કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category મોરબી

પલાંસડીના ગરીબ વૃદ્ધાને અકસ્માત: સારવારમાં

મારામારીમાં ફકીરને ઇજા વાંકાનેરના પલાંસડી ગામે રહેતા હલુબેન ઇબ્રાહિમભાઈ વકાલીયા નામના 57 વર્ષીય મહિલા વાડીએથી સરધારકા રોડ ઉપર બાઈકમાં બેસીને ઘરે જતા હતા ત્યારે રસ્તામાં તેઓ પડી જતા ઇજા થયેલ હતી જેથી તેમને મોરબીની શિવમ હોસ્પિટલે સારવાર માટે ખસેડાયા છે,…

જિલ્લાના પોલીસ સ્ટાફનું ડીજીપીના હસ્તે સન્માન

વાંકાનેર વિભાગના ડીવાયએસપીનો સમાવેશ મોરબી જિલ્લાના એક ડીવાયએસપી, બે પીઆઈ, એક PSI અને 4 પોલીસ કર્મીઓનું રાજ્યના પોલીસ વડાના હસ્તે શ્રેષ્ઠ કામગીરી બદલ સન્માન કરવામાં આવ્યું છે. આ સન્માન મેળવનાર ઉપર ઠેર ઠેરથી અભિનંદન વર્ષા થઈ રહી છે… ડીજીપી વિકાસ…

IRLA સ્કીમ હેઠળ ૩૧ જાન્યુ. સુધીમાં પેન્શનરોએ માહિતી આપવી

મોરબી: જિલ્લા તિજોરી કચેરી ખાતેથી IRLA સ્કીમ હેઠળ રાજ્ય સરકારનું પેન્શન મેળવતા તમામ પેન્શનરો માટે મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. જેમની પેન્શનની વાર્ષિક આવક રૂ.૭.૫૦,૦૦૦ થી વધુ હોય અને ચાલુ નાણાંકીય વર્ષ ૨૦૨૪-૨૫ માં આવકવેરને પાત્ર થતી હોય તેવા તમામ…

દારૂના ગુનામાં સંડોવાયેલ શખ્સ પાસા હેઠળ

વર્લીફીચરના આંકડા લખતા પકડાયો વાંકાનેર: શહેર અને જીલ્લામાં શાંતિ જળવાઈ રહે તે માટે અસામાજીક તત્વો તેમજ લુખ્ખા તત્વોની સામે કાર્યવાહી કરવામાં આવે છે દરમ્યાન વાંકાનેર તાલુકામાં અને મોરબી શહેરમાં મારામારી અને દારૂના ગુનામાં સંડોવાયેલા બે શખ્સ સામે પાસા દરખાસ્ત મૂકવામાં…

ના. મામલતદાર, ક્લાર્ક અને તલાટીઓની આંતરિક બદલી

પંચાસિયા, અરણીટીંબા અને રાજાવડલામાં નવા મંત્રી વાંકાનેર: છેલ્લા થોડા મહિનાઓમાં બે તલાટી લાંચ લેતા એસીબીમાં પકડાયેલ હતા જેથી હવે કલેકટરે જીલ્લામાં બદલી માટેનો ઘાણો કાઢેલ છે જેમાં નાયબ મામલતદાર, ક્લાર્ક અને તલાટી મળીને કુલ 25 અધિકારીઓની બદલી કરવામાં આવી છે……

કોટડા નાયાણીના યુવાનને મારામારીમાં ઇજા

લજાઈના શખ્સોને એમ્બ્યુલન્સ હડકેટે અકસ્માતમાં ઇજા વાંકાનેર: તાલુકાના કોટડા નાયાણી ગામે રહેતા એક યુવાનને મોરબીના નવલખી રોડ ઉપર કુબેરનગર નજીક મારામારીના બનાવમાં ઈજાઓ પહોંચી હતી…. જાણવા મળ્યા મુજબ કોટડા નાયાણી ગામે રહેતા યુવરાજસિંહ ધર્મેન્દ્રસિંહ જાડેજા નામના ૨૮ વર્ષના યુવાનને મોરબીના…

નવનિર્માણ આંદોલનને 20 મીએ 50 વર્ષ પૂર્ણ

મોરબી ABVP દ્વારા વિશેષ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મચ્છુ નદીના કાંઠે આવેલ L.E કોલેજમાંથી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા શરૂ થયેલ નવનિર્માણ આંદોલનને આગામી તા 20 ના રોજ 50 વર્ષ પૂર્ણ થઇ રહ્યા હકે. નવનિર્માણ આંદોલનએ એવું આંદોલન હતું કે, જેને…

પલાંસના બે શખ્સો સામે માર માર્યાની ફરિયાદ

રીક્ષામાં પેસેન્જર બેસાડવા બાબતે માથાકૂટ વાંકાનેર: જાણવા મળતી માહિતી મુજબ મૂળ ચોટીલામાં આવેલ ઘાંચીવાડાના રહેવાસી અને હાલમાં મોરબી તાલુકાના રફાળેશ્વર ગામ પાસે આવેલ મચ્છુનગરમાં રહેતા ભીખાભાઈ નાજાભાઈ ચૌહાણ (52)એ હાલમાં કાળુ પરબતભાઈ ભરવાડ અને ભુરા પરબતભાઈ ભરવાડ રહે. બંને પલાસ…

મોરબી જિલ્લામાં પોલીસ ખાતામાં મોટા પાયે બદલીઓ

વાંકાનેર તાલુકામાંથી 20 અને ટંકારામાંથી 18 કાર્મચારીઓનો સમાવેશ મોરબીમાં સ્ટેટ મોનીટરિંગ સેલ દ્વારા લજાઈ પાસેના હાઈપ્રોફાઈલ જુગારધામમાં ગેરરીતિની તપાસ કર્યા બાદ બે સ્થળોએ દરોડા પાડયા હોય, સ્થાનિક પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઉઠ્યા છે. તેવામાં જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠીએ…

ગળા ઉપર છરી મૂકી મોબાઈલ- રોકડની લૂંટ

વાંકાનેર: ઢુવા રહેતો એક શખ્સ મોરબીના ખોખરા હનુમાન પાસેથી યુવાન પસાર થઈ રહ્યો હતો દરમિયાન બે બાઈકમાં આવેલા અજાણ્યા ચાર શખ્સો દ્વારા તે યુવાનના ગળા ઉપર છરી મૂકવામાં આવી હતી અને ત્યારબાદ તારી પાસે જે કંઈ હોય તે આપી દે…

Content Copying Forbidden !!

error: Content is protected !!