કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category વર્તન

કોઠારીયામાં બીમારીથી કંટાળીને ઝેરી દવા પીતા મહિલાનુ મોત

સજનપરમાં માતા-પિતાએ ઠપકો આપતા સગીરાએ ઝેરી દવા પીધી વાંકાનેર તાલુકાના કોઠારીયા ગામે રહેતી મહિલાએ માનસિક બીમારીથી કંટાળીને પોતે પોતાની જાતે ઝેરી દવા પી લીધી હતી જેથી તેને સારવાર માટે વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને જોઈ…

પંચાસિયાના રસ્તે સજ્જનપરના વૃદ્ધ બંદૂક સાથે ઝડપાયા

વાંકાનેર: ટંકારા તાલુકાના સજ્જનપર ગામથી પંચાસિયા ગામ જવાના રસ્તે રામદેવપીરના મંદિર પાસેથી ટંકારા પોલીસે આરોપી ધનજીભાઈ દેવાભાઈ ધોળકિયા ઉ.63 નામના વૃદ્ધને લાકડા અને લોખંડની સિંગલ બેરલ હાથ બનાવટની દેશી બંદૂક સાથે ઝડપી લઈ આર્મ્સ એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

નવાપરામા યુવાનનો ગળાફાંસો ખાઈ આપઘાત

યુવાને ભગવાન શ્રીકૃષ્ણ અને રાધાજી વિશે ઇન્સ્ટાગ્રામમા અભદ્ર પોસ્ટ કરતા ફરિયાદ વાંકાનેર: શહેરના નવાપરા વિસ્તારમાં રહેતા અજયભાઈ ગોવિંદભાઇ વીંજવાડિયા (ઉ.વ.30) નામના યુવાને કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘેર ગળેફાંસો ખાઈ લેતા વાંકાનેર સીટી પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ…

રાજાવડલામાં મારામારીની બે પક્ષો વચ્ચે ફરિયાદો

વાંકાનેર: રાજાવડલામાં ગાળો બોલવાની ના પાડતા એક શખ્સે ત્રણ જણા ઉપર ફરિયાદ લખાવી છે. સામા પક્ષે પણ ત્રણ જણા ઉપર વળતી ફરિયાદ થઇ છે… જાણવા મળ્યા મુજબ જયેશભાઈ ચતુરભાઈ આંતરેસા (ઉ.વ.૨૪) રહે.જુના રાજાવડલા વાળાએ ફરીયાદમાં લખાવેલ છે કે તા.૨૫/૦૮/૨૦૨૪ ના…

રંગપરમાં પત્નીના ત્રાસથી કર્યો આપઘાતનો પ્રયાસ

જીઆરડી જવાનનો આક્ષેપ: પત્નીએ માં-બાપને પણ તગેડી મૂકેલા વાંકાનેર તાલુકાના રંગપર ગામે રહેતા અને જીઆરડીમાં નોકરી કરતા યુવકે પત્નીના ત્રાસથી ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. પત્નીએ માતા-પિતાને પણ ત્રાસ આપી ઘર બહાર કાઢી મૂક્યા હોવાના આક્ષેપ સાથે યુવકને સારવાર…

બોર/ કુવામાંથી મોટર ચોરી કરનાર પકડાયા

આજથી ત્રણેક મહિના પહેલા વાંકાનેર નાળાની બાજુમાંથી ચોરી કરી હતી વાંકાનેર, જસદણ, ગોંડલ તાલુકા, કોટડા સાંગાણી, બાબરા, ચોટીલા વિસ્તારમાં સીમ ચોરીના ગુન્હાને અંજામ આપનાર કુલ છ ઇસમોને રૂૂ.3,75,700 ના મુદામાલ સાથે ગ્રામ્ય એલસીબીએ પકડી પાડી હતી… સૌરાષ્ટ્રમાં અલગ અલગ સ્થળે…

કારખાનાના રૂમમાં યુવાને ગળાફાંસો ખાધો

વાંકાનેર તાલુકાના માટેલ રોડ ઉપર આવેલ સીરામીક કારખાનાના આરો પ્લાન્ટના રૂમની અંદર યુવાને કોઈ કારણોસર ગળાફાંસો ખાઈને અપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર તાલુકા પોલીસને…

પર્યાવરણ મંજૂરી વગર આણંદપર ગામે ખનીજ ચોરી?

વાંકાનેર: મોરબી જિલ્લા ખાણ ખનીજ વિભાગના ભૂસ્તર શાસ્ત્રી જગદીશ વાઢેર દ્વારા વાંકાનેરના આણંદપર ગામમાં સેન્ડ સ્ટોનની લીઝની પર્યાવરણ મંજૂરી વગર ખનન અંગે તેના કર્મચારીને તપાસ સોંપી હતી અને તેનો રીપોર્ટ આવવાનો બાકી હતો અને આ બાબતે જેની જગ્યાએ તપાસ થઇ…

તરકીયા ગામે ખનીજ માફીયાઓનો ખેડૂત પર હુમલો

વાંકાનેરના તરકીયા ગામે સરકારી ખરાબાની જમીનમાં ખનીજચોરી કરતાં માફીયાઓને બાજુમાં આવેલ વાડીના ખેડૂતએ વાડીના શેઢે રસ્તામાં રેતીના ઢગલા કરવાની ના પાડતાં ઉશ્કેરાયેલા પાંચ શખ્સોએ બે ખેડૂત ભાઈ તથા એક પુત્ર પર લાકડી-ધોકા વડે હુમલો કરી ટાંટીયા ભાંગી નાખ્યા હોવાનો બનાવ…

ઢોરા સાઇડમાં લેવાનું કહેતા ગાડાખેડુ પર હુમલો

વાંકાનેર: તાલુકાના કોઠારીયા ગામના ગાડું લઈને જતા એક ખેડૂતને ઢોરા સાઇડમાં લેવાનું કહેતા ગામના જ એક શખ્સે પાઇપથી હુમલો કરેલ. જાણવા મળ્યા મુજબ કોઠારીયા ગામના નવાપ્લોટ વિસ્તારમાં રહેતા અબ્દુલભાઇ અમીભાઇ શેરસીયા (ઉ.વ.૭૦) વાળાએ ફરીયાદમાં લખાવેલ છે કે ગઇકાલ તા.૧૨/૦૮/૨૦૨૪ ના…

Content Copying Forbidden !!

error: Content is protected !!