કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category માહિતી

ગઈ વખતનું તાલુકા પંચાયત ચૂંટણીનું પરિણામ-3

રોયલ્ટી વિના રેતી વહન કરતા 4 વાહનો ડીટેઈન

કોઠી, ખખાણા અને કણકોટ સીટ વાંકાનેર: જિલ્લા પંચાયતની કોઠી સીટમાં તાલુકા પંચાયત બેઠકો કોઠી, ખખાણા અને કણકોટ સીટનો સમાવેશ થતો હોઈ આ ત્રણેય સીટનું ગઈ ચૂંટણીનું પરિણામ સાથે આપેલ છે… કોઠી તાલુકા પંચાયતની સીટ સમાવિષ્ટ ગામો અને મતદારોની સંખ્યા (2026):…

ગઈ વખતનું તાલુકા પંચાયત ચૂંટણીનું પરિણામ-2

રોયલ્ટી વિના રેતી વહન કરતા 4 વાહનો ડીટેઈન

ચિત્રાખડા, ઢુવા, જેતપરડા અને માટેલ સીટ વાંકાનેર: જિલ્લા પંચાયતની ઢુવા સીટમાં તાલુકા પંચાયત બેઠકો ચિત્રાખડા, ઢુવા, જેતપરડા અને માટેલ સીટનો સમાવેશ થતો હોઈ આ ચારેય સીટનું ગઈ ચૂંટણીનું પરિણામ સાથે આપેલ છે… ચિત્રાખડા તાલુકા પંચાયતની સીટ સમાવિષ્ટ ગામો અને મતદારોની…

ગઈ વખતનું તાલુકા પંચાયત ચૂંટણીનું પરિણામ-1

રોયલ્ટી વિના રેતી વહન કરતા 4 વાહનો ડીટેઈન

ચંદ્રપુર, ગારીયા, રાજાવડલા અને સિંધાવદર સીટ વાંકાનેર: જિલ્લા પંચાયતની ચંદ્રપુર સીટમાં તાલુકા પંચાયત બેઠકો ચંદ્રપુર, ગારીયા, રાજાવડલા અને સિંધાવદર સીટનો સમાવેશ થતો હોઈ આ ચારેય સીટનું ગઈ ચૂંટણીનું પરિણામ સાથે આપેલ છે… ચંદ્રપુર તાલુકા પંચાયતની સીટ સમાવિષ્ટ ગામો અને મતદારોની…

જિ./ તા. પંચાયત સભ્યોને કેટલો પગાર/ગ્રાન્ટ મળે?

રોયલ્ટી વિના રેતી વહન કરતા 4 વાહનો ડીટેઈન

તેમણે શું કામ કરવાનાં હોય છે? ગુજરાત પંચાયત અધિનિયમ 1993 માં જિલ્લા-તાલુકા પંચાયત સંબંધે વિગતવાર જોગવાઈઓ કરાયેલી છે. અધિનિયમની કલમ 65ની પેટાકલમ (1) પ્રમાણે તાલુકા પંચાયતના પ્રમુખને ઠરાવવામાં આવેલ માનદ વેતન આપવાની જોગવાઈ કરાઈ છે. આ સંદર્ભે ગુજરાત પંચાયત (અધિકારીઓને…

વાંકાનેરના મહારાણા રાજશ્રી અમરસિંહજી અને મહારાણા રાજ શ્રી બનેસિંહજી

વાંકાનેરના મહારાણા રાજશ્રી અમરસિંહજી અને મહારાણા રાજ શ્રી બનેસિંહજી

વાંકાનેરના મહારાણા રાજશ્રી સર અમરસિંહજી સાહેબ વાંકાનેરના મહારાણા રાજશ્રી સર અમરસિંહજી સાહેબ (1881-1954) વિશેની વિસ્તૃત માહિતી આપે છે. તેઓ વાંકાનેર સ્ટેટના ખૂબ જ પ્રગતિશીલ અને આદરણીય શાસક હતા.મહારાણા સર અમરસિંહજીનો પરિચય• જન્મ: 4 જાન્યુઆરી 1879, વાંકાનેર.• શાસન: તેઓ 12 જૂન…

પુનમચંદભાઈ નાનચંદભાઈ પટેલના ધર્મપત્નીનું અવસાન

અરિહંત શરણ વાંકાનેર: દિલગીરી સાથે જણાવવાનું કે વાંકાનેર નિવાસી પુનમચંદભાઈ નાનચંદભાઈ પટેલના ધર્મપત્ની અને અમારા માતૃશ્રી નલીનાબેન પુનમચંદભાઈ પટેલ ગઈ કાલે અરિહંત શરણ (અવસાન) પામેલ છે. સદગતની અંતિમયાત્રા આવતીકાલે તા.:૧૨-૦૪-૨૦૨૬,રવિવાર ના રોજ સવારે ૦૯:૦૦ કલાકે પ્રતાપચોક, બ્રાહ્મણ શેરી,વાંકાનેર થી સિટી…

વાંકાનેર તાલુકા પંચાયતની સીટ દીઠ મતદારોની સંખ્યા

રોયલ્ટી વિના રેતી વહન કરતા 4 વાહનો ડીટેઈન

વાંકાનેર તાલુકા પંચાયતની કુલ 24 સીટ છે, જેમાં કુલ 1,40,244 મતદારો છે, જે પૈકી 72080 પુરુષ અને 68164 સ્ત્રી મતદારો છે 24 સીટ નીચે આવતા ગામડાઓ, તેના બુથ તથા મતદારોનો સંખ્યા નીચે મુજબ છે…  અરણીટીંબા તાલુકા પંચાયત સીટ અરણીટીંબા-1  1038અરણીટીંબા-2 …

તિરંગાવાળા અશરફભાઈ બાદીનું ઈન્તકાલ

મૈયતનું બેસણું: તા. 23/03/2025, સોમવાર ચંદ્રપુર (અમર સોસાયટી) વિસ્તારમાં રહેતા, વાંકાનેર તાલુકાના મૂળ ખેરવા ગામના વતની અશરફભાઈ રહેમાનભાઈ બાદી (તિરંગા) નું ઈદની પવિત્ર રાત્રે અવસાન થયું છે. તેમના અવસાનના સમાચાર સાંભળતાં જ વિસ્તારમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. મરહુમની દફનવિધિ…

નિવૃત્ત IAS અધિકારી હબીબભાઈ બાદીનું અવસાન

મૂળ અરણીટીંબાના વતની સુરતમાં સ્થાયી થયા હતા વાંકાનેર: મૂળ અરણીટીંબા ગામના વતની અને નિવૃત્ત IAS અધિકારી હબીબભાઈ બાદી 86 વર્ષની વયે અવસાન (ઇંતકાલ) થયું હોવાનું પરિવારજનો દ્વારા જાણવા મળ્યું છે. તેઓ ગુજરાત રાજ્યના પૂર્વ સહકાર મંત્રી મરહુમ અમિયલભાઈ બાદીના ભત્રીજા…

અમેરિકામાં શાકભાજીનો ભાવ આસમાને આંબે છે

અમેરિકામાં શાકભાજીનો ભાવ આસમાને આંબે છે

1 રિંગણું 150 રૂપિયાનું, 180 રૂપિયાની પાલકની ઝૂડી, 180 રૂપિયાનું પપૈયું રોજિંદા જીવનમાં શાકભાજીના ભાવ વધે ત્યારે આપણાને મોટો ઝટકો લાગતો હોય છે. અમેરિકામાં શાકભાજીના ભાવ જાણ્યા પછી તમે એટલું જરૂરથી કહેશો કે રહેવા માટે ખરેખરમાં આપણા ભારત જેવો કોઈ…

Content Copying Forbidden !!

error: Content is protected !!