કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category માહિતી

તિરંગાવાળા અશરફભાઈ બાદીનું ઈન્તકાલ

તિરંગાવાળા અશરફભાઈ બાદીનું ઈન્તકાલ

મૈયતનું બેસણું: તા. 23/03/2025, સોમવાર ચંદ્રપુર (અમર સોસાયટી) વિસ્તારમાં રહેતા, વાંકાનેર તાલુકાના મૂળ ખેરવા ગામના વતની અશરફભાઈ રહેમાનભાઈ બાદી (તિરંગા) નું ઈદની પવિત્ર રાત્રે અવસાન થયું છે. તેમના અવસાનના સમાચાર સાંભળતાં જ વિસ્તારમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. મરહુમની દફનવિધિ…

નિવૃત્ત IAS અધિકારી હબીબભાઈ બાદીનું અવસાન

નિવૃત્ત IAS અધિકારી હબીબભાઈ બાદીનું અવસાન

મૂળ અરણીટીંબાના વતની સુરતમાં સ્થાયી થયા હતા વાંકાનેર: મૂળ અરણીટીંબા ગામના વતની અને નિવૃત્ત IAS અધિકારી હબીબભાઈ બાદી 86 વર્ષની વયે અવસાન (ઇંતકાલ) થયું હોવાનું પરિવારજનો દ્વારા જાણવા મળ્યું છે. તેઓ ગુજરાત રાજ્યના પૂર્વ સહકાર મંત્રી મરહુમ અમિયલભાઈ બાદીના ભત્રીજા…

અમેરિકામાં શાકભાજીનો ભાવ આસમાને આંબે છે

અમેરિકામાં શાકભાજીનો ભાવ આસમાને આંબે છે

1 રિંગણું 150 રૂપિયાનું, 180 રૂપિયાની પાલકની ઝૂડી, 180 રૂપિયાનું પપૈયું રોજિંદા જીવનમાં શાકભાજીના ભાવ વધે ત્યારે આપણાને મોટો ઝટકો લાગતો હોય છે. અમેરિકામાં શાકભાજીના ભાવ જાણ્યા પછી તમે એટલું જરૂરથી કહેશો કે રહેવા માટે ખરેખરમાં આપણા ભારત જેવો કોઈ…

રઘુવંશી અગ્રણી અશોકભાઈ રાજવીરનું અવસાન

ઉઠમણું તા.6/3ને શુક્રવારના રોજ સાંજે વાંકાનેર: રઘુવંશી સમાજના સદાય અગ્રણી સમાજ સેવક અને આશાપુરા ગરબી મંડળના સંચાલક અશોકભાઈ રાજવીરનું અવસાન થયેલ છે. વાંકાનેર નિવાસી સ્વ. ભુદરભાઈ વલ્લભજીભાઈ રાજવીરના પુત્ર અશોકભાઈ (ઉ.64) તે સ્વ. જયંતિલાલ, સ્વ. મનસુખભાઈ, સ્વ. ચંદ્રકાંતભાઈ, લલીતભાઈ તથા…

પ્રતાપગઢના માજી સરપંચ નૂરમહંમદભાઈનો ઇન્તેકાલ

વાંકાનેર: તાલુકાના પ્રતાપગઢના માજી સરપંચ નૂરમહંમદભાઈ અને સામાજિક કાર્યોકર તથા અબ્દુલરઝાકભાઈ કડીવારના પિતાજીનો ઇન્તેકાલ થઇ ગયો છે. તેઓ સરળ સ્વભાવના હતા, અલ્લાહ મર્હૂમને જન્નતમાં આલા મકામ અતા ફરમાવે અને તેમના પરિવારને સબ્ર અતા ફરમાવે (આમીન)

દિગ્વિજયનગરના ક્ષત્રિય યુવાનનું મૃત્યુ

વાંકાનેર: અહીં દિગ્વિજયનગરના (મૂળ રહેવાશી જુના લુણસરીયા) રાજભા ઝાલાનું બીમારી સબબ મૃત્યુ થયું છે….મળતાવડા સ્વભાવના સદ્દગતને ઐતિહાસીક ઘટનાઓમાં ઘણો રસ હતો, એમના આત્માને શાંતિ મળે….  

ચંદ્રપુરના મામદભાઈ મંત્રીના વાલિદનો ઇન્તેકાલ

વાંકાનેર: તાલુકાના ચંદ્રપુર ગામના મામદભાઈ મંત્રી (98252 03095) ના વાલિદ હાજી હાજીસાહેબનો ઇન્તેકાલ થયો છે, તેઓ એક નમ્ર, દીનદાર અને ઇમાનદાર વ્યક્તિ હતા, અલ્લાહ તઆલા પ્યારા મહેબૂબના સદકે તેમની મગ્ફિરત ફરમાવે, તેમની કબરને જન્નતના બાગોમાંથી એક બાગ બનાવે અને જન્નતુલ…

ગુલશન સોસાયટીમાં ગાજી હાજીસાહેબનો ઇન્તેકાલ

આસ્થા પૌલ્ટ્રી વાળા જૈનુલભાઈના વાલીદસાહેબ વાંકાનેર: ચંદ્રપુર પાસે ગુલશન સોસાયટીમાં રહેતા જૈનુલભાઈ (આસ્થા પૌલ્ટ્રી વાળા)ના વાલીદસાહેબ ગાજી હાજીસાહેબ શેરસીયાનો ઈનતેકાલ થયો છે, જેમની જીઆરત નીચેના સ્થળ અને સમયે આવતી કાલે રાખેલ છે તો હાજરી આપી સવાબે દારૈન હાસિલ કરવા ઇજન…

વાલાસણનાં સરપંચના પિતાશ્રી ફતેમામદભાઈનો ઇન્તેકાલ

વાંકાનેર: તાલુકાના વાલાસણ ગામના હાલના સરપંચ એહમદબશીરના પિતાશ્રી કડીવાર ફતેમામદ અમનજી (ઉ.83) નો 16-1-2026 (શબે-મેરાજ) ના દિવસે ઇન્તેકાલ થયો છે, જિયારત રવિવાર 18 તારીખે વાલાસણ મુકામે રાખેલ છે….મર્હુમ વાલાસણ પંચાયતના એક વાર ઉપસરપંચ પદે રહી ચુક્યા છે, તેઓ સ્પષ્ટ વક્તા…

વીજ કનેક્શન, લોડ વધારા અને નામફેર માટે જરૂરી દસ્તાવેજો

વાડીએ વીજપોલ કે તાર તૂટી ગયો છે?

પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા ગ્રાહકલક્ષી અભિગમ અપનાવી નવા વીજ કનેક્શન મેળવવા, હાલના કનેક્શનમાં લોડ વધારો કરવા તેમજ નામફેરની પ્રક્રિયા માટે જરૂરી એવા દસ્તાવેજોની વિગતવાર યાદી જાહેર કરવામાં આવી છે. જે મુજબ અરજદારોએ નિયત અરજીપત્રક એ-૧ ફોર્મ સાથે મિલકતની…

Content Copying Forbidden !!

error: Content is protected !!