કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category મોરબી

રણજીતપરાનો યુવાન દવા પી ગયો: સારવારમાં

સતાપરમાં વિદ્યાર્થીએ ચિંતામાં એસિડ પી લીધું

ગાયત્રી મંદિર પાછળના ભાગે જંગલ વિસ્તારમાં જઈ પગલું ભર્યું વાંકાનેર: અહીંના રણજીતપરા ખાતે રહેતા એક યુવાને કોઈ કારણોસર દવા પી ગયા હતા. જેથી તેઓને મોરબીની ખાનગી હોસ્પિટલે સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા. જેની મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે…

નવી રાતીદેવડીના યુવાનનો ગળાફાંસો ખાઈને આપઘાત

કાળ ચક્ર: વાંકાનેર વિસ્તારમાં આપઘાતના ત્રણ બનાવ

અકસ્માતમાં ઇકો ટોટલ લોસ થઈ ગયેલ જેના હપ્તા ભરવાનું ટેન્શન હતું વાંકાનેર: તાલુકાના નવી રાતીદેવડી ગામે રહેતા યુવાને લીધેલ ઇકો ગાડીના હપ્તા ચડી ગયા હતા જેની ચિંતામાં તેણે મોરબીના લખધીરપુર રોડ ઉપર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો… જાણવા મળતી…

બાઈક ટ્રકની પાછળ અથડાતા સગીરનું મોત

વીસીપરાના 30 વર્ષીય યુવાનને અકસ્માતમાં ઈજા

વઘાસીયા ગામમાં મારામારી વાંકાનેર: તાલુકાના ઢુવા પાસે માટેલ રોડ ઉપર આવેલ કારખાનામાં કામકાજ કરતો સગીર બાઈકમાં જતો હતો ત્યારે બાઈક ટ્રકની પાછળ અથડાતા એમનું મોત નીપજેલ છે…. જાણવા મળ્યા મુજબ તાલુકાના ઢુવા પાસે માટેલ રોડ ઉપર આવેલ નિધિ ફોરક્લિપ નામના…

ધમલપરના નવ વર્ષીય બાળકનું અકસ્માતમાં મોત

વીસીપરાના 30 વર્ષીય યુવાનને અકસ્માતમાં ઈજા

બોલેરો ગાડીના ચાલકે હડફેટે લેતા બનેલો બનાવ વાંકાનેર: તાલુકાના ધમલપર ગામના રહેવાસી બાળકને મોરબીના હળવદ રોડે આવેલ ઘૂટું ગામ પાસે બોલેરો ગાડીના ચાલકે હડફેટે લેતા તેને માથાના ભાગે અને શરીરે ગંભીર ઇજા થયેલ હતી જેથી તે બાળકને સારવારમાં ખસેડાયો હતો…

સરતાનપર પાસે એક્સિડન્ટમાં અજાણ્યા યુવકનું મૃત્યુ

મૃતકને કોઈ ઓળખતું હોય તો જાણ કરવા અપીલ વાંકાનેર: તાલુકાના સરતાનપર – રાતાવિરડા રોડ ઉપર સરતાનપર ગામ પાસે કોઈ એક્સિડટમાં અજાણ્યા યુવકનું મૃત્યુ થયું છે. મૃતકને કોઈ ઓળખતું હોય તો જાણ કરવા અપીલ કરાઈ છે… જાણવા મળ્યા મુજબ સરતાનપર –…

વાંકાનેરના જજસાહેબની મોરબી ખાતે બદલી

પોલીસ ખાતામાં મોટા પાયે ફેરફારો: બદલીઓ

ગુજરાત હાઇકોર્ટના રજીસ્ટ્રાર દ્વારા જ્યુડિશ્યરી ઓફિસરોની બદલીના હુકમો કરવામાં આવ્યા છે. જેમાં ડિસ્ટ્રિકટ જજ કેડરના 22ની બદલી અને 7ને અન્ય ડેપ્યુટેશનમાં પોસ્ટીંગ આપવામાં આવ્યા છે… જ્યારે સિનિયર સિવિલ જજ કક્ષાના 131 અને અધિક સિવિલ જજ કક્ષાના 69 ન્યાયધીશોની બદલીના હુકમો…

મોરબી જિલ્લામાં કોરોનાના નવા 4 કેસ નોંધાયા

મોરબી જિલ્લામાં કોરોનાના નવા 4 કેસ નોંધાયા

વાંકાનેરમાં કોરોનાનો ટેસ્ટ કોણ કરાવે છે? મોરબી જિલ્લામાં કોરોનાના નવા 4 કેસ નોંધાયા છે. સામે બે દર્દી રિકવર થઈ ગયા છે. જેથી હવે એક્ટિવ કેસનો આંક 7 એ પહોંચ્યો હોવાનું આરોગ્ય વિભાગે જાહેર કર્યુ છે… હાલ રાજ્યમાં કોરોનાના કેસ વધી…

‘દિશા’ના સભ્ય પદે રાણેકપરના સરપંચની નિમણુંક

ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ કો-ઓર્ડીનેશન એન્ડ મોનીટરીંગ કમિટીમાં નિમણૂકથી હર્ષોઉલ્લાસ વાંકાનેર: મોરબી જિલ્લા કલેક્ટર દ્વારા ગુજરાત સરકારના પંચાયત, ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ વિકાસ ખાતા હેઠળની મોરબી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીની ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ કો-ઓર્ડીનેશન એન્ડ મોનીટરીંગ કમિટી (દિશા) ના સભ્ય તરીકે વાંકાનેર તાલુકાના…

રાતાવિરડા ગામ પાસે કાર હડફેટે બાળકનું મોત

બે વર્ષનો બાળક રમતો હતો ત્યારે કારે હડફેટે લીધો વાંકાનેર: તાલુકાના રાતાવિરડા ગામ પાસે કાર ચાલકે બાળકને હડફેટ લેતા બે વર્ષના બાળકનું મોત નિપજેલ છે. બનાવ અંગે પોલીસ દ્વારા નોંધ કરીને તપાસ કરવામાં આવી હતી. વાંકાનેર તાલુકાના રાતાવિરડા ગામ પાસે…

ટંકારામાં મહિલાને મોરબીમાં બે યુવાનોને કોરોના

મોરબી જિલ્લામાં કોરોનાના નવા 4 કેસ નોંધાયા

ત્રણેય કેસમાં દર્દીઓ રાજ્ય બહાર ગયા ન હોવા છતાં કોરોના વળગ્યો સૌરાષ્ટ્રમાં રાજકોટ, જામનગર સહિતના શહેરોમાં કોરોનાની એન્ટ્રી સાથે રોજે – રોજ કેસ વધી રહ્યા છે તેવામાં મોરબી જિલ્લામાં છેલ્લા બે દિવસમાં જ કોરોનાની હેટ્રિક નોંધાઈ છે. જેમાં મોરબીના બે…

Content Copying Forbidden !!

error: Content is protected !!