કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

Category ખોરાક

સ્વ. મીરસાહેબના જન્મદિવસ નિમીતે કેક અને ફ્રૂટ વિતરણ

વાંકાનેર: તા.૩૧/૧૨/૨૦૨૪ સ્વતંત્રતા સેનાની પરીવારના વંશજ, વાંકાનેરના પુર્વ ધારાસભ્ય અને મોમીન સમાજના ધર્મગુરૂ સ્વ.ખુરશીદ હૈદર પીરઝાદા ઉર્ફે મીર સાહેબનો ગઈ કાલે જન્મદિવસ હતો, જેમનુ અવશાન તા. ૯/૩/૨૦૨૪ ના રોજ થયુ હતુ. જે દુઃખદ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા પીરઝાદા પરીવારને…

મોમીન સમાજને- જિયારતનું ખાણું એ જિયાફત નથી

જો તમે યતીમ, ફકીર, મજબૂર કે ગરીબ હો તો જ જિયારતનું ખાણું ખાજો સિંધાવદર સમાજને રાહ ચીંધે છે એક ગરીબ કુટુંબનો સભ્ય બીમાર પડયો, સહકારી ઉપાડી, સગા-વહાલા સામે હાથ લંબાવ્યો, વેચી શકાય તેવી ઘરવખરી વેચી, ઘર આખું પૈસે ટકે ધોવાઈ…

લાલપરમા વિજ શોક લાગતા એક મોત: એક ઈજાગ્રસ્ત

વાંકાનેર: તાલુકાના લાલપર ગામની સીમમાં ચાલતી એક બાંધકામ સાઇટ પર મજુરો પિલર માટે લોખંડના પિંજરા ઉભાં કરતા હતા, તે દરમ્યાન ઉપરથી પસાર થતી ચાલુ વિજ લાઇનમાં લોખંડનું પીંજરૂ અડી જતાં બે મજૂરોને વિજ શોક લાગ્યો હતો, જેમાં એકનું મોત થયું…

વાંકાનેરની ગૌશાળામાં ભુસુ વેચતા અટકાવવા માર

કેફી પીણું પી ને બાઈક ચલાવતા: કોટડા નાયાણીમાંથી દેશી દારૂ મળી આવતા રાજકોટ: ટંકારા તાલુકાના નેકનામના એક શખ્સે વાંકાનેરની ગૌશાળામાં ભુસુ પુરૂ પાડવા બાબતે માર માર્યાનું જાણવા મળે છે…. મેટોડાના સરપદડ ગામે રહેતાં ભરતભાઇ જગદીશભાઇ સોલંકી (ઉ.વ.૩૯) ને નેકનામ પાસે…

ઘીયાવડ: પુજારીને ત્રણ શખ્સોએ માર માર્યો

વાંકાનેર: તાલુકાના ઘીયાવડ ગામના ફુલેશ્વ૨ મહાદેવ મંદીરના મહંત પુજારીને અમદાવાદના ભુવા સહિત ત્રણ શખ્સોએ માર માર્યાની ફરિયાદ નોંધાઈ છે… જાણવા મળ્યા મુજબ ઘીયાવડ ગામે રહી મહંત પુજારી તરીકે કામગીરી કરતા યશગીરી ભરતગીરી ગોસ્વામી જાતે-બાવાજી (ઉ.વ-૨૮) વાળાએ ફરીયાદમાં લખાવેલ છે કે…

મોમીન સમાજના લગ્ન રિવાજમાં 2 મુદ્દાની ચર્ચા

દીકરાના લગન એક જ દિવસે રાખવા અને નીકાહ પછી દુલ્લહાને પહ ભરાવવાનુ બંધ કરવુ વાંકાનેર તાલુકાના મોમીન સમાજના લગ્નમાં ચાલતા રિવાજમાં 2 મુદ્દાની ચર્ચા કરવાની છે 1 દીકરાના લગન એક જ દિવસના રાખવાના 2 નીકાહ પછી દુલ્લહાને પહ ભરાવવા નુ…

કોટડા નાયાણીના 21વર્ષના યુવાને ગળેફાંસો ખાધો

વાંકાનેર : તાલુકાના કોટડા નાયાણી ગામે રહેતા એક યુવાને ગળેફાંસો ખાઈ લીધો છે…. જાણવા મળ્યા મુજબ તાલુકાના કોટડા નાયાણી ગામે રહેતા નરવા પંકજભાઈ (ઉ.21) નામના યુવાને ગળેફાંસો ખાઈ લેતા સારવાર માટે વાંકાનેર સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ફરજ ઉપરના તબીબે યુવાનને…

લજાઈ ચોકડીએ બાળ મજૂરી કરાવનાર સામે કાર્યવાહી

બંગાવડી ડેમની બાજુમાં પાણી પુરવઠાના જુના ક્વાર્ટરમાંથી દારૂ ઝડપાયો ટંકારા: તાલુકાની લજાઈ ચોકડીએ આવેલ નારાયણી ચા પાનની દુકાનના માલિક હોટલમાં હડમતિયાના સગીર વયના કિશોરને બાળ મજૂરી કરાવતા હોઈ પોલીસ ખાતાએ કાયદેસર કાર્યવાહી કરેલ છે… જાણવા મળ્યા મુજબ લજાઈ ચોકડીએ આવેલ…

વાંકાનેર પોલીસે ફરીયાદ નહીં લેતા એસપીને રજુઆત

ગુમશુદા મહીલાના પતિની પત્નીને શોધી આપવા વિનંતી મોરબી જિલ્લામાં કાયદો વ્યવસ્થા કથળીયા જેવી સ્થિતિએ માથું ઊંચક્યું હોય તેમ જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી લાશ મળવાના બનાવો લુંટ ચોરી હત્યા સહીતના બનાવો વધતા પોલીસની ઢીલીનિતિથી ફરી સવાલો ઉઠ્યા છે, જેમાં વાંકાનેર એમ્બીટો…

આંગણવાડીમાંથી બાળકોને મફતમાં શું શું મળે છે?

100 ટકા લોકો આ ચીજોથી હશે અજાણ ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આંગણવાડી યોજના ચલાવવામાં આવે છે. આ યોજના દ્વારા સમગ્ર દેશમાં મહિલાઓ અને નાના બાળકોની પોષણ, આરોગ્ય અને શિક્ષણની જરૂરિયાતો પૂરી કરવામાં આવે છે. આંગણવાડી કેન્દ્રમાં…

Content Copying Forbidden !!

error: Content is protected !!