કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category માહિતી

દિગ્વિજયનગરના ક્ષત્રિય યુવાનનું મૃત્યુ

વાંકાનેર: અહીં દિગ્વિજયનગરના (મૂળ રહેવાશી જુના લુણસરીયા) રાજભા ઝાલાનું બીમારી સબબ મૃત્યુ થયું છે….મળતાવડા સ્વભાવના સદ્દગતને ઐતિહાસીક ઘટનાઓમાં ઘણો રસ હતો, એમના આત્માને શાંતિ મળે….  

ચંદ્રપુરના મામદભાઈ મંત્રીના વાલિદનો ઇન્તેકાલ

વાંકાનેર: તાલુકાના ચંદ્રપુર ગામના મામદભાઈ મંત્રી (98252 03095) ના વાલિદ હાજી હાજીસાહેબનો ઇન્તેકાલ થયો છે, તેઓ એક નમ્ર, દીનદાર અને ઇમાનદાર વ્યક્તિ હતા, અલ્લાહ તઆલા પ્યારા મહેબૂબના સદકે તેમની મગ્ફિરત ફરમાવે, તેમની કબરને જન્નતના બાગોમાંથી એક બાગ બનાવે અને જન્નતુલ…

ગુલશન સોસાયટીમાં ગાજી હાજીસાહેબનો ઇન્તેકાલ

આસ્થા પૌલ્ટ્રી વાળા જૈનુલભાઈના વાલીદસાહેબ વાંકાનેર: ચંદ્રપુર પાસે ગુલશન સોસાયટીમાં રહેતા જૈનુલભાઈ (આસ્થા પૌલ્ટ્રી વાળા)ના વાલીદસાહેબ ગાજી હાજીસાહેબ શેરસીયાનો ઈનતેકાલ થયો છે, જેમની જીઆરત નીચેના સ્થળ અને સમયે આવતી કાલે રાખેલ છે તો હાજરી આપી સવાબે દારૈન હાસિલ કરવા ઇજન…

વાલાસણનાં સરપંચના પિતાશ્રી ફતેમામદભાઈનો ઇન્તેકાલ

વાંકાનેર: તાલુકાના વાલાસણ ગામના હાલના સરપંચ એહમદબશીરના પિતાશ્રી કડીવાર ફતેમામદ અમનજી (ઉ.83) નો 16-1-2026 (શબે-મેરાજ) ના દિવસે ઇન્તેકાલ થયો છે, જિયારત રવિવાર 18 તારીખે વાલાસણ મુકામે રાખેલ છે….મર્હુમ વાલાસણ પંચાયતના એક વાર ઉપસરપંચ પદે રહી ચુક્યા છે, તેઓ સ્પષ્ટ વક્તા…

વીજ કનેક્શન, લોડ વધારા અને નામફેર માટે જરૂરી દસ્તાવેજો

સ્માર્ટ પ્રીપેડ વીજળી મીટર ફરજીયાત નહીં

પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા ગ્રાહકલક્ષી અભિગમ અપનાવી નવા વીજ કનેક્શન મેળવવા, હાલના કનેક્શનમાં લોડ વધારો કરવા તેમજ નામફેરની પ્રક્રિયા માટે જરૂરી એવા દસ્તાવેજોની વિગતવાર યાદી જાહેર કરવામાં આવી છે. જે મુજબ અરજદારોએ નિયત અરજીપત્રક એ-૧ ફોર્મ સાથે મિલકતની…

જનાબ અલ્હાજ આહમદ સાહેબ (તીથવા વાળા)નો ઇન્તેકાલ

જનાબ અલ્હાજ આહમદ સાહેબ (તીથવા વાળા)નો ઇન્તેકાલ

કમલ સુવાસ ન્યુઝમાં અગાઉ એમના વિષે પબ્લિશ થયેલ લેખ ફરી પબ્લિશ કરીયે છીએ એમણે બે વખત કુરાનશરીફ હાથે લખેલ છે તીથવાના અહમદભાઈ ‘મોટા મોટા માસ્તર’ના હુલામણા નામથી ઓળખાય છે, તેમની સાથે થયેલ મુલાકાતથી તેમનો આછો પરિચય જાણીએ. એમણે શિક્ષણ ક્ષેત્રે…

ઇલેવન ઇલેક્ટ્રિક વાળા ગનીભાઈના દિકરાનું અવસાન

માઉન્ટ આબુ ખાતે કુદરતી કારણોસર દુઃખદ અવસાન દફનવિધિ આજે ઝોહર બાદ ચંદ્રપુર ખાતે વાંકાનેર તાલુકાના કણકોટ ગામના વતની અને હાલ દરબારી-ચંદ્રપુર ખાતે રહેતા ઇલેવન ઇલેક્ટ્રિક સ્ટોર વાળા ગનીભાઈ બાદીના નાના દિકરા હિદાયતનું ગત મોડીરાત્રીના 24 વર્ષની નાની ઉંમરમાં દુઃખદ કુદરતી…

વાંકાનેર તાલુકાના ત.ક. મંત્રીઓના નામ/મોબાઈલ નંબર

સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાના પ્રમુખોની ચૂંટણી ક્યારે?

વાંકાનેર તાલુકના હાલના 51 તલાટી-કમ-મંત્રીશ્રીઓના મોબાઈલ નંબર અને તેમની ફરજના ગામોના નામ નીચે મુજબ છે…. (1) શ્રી પી.એલ.સોલંકી રાણેકપર ૯૯૭૯૦ ૬પર૯૦(2) શ્રી વી.બી.ધરજીયા અદેપર, ગુંદાખડા ૯૭૨૩૪ ૩૯૧૦૪(3) શ્રી બી.બી.ડાભી માટેલ, વિરપર ૯૯૧૩૮ ૪૭ર૧૬(4) શ્રી એ.એચ.શેરસીયા વાલાસણ, ખેરવા ૯૭૧૪૬ ૪૬૧૭૭(5) શ્રી…

ખાણ ખનીજ અંગેના ગુજરાત સરકારના નિયમો

સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાના પ્રમુખોની ચૂંટણી ક્યારે?

હપ્તો: પહેલો સાદી રેતી અંગે કેટલાક નિયમો રેતીને વહન દરમ્યાન યોગ્ય રીતે ઢાંકવાનો નિયમ ભીની રેતીનું જાહેર માર્ગો પર વહન કરવા પર મનાઈ આરસી બુકમાં નોંધાયેલ વહનક્ષમતા કરતા કોઈ પણ પ્રકારનો માલ કે વસ્તુ ભરીને વહન કરવું ગેરકાયદેસર મંજુર કરાયેલ…

વાંકાનેર તાલુકાના સરપંચોના નામ/મોબાઈલ નંબર

સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાના પ્રમુખોની ચૂંટણી ક્યારે?

તાલુકામાં કુલ ૯૧ ગ્રામ પંચાયતો વાંકાનેર તાલુકામાં કુલ ૯૧ ગ્રામ પંચાયતો છે, મોટા ભાગની સરપંચોની ચૂંટણી ડિસેમ્બર 2021 માં થઇ હતી, અમુક સરપંચોની ચૂંટણી જૂન 2025 માં પણ થઇ હતી, ચૂંટાયેલા હાલના સરપંચોના નામ અને મોબાઈલ નંબર નીચે મુજબ છે……

Content Copying Forbidden !!

error: Content is protected !!