કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category માહિતી

ગઈ વખતનું તાલુકા પંચાયત ચૂંટણીનું પરિણામ-1

સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાના પ્રમુખોની ચૂંટણી ક્યારે?

ચંદ્રપુર, ગારીયા, રાજાવડલા અને સિંધાવદર સીટ વાંકાનેર: જિલ્લા પંચાયતની ચંદ્રપુર સીટમાં તાલુકા પંચાયત બેઠકો ચંદ્રપુર, ગારીયા, રાજાવડલા અને સિંધાવદર સીટનો સમાવેશ થતો હોઈ આ ચારેય સીટનું ગઈ ચૂંટણીનું પરિણામ સાથે આપેલ છે… ચંદ્રપુર તાલુકા પંચાયતની સીટ સમાવિષ્ટ ગામો અને મતદારોની…

જિ./ તા. પંચાયત સભ્યોને કેટલો પગાર/ગ્રાન્ટ મળે?

સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાના પ્રમુખોની ચૂંટણી ક્યારે?

તેમણે શું કામ કરવાનાં હોય છે? ગુજરાત પંચાયત અધિનિયમ 1993 માં જિલ્લા-તાલુકા પંચાયત સંબંધે વિગતવાર જોગવાઈઓ કરાયેલી છે. અધિનિયમની કલમ 65ની પેટાકલમ (1) પ્રમાણે તાલુકા પંચાયતના પ્રમુખને ઠરાવવામાં આવેલ માનદ વેતન આપવાની જોગવાઈ કરાઈ છે. આ સંદર્ભે ગુજરાત પંચાયત (અધિકારીઓને…

વાંકાનેરના મહારાણા રાજશ્રી અમરસિંહજી અને મહારાણા રાજ શ્રી બનેસિંહજી

વાંકાનેરના મહારાણા રાજશ્રી અમરસિંહજી અને મહારાણા રાજ શ્રી બનેસિંહજી

વાંકાનેરના મહારાણા રાજશ્રી સર અમરસિંહજી સાહેબ વાંકાનેરના મહારાણા રાજશ્રી સર અમરસિંહજી સાહેબ (1881-1954) વિશેની વિસ્તૃત માહિતી આપે છે. તેઓ વાંકાનેર સ્ટેટના ખૂબ જ પ્રગતિશીલ અને આદરણીય શાસક હતા.મહારાણા સર અમરસિંહજીનો પરિચય• જન્મ: 4 જાન્યુઆરી 1879, વાંકાનેર.• શાસન: તેઓ 12 જૂન…

પુનમચંદભાઈ નાનચંદભાઈ પટેલના ધર્મપત્નીનું અવસાન

અરિહંત શરણ વાંકાનેર: દિલગીરી સાથે જણાવવાનું કે વાંકાનેર નિવાસી પુનમચંદભાઈ નાનચંદભાઈ પટેલના ધર્મપત્ની અને અમારા માતૃશ્રી નલીનાબેન પુનમચંદભાઈ પટેલ ગઈ કાલે અરિહંત શરણ (અવસાન) પામેલ છે. સદગતની અંતિમયાત્રા આવતીકાલે તા.:૧૨-૦૪-૨૦૨૬,રવિવાર ના રોજ સવારે ૦૯:૦૦ કલાકે પ્રતાપચોક, બ્રાહ્મણ શેરી,વાંકાનેર થી સિટી…

વાંકાનેર તાલુકા પંચાયતની સીટ દીઠ મતદારોની સંખ્યા

સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાના પ્રમુખોની ચૂંટણી ક્યારે?

વાંકાનેર તાલુકા પંચાયતની કુલ 24 સીટ છે, જેમાં કુલ 1,40,244 મતદારો છે, જે પૈકી 72080 પુરુષ અને 68164 સ્ત્રી મતદારો છે 24 સીટ નીચે આવતા ગામડાઓ, તેના બુથ તથા મતદારોનો સંખ્યા નીચે મુજબ છે…  અરણીટીંબા તાલુકા પંચાયત સીટ અરણીટીંબા-1  1038અરણીટીંબા-2 …

તિરંગાવાળા અશરફભાઈ બાદીનું ઈન્તકાલ

મૈયતનું બેસણું: તા. 23/03/2025, સોમવાર ચંદ્રપુર (અમર સોસાયટી) વિસ્તારમાં રહેતા, વાંકાનેર તાલુકાના મૂળ ખેરવા ગામના વતની અશરફભાઈ રહેમાનભાઈ બાદી (તિરંગા) નું ઈદની પવિત્ર રાત્રે અવસાન થયું છે. તેમના અવસાનના સમાચાર સાંભળતાં જ વિસ્તારમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. મરહુમની દફનવિધિ…

નિવૃત્ત IAS અધિકારી હબીબભાઈ બાદીનું અવસાન

મૂળ અરણીટીંબાના વતની સુરતમાં સ્થાયી થયા હતા વાંકાનેર: મૂળ અરણીટીંબા ગામના વતની અને નિવૃત્ત IAS અધિકારી હબીબભાઈ બાદી 86 વર્ષની વયે અવસાન (ઇંતકાલ) થયું હોવાનું પરિવારજનો દ્વારા જાણવા મળ્યું છે. તેઓ ગુજરાત રાજ્યના પૂર્વ સહકાર મંત્રી મરહુમ અમિયલભાઈ બાદીના ભત્રીજા…

અમેરિકામાં શાકભાજીનો ભાવ આસમાને આંબે છે

અમેરિકામાં શાકભાજીનો ભાવ આસમાને આંબે છે

1 રિંગણું 150 રૂપિયાનું, 180 રૂપિયાની પાલકની ઝૂડી, 180 રૂપિયાનું પપૈયું રોજિંદા જીવનમાં શાકભાજીના ભાવ વધે ત્યારે આપણાને મોટો ઝટકો લાગતો હોય છે. અમેરિકામાં શાકભાજીના ભાવ જાણ્યા પછી તમે એટલું જરૂરથી કહેશો કે રહેવા માટે ખરેખરમાં આપણા ભારત જેવો કોઈ…

રઘુવંશી અગ્રણી અશોકભાઈ રાજવીરનું અવસાન

ઉઠમણું તા.6/3ને શુક્રવારના રોજ સાંજે વાંકાનેર: રઘુવંશી સમાજના સદાય અગ્રણી સમાજ સેવક અને આશાપુરા ગરબી મંડળના સંચાલક અશોકભાઈ રાજવીરનું અવસાન થયેલ છે. વાંકાનેર નિવાસી સ્વ. ભુદરભાઈ વલ્લભજીભાઈ રાજવીરના પુત્ર અશોકભાઈ (ઉ.64) તે સ્વ. જયંતિલાલ, સ્વ. મનસુખભાઈ, સ્વ. ચંદ્રકાંતભાઈ, લલીતભાઈ તથા…

પ્રતાપગઢના માજી સરપંચ નૂરમહંમદભાઈનો ઇન્તેકાલ

વાંકાનેર: તાલુકાના પ્રતાપગઢના માજી સરપંચ નૂરમહંમદભાઈ અને સામાજિક કાર્યોકર તથા અબ્દુલરઝાકભાઈ કડીવારના પિતાજીનો ઇન્તેકાલ થઇ ગયો છે. તેઓ સરળ સ્વભાવના હતા, અલ્લાહ મર્હૂમને જન્નતમાં આલા મકામ અતા ફરમાવે અને તેમના પરિવારને સબ્ર અતા ફરમાવે (આમીન)

Content Copying Forbidden !!

error: Content is protected !!