કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category સામાજિક

મેરૂમીયા બાવાની દરગાહ કમ્પાઉન્ડમાં ફ્રિ સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો

વાંકાનેર શહેર ખાતે આવેલ મુસ્લિમ સમાજના આસ્થાના પ્રતિક સમા પીર સૈયદ મેરૂમીયા બાવાના 100 માં ઉર્ષની ઉજવણી અંતર્ગત દરગાહ કમ્પાઉન્ડમાં વાંકાનેરની પીર મશાયખ સાર્વજનિક હોસ્પિટલ તથા સત્યમ્ હોસ્પિટલ દ્વારા ફ્રિ સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અલગ અલગ…

સમસ્ત ચારણીયા સમાજના સમુહલગ્નનું આયોજન

દીકરીઓને કરિયાવરમાં 80થી વધુ વસ્તુઓ અપાશે: આગેવાનો હાજર રહેશે જાલીડાના પાટીયા પાસે આઇધામ અને ચારણીયા સમાજ સમુહ લગ્ન સમીતી દ્વારા આયોજીત આ કાર્યક્રમમાં 11 નવદંપતીઓ સપ્તપદીના ફેરા ફરશે વ્યસનો અને કુરીવાજોને તિલાંજલી આપવાનો સામુહીક સંકલ્પ લેશે : શિક્ષણ, સંગઠન અને…

મોમીન સમાજમાં હાલમાં કુલ ૨૬ અટક છે

બાદી , શેરસીયા અને કડીવારમાં બે પાંખિયા છે આહમદભાઈ ડોડીયા સણોસરા કબ્રસ્તાનમાં દફન છે આખા સમાજમાં ડોડિયા કુટુંબનું માત્ર એક ઘર જ રહેલું, તેમના માસી રાણેકપરમાં હતા. ડોડિયા કુટુંબમાં બાપ તેના દીકરાનું મોઢું નહોતો જોઇ શક્તો. પેઢી દર પેઢી આમ…

કરણી સેના જિલ્લા મંત્રી તરીકે વાળાની નિમણુંક

ગારીયા ગામના વતની પ્રદ્યુમનસિંહ કિરીટસિંહ વાળાને મોરબી જિલ્લા કરણી સેનાના મંત્રી બનાવ્યા વાંકાનેર:ગુજરાત રાજ્યમાં શ્રી રાજપૂત કરણી સેના સામાજિક કાર્યોની સાથે અન્યાયની સામે પણ અવાજ ઉઠાવવામાં પણ ક્યાંય પાછી પાની કરતી નથી. શ્રી રાજપૂત કરણી સેના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ વિરભદ્રસિંહ…

ઝાલા સાહેબને તૃતીય વાર્ષિક પુણ્ય તિથિ પર શ્રદ્ધા સુમન

અરણીટીંબાના વતની ઝાલાસાહેબથી ગુનેગારો થર થર કાંપતા દીપડા સાથે બાથ ભીડી ઠાર કરેલો: પોરબંદરના ગેંગસ્ટરોને જિલ્લો છોડાવ્યો હતો 1968માં હૈદરાબાદ ડિટેકટિવ ટ્રેનિંગ સ્કૂલમાં પોલીસ પરીક્ષામાં પ્રથમ ક્રમે આવીને ભારતમાં ખ્યાતિ મેળવી હતી અબ્બાસ-મસ્તાનની નિર્દેશિત ‘અગ્નિકાલ’માં રાજબબ્બરે એસ.પી. જંજીરવાલાનો રોલ કર્યો…

મહીકાનાં બાદી અબુજીદાદા (રહેમતુલ્લાહ અલયહે)-2

હપ્તો: બીજો (આજે આપણે આ લેખમાં બીજો હપ્તો વાંચીશું. જે વાંચકો પહેલો હપ્તો વાંચવાનું ચૂકી ગયા છે, તે અહીં ટીક કરવાથી પહેલો હપ્તો વાંચી શકશે. મહીકાનાં બાદી અબુજીદાદા (રહેમતુલ્લાહ અલયહે)હપ્તો: પહેલો ઝાડ ઉપર જયાં કુહાડાનો ઘા કર્યો તો લોકવાયકા છે…

…ત્યારથી અરણીટીંબામાં ભરવાડો રહેતા નથી

બાપા ઉપડયા વાંકાનેર રાજાને રાવ કરવા કુંવરને ઘોડી હાંકવાની મનાઈ થાય નહીં, ઘોડી તો રજપૂતોની ઓળખ કહેવાય રાજાને વાત ખૂંચી. પારખા કરવા પડે. વાત હરીફાઈ સુધી પહોંચી ગઈ અરણીટીંબામાં ધાવડી માતાજીના સ્થાનકે જઈ લીંબા અને તેના બાપાએ લાજ રાખવાની વિનવણી…

સમસ્ત ખવાસ રજપૂત દ્વારા આયુષ્યમાન કાર્ડનો કેમ્પ યોજાશે

નગરપાલિકાની આરોગ્ય શાખાનો સહયોગ મળશે: જરૂરી ડોક્યુમેન્ટ સાથે લાવવા અનુરોધ વાંકાનેર ખાતે મોરબી નગરપાલિકાની આરોગ્ય શાખા તથા સમસ્ત ખવાસ રજપૂત સમાજ દ્વારા આગામી તારીખ ૩ મેના રોજ આયુષ્યમાન કાર્ડના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી…

ભલગામમાં અગિયાર દીકરીઓના સમુહ લગ્ન સાથે મેડીકલ કેમ્પ પણ યોજાયો

સમ્યક સિનિયર સિટીઝન ક્લબ, અમદાવાદ અને બાજ એન્જીનીયર્સ એસોસીએશન-ગુજરાતનો સહયોગ સાંપડયો વાંકાનેરના ભલગામ ખાતે સ્વરાજ ગ્રામ વિકાસ ટ્રસ્ટ દ્વારા સમુહ લગ્ન તેમજ મેડીકલ કેમ્પ યોજવામાં આવ્યો હતો. આ સમુહ લગ્નમાં જે દીકરીઓના માતા કે પિતા અથવા બંને હયાત નથી અથવા…

જાણો કેટલીક યુક્તિઓ પાછળનું વિજ્ઞાન જેના દ્વારા દંભી લોકો જાળમાં ફસાવી દે છે

પાણીમાં આગ લગાડવી, લીંબુ કાપતા લોહી નિકળવું, હાથ પાણીમાં નાખતા પાણીનું પીળું થઇ જવું, ફોટામાંથી ભભૂત પડવી, દિવાસળી વગર આગ લગાડવી આ કોઈ ચમત્કાર નથી એક કહેવત છે કે લોભિયા હોય ત્યાં ધૂતારા ભૂખે ન મરે. એક તો માનસિક રીતે…

Content Copying Forbidden !!

error: Content is protected !!