કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category માહિતી

દિગ્વિજયનગરમાં ક્ષત્રિય આધેડનું અવસાન

દિગ્વિજયનગરમાં ક્ષત્રિય આધેડનું અવસાન

વાંકાનેર: રણજીતસિંહ જસુભા ઝાલા (ઉ. 67) મૂળ ગામ કોઠારીયા હાલ વાંકાનેર દિગ્વિજયનગર- જે કુમારપાલસિંહ અને જયપાલસિંહનાં પિતાશ્રીનું દુ:ખદ અવસાન થયેલ છે. ભગવાન તેમના આત્માને શાંતિ આપે, તેમનું બેસણું આવતા શનિવારે સાંજના 3 થી 6 વાગ્યે દિગ્વિજયનગર મેઈન રોડ, વાંકાનેર ખાતે…

2002 ની મતદાર યાદીમાં નામ કેમ શોધવું?

નવાપરાના પ્રૌઢના 84 હજાર લૂંટનાર પકડાયા

હાલની મતદાર યાદીમાં નામ કેમ શોધવું? ગૂગલમાં સૌ થી પહેલા લખો હવે એમાં બધા જિલ્લાના નામ આવશે, (તમારી પત્ની કે અન્યનું નામ જે જિલ્લામાં અગાઉ હતું તે જિલ્લો સિલેક્ટ કરી શકો છો) 2002 માં તમારું નામ ક્યા ગામમાં હતું…

ભારતમાં ઇમરજન્સી ફોન નંબરોની સંપૂર્ણ યાદી

નવાપરાના પ્રૌઢના 84 હજાર લૂંટનાર પકડાયા

દરેક વ્યક્તિએ જાણવા જરૂરી ભારતમાં સમર્પિત રાષ્ટ્રીય ઇમરજન્સી નંબરો છે જે ખાતરી કરે છે કે મદદ માત્ર એક કૉલ દૂર છે, જે પોલીસ,એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, મહિલા સુરક્ષા માટે તાત્કાલિક સહાય પૂરી પાડે છે.ઇમરજન્સી નંબરો જાણવા શા માટે મહત્ત્વપૂર્ણજ્યારે આપણામાંથી મોટાભાગના…

વીજ ગ્રાહકોએ સ્માર્ટમીટર લગાવવાનુ ફરજીયાત નથી

વીજ ગ્રાહકોએ સ્માર્ટમીટર લગાવવાનુ ફરજીયાત નથી

આર.ટી.આઈ એકટ અંતર્ગત પ્રાપ્ત માહિતી વાંકાનેર: મદદનીશ જાહેર માહિતી અધિકારી અને નાયબ ઈજનેર ખંભાળીયાને એક જાગૃત નાગરિકે સ્માર્ટમીટર અંગે માંગેલ માહિતીમાં જવાબ મળ્યો છે કે (1) ગ્રાહકના ઘરે સ્માર્ટમીટર લગાવવાનુ ફરજીયાત છે તેવો કોઈ હુકમ નામદાર હાઈકોર્ટ કે સુપ્રિમ કોર્ટ…

ગુજરાતના નવનિયુક્ત મંત્રીશ્રીઓના મોબાઈલ નંબર

ગુજરાતના નવનિયુક્ત મંત્રીશ્રીઓના મોબાઈલ નંબર

ગુજરાતના 19 ઓક્ટોબર 2025 ના નવનિયુક્ત મંત્રીશ્રીઓ નામ, મત વિસ્તાર, વિભાગ અને મોબાઈલ નંબર નીચે મુજબ છે… (1) શ્રી ભુપેન્દ્રભાઈ રજનીકાન્ત પટેલ ૪૧-ઘાટલોડીયા 99090 05881 General Administration, Administrative Reforms and Training,Planning, Non-Resident Gujaratis’ Division, Revenue andDisaster Management, Roads and Buildings…

પોલીસ સ્ટેશનમાં કયા કયા રજીસ્ટર રાખવામાં આવે છે?

નવાપરાના હત્યાનો ભોગ બનેલનો ફોટો તોડવા બાબતે બબાલ

દરેક પોલીસ સ્ટેશનમાં આઠ પ્રકારના રજીસ્ટર રાખવામાં આવતા હોય છે, જેની વિગત નીચે મુજબ છે…. (1) એફઆઈઆર રજીસ્ટર: આ સૌથી મહત્વપૂર્ણ રજીસ્ટર છે. કોઈ વ્યક્તિ ગુનો નોંધાવે ત્યારે તેની માહિતી આ રજીસ્ટરમાં લખવામાં આવે છે. દરેક FIR ને અનન્ય નંબર…

મૂળ કેરાળાના વૃદ્ધનુ હાર્ટએટેક આવી જતા મૃત્યુ

ભાટીયા સોસાયટીમાં આઘેડનું હાર્ટ એટેકથી મૃત્યુ

વાંકાનેર : શહેરના વડીયા વિસ્તારમાં રહેતા મૂળ કેરાળા ગામના વતની ભગવાનભાઈ છગનભાઈ ગોલતર ઉ.65 ગત તા.5ના રોજ પોતાના ઘેર હતા ત્યારે હાર્ટએટેક આવી જતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી…

દિગ્વિજયનગરના ખાનભાઈનું બેભાન થયા બાદ મોત

હરસની બીમારીથી કંટાળીને વૃદ્ધે ગળેફાંસો ખાધો

મૃતક પોલીસ ખાતાના કર્મચારી વાંકાનેર: અહીંના દિગ્વિજયનગર (પેડક) માં રહેતા બહાદુરખાન બુરહાનખાન પઠાણ (ઉ.વ. ૭૯) નામના વૃદ્ધ ગઇકાલે દુકાને બેઠેલા હતા, ત્યારે અચાનક તેમને શ્વાસ ચડી જતા બેભાન હાલતમાં તાત્કાલિક સારવાર અર્થ વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હોય, ત્યાં…

ચંદ્રપુર ગામે વૃદ્ધને ઘેર હાર્ટએટેક આવતા મૃત્યુ

સદ્દગત વાંકાનેર પોસ્ટ ઓફિસમાં પોસ્ટ હેડ તરીકે સેવા બજાવતા હતા વાંકાનેર : તાલુકાના ચંદ્રપુર ગામે રહેતા મોહનભાઈ છગનભાઈ મકવાણા (ઉ.73) નામના વૃદ્ધને તેમના ઘેર ગઈકાલે સવારે હાર્ટએટેક આવી જતા ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા હતા જ્યાં સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું…

ભાયાતી જાંબુડીયાના રાજેન્દ્રસિંહ ગોહિલનું અવસાન

નગરપાલિકાના સદસ્યના બનેવી સાહેબ  ગુરુવારના સદગતનું બેસણું વાંકાનેર: તાલુકાના ભાયાતી જાંબુડીયા નિવાસી રાજેન્દ્રસિંહ સહદેવસિંહ ગોહિલ તે અર્જુનસિંહના જમાઈ, બ્રિજરાજસિંહ અને પ્રતિપાલસિંહના બનેવીનું તારીખ 24/08/2025 ને રવિવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું 28/08/2025 ને ગુરુવારના રોજ ભાયાતી જાંબુડીયા ખાતે સાંજે…

Content Copying Forbidden !!

error: Content is protected !!