કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

Category ખોરાક

રેશનિંગના દુકાનદારોએ અનાજ ઉપાડવાનું બંધ કર્યું

દુકાનદારોના પડતર પ્રશ્નો ન ઉકેલતા ભરેલ પગલું મોરબી જીલ્લામાં આવેલ એફપીએસ એશો. દ્વારા અગાઉ આવેદન પત્ર આપીને પડતર પાર્ષનો ન ઉકેલાય તો ૧ ન સપ્ટેમ્બરથી રાશન કાર્ડ ધારકોને મળતો જથ્થો નહી ઉપાડે કે ઉતારે તેવી ચીમકી ઉચ્ચારી હતી જો કે…

આંગણવાડીઓમાં છ મહિનાથી ગ્રાન્ટ બંધ

કેન્દ્રની ગ્રાન્ટ ન આવતા રાજ્ય સરકારે પણ ચુકવણું બંધ કર્યું ગરમ નાસ્તો, ફળ અને ચણાદાળના બિલ આંગણવાડી વર્કરોએ પોતાના પગારમાંથી ચૂકવી દેતા મૂંઝાયા મકાન ભાડાના, પોષણ સુધા પ્રોજેકટના અને ગેસના બાટલાના પૈસા બાકી હોવાની ફરિયાદ વાંકાનેર: રાજ્યભરમાં પથરાયેલી હજારો આંગણવાડીઓનું…

રાજ્યમાં મધ્યાહન ભોજન યોજના રામ ભરોસે

29 હજાર મધ્યાહન ભોજન કેન્દ્રોને 2 મહિનાથી અનાજનો જથ્થો જ નથી મળ્યો! ગુજરાતમાં મધ્યાહન ભોજન યોજના રાજ્યનાં અનેક ગરીબ બાળકોને શાળાઓમાં મફત પૌષ્ટિક ભોજન પુરું પાડવા માટે વર્ષ 1984માં શરૂ કરવામાં આવી હતી. રાજ્ય અને કેન્દ્ર સરકારની સહભાગીદારીથી ચાલતી આ…

ભારતમાં બાજરાની ખેતી કેવી રીતે ક્યારે શરૂ થઈ

બાજરીમાં મેગ્નેશિયમ, નિયાસિન (વિટામિન B3), ધાન્યના લોટમાં રહેલું નત્રિલ દ્રવ્ય મુક્ત છે અને તેમાં પ્રોટીનનું પ્રમાણ વધુ છે. 50 વર્ષ પહેલા ભારતમાં બાજરો સૌથી વધુ ઉગાડવામાં આવતા ખાદ્ય પાકોમાંનો એક હતો. કોરિયન દ્વીપકલ્પમાં બાજરીનો ઇતિહાસ 3500-2000 બીસીનો છે. ભારતમાં, ખાદ્ય…

ખરીફ પાકોની ખરીદી માટે ટેકાના ભાવ જાહેર

ખરીફ પાકોનું વાવેતર થાય તે પહેલાં જ ટેકાના ભાવ જાહેર ભારત સરકારે આગામી વર્ષ ૨૦૨૩-૨૪માં ખરીફ પાકોની ખરીદી માટે ટેકાના ભાવમાં સરેરાશ ૯ થી ૧૦ ટકા જેટલો વધારો નવી દિલ્હી: ધરતીપુત્રોના હિતને વરેલી ભારત સરકારે આગામી વર્ષ ૨૦૨૩-૨૪માં ખરીફ પાકોની…

મોરબી જિલ્લાના હોટલ માલિકોએ “પથિક” સોફટવેરમાં રજીસ્ટ્રેશન કરાવવું

હોટલ માલકો ધ્યાન આપે: સોફ્ટવેર ઇન્સ્ટોલ કરાવી યુઝર આઈડી પાસવર્ડ મેળવી લેવાનો રહેશે મોરબી જિલ્લા ખાતે આંતરરાષ્ટ્રીય દરીયાઈ માર્ગથી કોલસા તથા મીઠાની આયાત તથા નિકાસ થતી હોય તેમજ મોરબી જિલ્લો ઔધ્યોગિક દ્રષ્ટી એ ખુબજ મહત્વનો હોય જેમાં દેશ વિદેશથી મોટા  પ્રમાણમાં…

એપ્રિલથી ગુજરાતમાં ઘઉંની સરકારી ખરીદી શરૂ થશે 

આગામી પહેલી એપ્રિલથી ૧૫ જૂન સુધી રાજ્યભરનાં ૨૩૭ કેન્દ્રો-ગોડાઉન પરથી ખરીદી કરવામાં આવશે  ગુજરાત સરકારે ઘઉંના સતત ઘટી રહેલા ભાવને ધ્યાનમાં રાખીને ગુજરાતમાંથી આગામી એપ્રિલ મહિનાથી ઘઉંની ટેકાના ભાવથી ખરીદી કરવાની જાહેરાત કરી છે. આ સાથે રાજ્ય સરકારે આંતરરાષ્ટ્રીય મિલેટ…

Content Copying Forbidden !!

error: Content is protected !!