કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category માહિતી

કોણ છે વાંકાનેરના રાજકુમારી/ વડોદરાના મહારાણી રાધિકારાજે?

25 હજાર કરોડના આલીશાન હવેલીમાં રહે છે ભારતના સૌથી આમિર ક્રિકેટરના પત્ની પત્રકાર તરીકે નોકરી પણ કરી ચૂકયા છે સંપત્તિ અઢળક પણ તે સાદગીથી પોતાનું જીવન જીવે છે આજે અમે તમને જે રાજવી પરિવાર અને રાણી વિશે જણાવવા જઈ રહ્યા…

પાલિકા પૂર્વ પ્રમુખ વજુભા ઝાલાનું અવસાન: આવતી કાલે બેસણું

વાંકાનેર: અહીંના રાજપુત સમાજના પ્રમુખ તેમજ વાંકાનેર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને ઉદ્યોગપતિ વજુભા સજુભા ઝાલા 84 વર્ષની વયે ટુકી બીમારી બાદ વસંત પંચમીના પાવન દિનની પૂર્વ સંધ્યાએ અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ વર્ષોથી રાજપુત સમાજના પ્રમુખ અને જીવનભર સમાજ સેવાના…

વાંકાનેર પાલિકાના વોર્ડ, વિસ્તાર અને મતદાર સંખ્યા

વાંકાનેર નગરપાલિકામાં કુલ સાત વોર્ડ છે અને કુલ મતદાન મથકો ત્રીસ છે. કુલ મતદારો 30793 છે. વોર્ડ છ માં સૌથી ઓછા અને વોર્ડ સાતમા સૌથી વધુ મતદારો છે દરેક વોર્ડમાં ચાર સભ્યો ચૂંટાશે. વોર્ડમાં અનામતની માહિતી સુધી છેલ્લે કોઠામાં આપી…

ચંદ્રપુર માજી સરપંચ કાકુભાઈના પુત્રનું અવસાન

આજે બેસણું વાંકાનેર: મુળ દેવભુમી લાંબાગામ નિવાસી હાલ વાંકાનેર લોહાણા મહાજન પ્રમુખ અને ચંદ્રપુર પંચાયતના માજી સરપંચ કાકુભાઈ આણંદજીભાઈ મોદીના પુત્ર નિલેશભાઈ મોદીનું તા.20/2ના રોજ અવસાન થતા વાંકાનેર લોહાણા સમાજમાં ઘેરા શોકની લાગણી છવાઈ છે. તે સ્વ.નિલેશભાઈ ખુબ માયાળુ સ્વભાવ…

નવું ટ્રેક્ટર ખરીદતી વખતે આ 3 વાતોનું રાખો ધ્યાન

જો ટ્રોલીની નોંઘણી નહીં કરાવો તો ભારે દંડ થશે નિયમોનું ઉલ્લંઘન કરતા જોવા મળે છે, તો 1 લાખ રૂપિયા સુધીનું દંડ કોઈપણ ખેડૂત માટે, ટ્રેક્ટર ખરીદવું એ તેના જીવનનો સૌથી મહત્વપૂર્ણ ધ્યેય છે, કારણ કે ટ્રેક્ટર એ ખેડૂતની જીવાદોરી એટલે…

કચ્છમાં ફરી આવશે 2001 જેવો ભૂકંપ: એક્સપર્ટ્સ

ડૉ. ગૌરવ ચૌહાણ કહે છે, ‘ગુજરાતમાં ત્રણ સબ ટેકટોનિક ઝોન છે. જેની અંદર છે કેમ્બે બેસિન કે જે પાલનપુરથી શરૂ કરીને વડોદરા સુધીનો બેલ્ટ છે. કેમ્બે ફોલ્ટ એ મેજર ફોલ્ટ છે આ સિવાય નાના-મોટા ફોલ્ટ છે. બીજો કચ્છ ઝોન સૌથી…

જૈન અગ્રણી, ધર્માનુરાગી નટવરભાઈ શાહ અરિહંતશરણ પામ્યા

વાંકાનેરમાં ઝાંઝર સિનેમા અને ઇન્ટરનેશનલ સીરામીક યુનિટના તેઓ સ્થાપક હતા રાજકોટ: જૈન અગ્રણી, ધર્માનુરાગી નટવરલાલ મલુકચંદ શાહ (ઉ.92) તા.3જીના અરિહંત શરણ પામતા પરિવાર તથા સમાજમાં શોક છવાયો છે. સ્વ. નટવરલાલ શાહના પાર્થિવ દેહની સ્મશાન યાત્રામાં જૈન સંઘોના અગ્રણીઓ જોડાયા હતા.…

શું તમે જાણો છો વાંકાનેર તાલુકાની આ માહિતી?

મુસ્લિમ વસતિ ૩૨.૭ % છે. તાલુકાનો છેલ્લા ૧૦ વર્ષમાં વસ્તી વધારો ૧૭.૮ ટકા છે ક્ષેત્રફળમાં સૌથી મોટું તીથવા- વાંકાનેરનો ઘેરાવો ૪.૫ કિ.મી. – સૌથી વધુ ઉષ્ણતામાન ૪૦.૯ અને ઓછું ૧૨.૧ સેલ્સિયસ નોંધાયું છે સમુદ્ર પટથી સૌથી ઊંચું ગામ ઠીકરીયાળા –…

જુના વઘાસિયાના માલુભા ઝાલાનું દુઃખદ અવસાન

તેમની 100 વર્ષની ઉંમર હતી વાંકાનેર: જુના વઘાસિયા નિવાસી માલુભા રૂપસંગજી ઝાલા (ઉ.વ. 100) તે વનરાજસિંહ ઝાલા તથા ઘનશ્યામસિંહ ઝાલાના પિતા, કિશોરસિંહ વનરાજસિંહ ઝાલા, ક્રિપાલસિંહ વનરાજસિંહ ઝાલા, સુરપાલસિંહ ઘનશ્યામસિંહ ઝાલા, કુલદીપસિંહ ઘનશ્યામસિંહ ઝાલાના દાદાનું તારીખ 15-10-2024 ને મંગળવારના રોજ અવસાન…

જાણો રેલવે ટિકિટ અંગેના અગત્યના નિયમો

* ભારતીય રેલવે વિશ્વની ચોથી સૌથી મોટી રેલવે વ્યવસ્થા છે. ભારતીય રેલવેમાં દરરોજ 2.5 કરોડથી વધુ લોકો મુસાફરી કરે છે. ભારતમાં દરરોજ લગભગ 23 હજાર ટ્રેનો દોડે છે. લગભગ સાડા તેર હજાર ટ્રેનો પેસેન્જર ટ્રેન છે. જે લગભગ સાડા સાત…

Content Copying Forbidden !!

error: Content is protected !!