ખેતીવાડીની સહાય યોજના માટે આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું મુકાયું

આજથી 15 મે સુધી ઓનલાઈન અરજી કરી શકાશે વાંકાનેર : વર્ષ 2025-26 માટે ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાઓનો લાભ લેવા માટે નવીન આઈ ખેડૂત આઈ પોર્ટલ તા.24-04-2025 થી તા. 15-05-2025 સુધી ખુલ્લું મૂકવામાં આવ્યું છે. ખેડૂતોએ અરજી કરતાં પહેલા નોંધણી…