામાં જોડાયા વાંકાનેર: શહેર તથા તાલુકામાં વસવાટ કરતા જૈન સમાજ દ્વારા આજરોજ પ્રભુશ્રી મહાવીર જન્મ કલ્યાણક દિન તેમજ પર્વાધીરાજ પર્યુષણ પર્વ તથા ચોવીસમાં તીર્થંકર શ્રી મહાવીર સ્વામીનો અહિંસા પરમો ધર્મનો સંદેશો સમગ્ર વિશ્વમાં ફેલાય તે…

ગુર્જરક્ષત્રિય કડીયા સમાજ વાડી ખુલ્લી મુકાઇ

ધારાસભ્યશ્રી, પૂર્વ કાઉન્સીલરો, ભાજપ હોદેદારો હાજર રહ્યા વાંકાનેરના હાર્દસમા માર્કેટ ચોક ખાતે આવેલ ગુર્જર ક્ષત્રિય કડીયા સમાજની શ્યામવાડી આધુનિક સુવિધા સાથે રિનોવેશન કર્યા બાદ સમાજના મોભીઓ તથા ધારાસભ્ય જીતુભાઇ સોમાણી સહિત ભાજપ આગેવાનો, હોદેદારોની વિશેષ ઉપસ્થિતિમાં જ્ઞાતિજનો તેમજ અન્ય જ્ઞાતિજનો…

2014 માં ચૌધરી પરિવારના 290 ઘર હતા

ચૌધરી પરિવાર નીચે ચૌધરી પરિવારના ગામોના નામ, કુલ પુરુષ વસ્તી, કુલ સ્ત્રી વસ્તી, બંને જાતી મળીને વસ્તી અને કુલ ઘરની સંખ્યા આપેલ છે. આમાં વાંકાનેર, મોરબી અને રાજકોટ વસતા ચૌધરી પરિવારને પણ આવરી લેવામાં આવેલ છે. ઘરની સંખ્યા ધ્યાને લઈને…

તારીખ ૧૮ થી ૨૦ તરણેતરનો મેળો ભરાશે

વિદેશીઓ પણ બને છે અહી મહેમાન ગુજરાતના વિશ્વ વિખ્યાત એવા તરણેતરના મેળાની જાહેરાત કરવામાં આવી છે. સુરેન્દ્રનગર જીલ્લાના તરણેતર ખાતે પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ આગામી તા. ૧૮-૦૯-૨૦૨૩ થી તા. ૨૦-૦૯-૨૦૨૩ દરમ્યાન લોકમેળો યોજાનાર છે.આ મેળા દરમિયાન ત્રણ દિવસ માટે…

નાના જડેશ્વરે સોમવારે ભવાઈનો કાર્યક્રમ

સરવડ ભવાઈ મંડળ આગામી 11 તારીખે ગૌશાળાના લાભાર્થે નાટક ભજવશે વાંકાનેર: હીરજી કેશવજી સરવડ ભવાઈ મંડળ આગામી 11 તારીખે નાના જડેશ્વર મહાદેવનાં સાનિધ્યમાં પરંપરાગત ગૌશાળાના લાભાર્થે નાટક ભજવશે. મોરબી જિલ્લાના નાના જડેશ્વર મુકામે દાદા સદાશિવ મહાદેવના પ્રાંગણમાં ગાયોના ઘાસચારાના લાભાર્થે…

ચુંબન કરવાના ઘણા બધા ફાયદા છે

જાણો ચુંબનના પ્રકાર અને ખાસિયતો ચુંબનનો ઉપયોગ ઘણીવાર પ્રેમની લાગણી વ્યક્ત કરવા માટે થાય છે ઘણીવાર માતા તેના બાળકને આલિંગન કરતી વખતે કપાળ પર ચુંબન કરે છે કિસના પ્રકારઃ માનવ જીવનમાં કિસનું વિશેષ મહત્વ છે. ચુંબનનો ઉપયોગ ઘણીવાર પ્રેમની લાગણી…

૨૭મીએ જડેશ્વર ખાતે સૌરાષ્ટ્રનો પ્રથમ મેળો

ઉદ્ઘઘાટનમાં ધારાસભ્યો અને સંસદ સભ્ય હાજરી આપશે મેળાનું ઉદ્ઘઘાટન કુંવરજી બાવળિયા કરશે. રાઘવજી પટેલનું અધ્યક્ષસ્થાન અને ભાનુબેન બાબરીયાની વિશેષ ઉપસ્થિતિ હશે વાંકાનેરથી ૧૨ કિલોમીટરના અંતરે આવેલી રતન ટેકરી પર બિરાજમાન સ્વયંભૂ પ્રગટ દેવોના દેવ મહાદેવ જડેશ્વર મહાદેવના સાનિધ્યમા દર વર્ષે…

પ્રજાપતિ સમાજના અગ્રણી મૃત્યુ બાદ દેહદાન કરાયું

જીવન જીવ્યા ત્યાં સુધી સમાજના ઉપયોગી થયા અને અવસાન પછી પણ દેહદાન થકી સમાજને ઉપયોગી થવું એનાથી મોટું એકેય પરોપકારી કાર્ય નહિ : મૃતકના પુત્ર વાંકાનેર: માણસ કેટલું જીવ્યો એ મહત્વનું નથી પણ સમાજ અને દેશને કેટલો ઉપયોગી થયો એ…

Content Copying Forbidden !!

error: Content is protected !!