કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category માહિતી

વિનુ કટારીયાનું હ્નદય રોગના હુમલાથી અવસાન

વાંકાનેર: વિનોદભાઈ પ્રભુદાસભાઈ કટારીયા (ઉં.૬૨) સૌરાષ્ટ્રના વાંકાનેરના ભાજપ – રઘુવંશી અગ્રણી અને રામધામ ટ્રસ્ટ- જાલીડાના ટ્રસ્ટીનું હૃદયરોગના હુમલાથી દુઃખદ અવસાન થતા લુહાણા સમાજ અને વ્યાપારી જગતમાં ઘેર શોકની લાગણી વ્યાપી ગઈ છે. વિનુભાઈ કટારીયા ૧૯૯૦ માં અડવાણીજીની ધરપકડના વિરોધમાં વિમાન…

દિગ્વિજયનગરમાં ક્ષત્રિય આધેડનું અવસાન

વાંકાનેર: રણજીતસિંહ જસુભા ઝાલા (ઉ. 67) મૂળ ગામ કોઠારીયા હાલ વાંકાનેર દિગ્વિજયનગર- જે કુમારપાલસિંહ અને જયપાલસિંહનાં પિતાશ્રીનું દુ:ખદ અવસાન થયેલ છે. ભગવાન તેમના આત્માને શાંતિ આપે, તેમનું બેસણું આવતા શનિવારે સાંજના 3 થી 6 વાગ્યે દિગ્વિજયનગર મેઈન રોડ, વાંકાનેર ખાતે…

2002 ની મતદાર યાદીમાં નામ કેમ શોધવું?

સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાના પ્રમુખોની ચૂંટણી ક્યારે?

હાલની મતદાર યાદીમાં નામ કેમ શોધવું? ગૂગલમાં સૌ થી પહેલા લખો હવે એમાં બધા જિલ્લાના નામ આવશે, (તમારી પત્ની કે અન્યનું નામ જે જિલ્લામાં અગાઉ હતું તે જિલ્લો સિલેક્ટ કરી શકો છો) 2002 માં તમારું નામ ક્યા ગામમાં હતું…

ભારતમાં ઇમરજન્સી ફોન નંબરોની સંપૂર્ણ યાદી

સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાના પ્રમુખોની ચૂંટણી ક્યારે?

દરેક વ્યક્તિએ જાણવા જરૂરી ભારતમાં સમર્પિત રાષ્ટ્રીય ઇમરજન્સી નંબરો છે જે ખાતરી કરે છે કે મદદ માત્ર એક કૉલ દૂર છે, જે પોલીસ,એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, મહિલા સુરક્ષા માટે તાત્કાલિક સહાય પૂરી પાડે છે.ઇમરજન્સી નંબરો જાણવા શા માટે મહત્ત્વપૂર્ણજ્યારે આપણામાંથી મોટાભાગના…

વીજ ગ્રાહકોએ સ્માર્ટમીટર લગાવવાનુ ફરજીયાત નથી

વીજ ગ્રાહકોએ સ્માર્ટમીટર લગાવવાનુ ફરજીયાત નથી

આર.ટી.આઈ એકટ અંતર્ગત પ્રાપ્ત માહિતી વાંકાનેર: મદદનીશ જાહેર માહિતી અધિકારી અને નાયબ ઈજનેર ખંભાળીયાને એક જાગૃત નાગરિકે સ્માર્ટમીટર અંગે માંગેલ માહિતીમાં જવાબ મળ્યો છે કે (1) ગ્રાહકના ઘરે સ્માર્ટમીટર લગાવવાનુ ફરજીયાત છે તેવો કોઈ હુકમ નામદાર હાઈકોર્ટ કે સુપ્રિમ કોર્ટ…

ગુજરાતના નવનિયુક્ત મંત્રીશ્રીઓના મોબાઈલ નંબર

પાડોશીએ ધક્કો મારતા છાતીમાં મુઢ ઇજા

ગુજરાતના 19 ઓક્ટોબર 2025 ના નવનિયુક્ત મંત્રીશ્રીઓ નામ, મત વિસ્તાર, વિભાગ અને મોબાઈલ નંબર નીચે મુજબ છે… (1) શ્રી ભુપેન્દ્રભાઈ રજનીકાન્ત પટેલ ૪૧-ઘાટલોડીયા 99090 05881 General Administration, Administrative Reforms and Training,Planning, Non-Resident Gujaratis’ Division, Revenue andDisaster Management, Roads and Buildings…

પોલીસ સ્ટેશનમાં કયા કયા રજીસ્ટર રાખવામાં આવે છે?

દરેક પોલીસ સ્ટેશનમાં આઠ પ્રકારના રજીસ્ટર રાખવામાં આવતા હોય છે, જેની વિગત નીચે મુજબ છે…. (1) એફઆઈઆર રજીસ્ટર: આ સૌથી મહત્વપૂર્ણ રજીસ્ટર છે. કોઈ વ્યક્તિ ગુનો નોંધાવે ત્યારે તેની માહિતી આ રજીસ્ટરમાં લખવામાં આવે છે. દરેક FIR ને અનન્ય નંબર…

મૂળ કેરાળાના વૃદ્ધનુ હાર્ટએટેક આવી જતા મૃત્યુ

બાઉન્ટ્રી નજીક અજાણ્યા યુવાનને હાર્ટ એટેક

વાંકાનેર : શહેરના વડીયા વિસ્તારમાં રહેતા મૂળ કેરાળા ગામના વતની ભગવાનભાઈ છગનભાઈ ગોલતર ઉ.65 ગત તા.5ના રોજ પોતાના ઘેર હતા ત્યારે હાર્ટએટેક આવી જતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી…

દિગ્વિજયનગરના ખાનભાઈનું બેભાન થયા બાદ મોત

દીઘલીયા ગામે ડમ્પર રિવર્સ લેતા ખાટલા પર ચડી ગયું

મૃતક પોલીસ ખાતાના કર્મચારી વાંકાનેર: અહીંના દિગ્વિજયનગર (પેડક) માં રહેતા બહાદુરખાન બુરહાનખાન પઠાણ (ઉ.વ. ૭૯) નામના વૃદ્ધ ગઇકાલે દુકાને બેઠેલા હતા, ત્યારે અચાનક તેમને શ્વાસ ચડી જતા બેભાન હાલતમાં તાત્કાલિક સારવાર અર્થ વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હોય, ત્યાં…

ચંદ્રપુર ગામે વૃદ્ધને ઘેર હાર્ટએટેક આવતા મૃત્યુ

સદ્દગત વાંકાનેર પોસ્ટ ઓફિસમાં પોસ્ટ હેડ તરીકે સેવા બજાવતા હતા વાંકાનેર : તાલુકાના ચંદ્રપુર ગામે રહેતા મોહનભાઈ છગનભાઈ મકવાણા (ઉ.73) નામના વૃદ્ધને તેમના ઘેર ગઈકાલે સવારે હાર્ટએટેક આવી જતા ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા હતા જ્યાં સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું…

Content Copying Forbidden !!

error: Content is protected !!