કોણ છે વાંકાનેરના રાજકુમારી/ વડોદરાના મહારાણી રાધિકારાજે?
25 હજાર કરોડના આલીશાન હવેલીમાં રહે છે ભારતના સૌથી આમિર ક્રિકેટરના પત્ની પત્રકાર તરીકે નોકરી પણ કરી ચૂકયા છે સંપત્તિ અઢળક પણ તે સાદગીથી પોતાનું જીવન જીવે છે આજે અમે તમને જે રાજવી પરિવાર અને રાણી વિશે જણાવવા જઈ રહ્યા…