સુર્યારામપરાના સરપંચના મૃત્યુ કેસમાં વળતર મંજુર

વાંકાનેર રોડ પર આર. કે. હબ પાસે અકસ્માત થયો હતો રાજકોટના સુર્યારામપરા ગામના તત્કાલિન સરપંચ અને બિલ્ડીંગ મટીરીયલ્સના ધંધા સાથે જોડાયેલા અશોકભાઈ વાલજીભાઈ ઝાલા તા.04/05/2021ના રોજ પોતાની કાર ચલાવીને કુવાડવાથી પોતાનાં ગામ સુર્યારામપરા જતા હતા ત્યારે વાંકાનેર રોડ, આર. કે.…