કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category મોરબી

બોર્ડની પૂરક પરીક્ષા અંગે વિદ્યાર્થીઓ માટે હેલ્પલાઇન

આગામી તા.21મીથી હેલ્પલાઇન શરૂ કરાશે વાંકાનેર: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ-2024ની ધો.10ની પરીક્ષામાં એક, બે, અથવા ત્રણ વિષયમાં ગેરહાજર રહેનારા અને નાપાસ થયેલા ઉમેદવારો તેમજ સ્ટાન્ડર્ડ ગણિત(12) વિષયના પુથક ઉમેદવારોની પૂરક પરીક્ષા તા.24/6થી શરૂ થનાર છે.…

વરિયા પ્રજાપતિ શિક્ષણ સમિતિ દ્વારા વિદ્યાર્થીઓનું સન્માન

મોરબીમાં જિલ્લા સેવા સદન પાછળ આવેલા રેમંડ પાર્ટી પ્લોટ ખાતે ગત તારીખ 15 જૂન ને શનિવારના રોજ મોરબી, માળિયા, ટંકારા, વાંકાનેર અને હળવદમાં વસતા વરિયા પ્રજાપતિ સમાજના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો હતો. જેમાં ધોરણ 1 થી કોલેજ સુધીના 82 જેટલાં…

ભાયાતી જાંબુડીયા પાસેનો શખ્સ તમંચા સાથે પકડાયો

વાંકાનેર: મીતાણા ચોકડીએ વાલાસણ ગામ વાંકાનેર તરફ જવાના રસ્તે ઉભેલ એક શખ્સને એસ.ઓ.જી.મોરબી અને ટંકારા પોલીસ સ્ટાફે પકડેલ છે. જાણવા મળ્યા મુજબ મીતાણા ચોકડીએ વાલાસણ ગામ વાંકાનેર તરફ જવાના રસ્તે ઉભેલ વિશાલભાઈ ભીમજીભાઈ આદ્રેશા જાતે કોળી (ઉ.વ.૨૪) રહેવાસી હાલ ઇબીજા…

ચૂંટણી પૂર્ણ થતા જ બદલીનો ઘાણવો

જિલ્લામાં 15 નાયબ મામલતદાર અને 10 કલાર્કની ફ્લડ કંટ્રોલ સહિતની જગ્યાએ બદલી વાંકાનેર: લોકસભા ચૂંટણી 2024ની કામગીરી પૂર્ણ થતાં જ જિલ્લા કલેકટર દ્વારા 25 નાયબ મામલતદાર અને કલાર્કની બદલી કરવામાં આવી છે, વહીવટી સરળતા માટે મામલતદાર અને ક્લાર્કની બદલી કરવામાં…

દિઘલીયા પાસેથી ફરાર આરોપી ઝડપાયો

મોરબી સેસન્સ કોર્ટમાં ખોટા સોલવંશી જામીન રજુ કરવાના ગુનાનો આરોપી વાંકાનેર: મોરબીમાં નામદાર સેસન્સ કોર્ટમાં ખોટા સોલવંશી જામીન રજુ કરવાના ગુનામાં છેલ્લા એકાદ વર્ષથી નાસતા ફરતા આરોપીને પેરોલ ફર્લો સ્કોડ મોરબી દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે. નાસતા ફરતા આરોપીઓને પકડવા…

ધાર્મિક દબાણનો ડેટા એકત્રિત કરવાનું શરૂ

જિલ્લામાં દરગાહ- મંદિરોના આધાર પુરાવા એકત્રિત કરાશે મોરબી જિલ્લા સહિત સમગ્ર ગુજરાતની અંદર રોડ રસ્તા, ફૂટપાથ તેમજ સરકારી ખરાબામાં જે ધાર્મિક દબાણ થયા છે તેને લઈને સુપ્રીમ કોર્ટ સુધી મેટર ગઈ હતી ત્યારબાદ તેના આદેશ મુજબ કાર્યવાહી કરવાની હતી છેલ્લા…

આમરણમાં સોમવારે હઝરત દાવલશાહ પીરનો ઉર્ષ

ઉર્ષમાં કવ્વાલીનો કાર્યક્રમ પણ યોજાશે વાંકાનેર: આમરણ મુકામે હિન્દુ-મુસ્લિમની આસ્થાનાં પ્રતિક સમા હઝરત દાવલશાહ પીર વલ્લી અલ્લાહનો 530મો ઉર્ષ મુબારક આગામી તા.20 ને સોમવારના રોજ ધામધુમથી ઉજવાશે. આ દરમિયાન રાત્રે 10 કલાકે મુંબઈના મશહૂર કવ્વાલ ઇફતીકાર બ્રધર્સની કવ્વાલી પણ યોજાશે.…

ગુમ થયેલ દીકરીને શોધતા પિતાને મળ્યું મોત

સરતાનપરના યુવાનની દીકરી ઘરે કોઈને કશું કહ્યા વગર ગુમ થઈ ગયેલ હતી વાંકાનેર: તાલુકાના સરતાનપર ગામે રહેતા યુવાનની દીકરી ઘરે કોઈને કશું કહ્યા વગર ગુમ થઈ ગયેલ હતી જેથી તેને શોધવા માટે થઈને યુવાન બાઇક લઈને માળીયા તરફ ગયો હતો…

ઝુલતા પુલ દુર્ઘટનામાં મૃત્યુ પામેલાને એક લાખની સહાય

ગેલેક્સી બ્રાન્ચ મોરબીના બે સભાસદોને સહાય આપવાનું પ્રશંશનીય કાર્ય વાંકાનેર: ગેલેક્સી ક્રેડીટ કો. ઓ. સો. લી. – મોરબી ના સભાસદ કાસમાણી બાનુબેન ઈરફાનભાઈના પુત્ર અરમાન તથા ફેમીદાબેન ઈકબાલભાઈ સિપાઈના સુપુત્ર નીસારભાઈ ઝુલતા પુલ દુર્ઘટનામાં મૃત્યુ પામતા સ્વ.અરમાનભાઈ તથા સ્વ. નીસારભાઈના…

રીક્ષા પલ્ટી મારી જતાં માટેલના શખ્સને ઇજા

વાંકાનેર તાલુકાના માટેલ ગામના એક શખ્સ જે રીક્ષામાં બેઠો હતો તે રીક્ષા મોરબીના પાડાપુલ ઉપરથી પસાર થઈ હતી ત્યારે કોઈ કારણોસર પલટી મારી જતા તેમાં બેઠેલ ત્રણ વ્યક્તિઓને ઇજાઓ થઈ હતી અને ઇજા પામેલા લોકોને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા…

Content Copying Forbidden !!

error: Content is protected !!