કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category કૃષિવિષયક

GETCO ની દાદાગીરી સામે જાલસીકાના ખેડૂતોમાં આક્રોશ

રાજકારણીઓ ટૂંકા પડયા અંધેરી નગરી અને ગંડુ રાજા જેવો તાલ બાજુના સરકારી ખરાબાને બદલે ખેતરમાંથી જ વીજલાઇન પસાર કરવાનો દુરાગ્રહ આથી હોલમઢ, જાલસીકા, ઘીયાવડની અને આજુબાજુના વિસ્તારની જમીનના ભાવ પણ ઘટશે વાંકાનેર: તાલુકાના જાલસીકાના ખેડૂતોના ખેતરમાંથી કેન્દ્ર સરકારની કિસાન સૂર્યોદય…

ખેડૂતોને હવે તળાવમાં માટી ઉપાડવા મંજૂરીની જરૂર નહિં

સરકારે પરિપત્ર કર્યો જળસંગ્રહ માટે ખેડૂતો કોઈ રોયલ્ટી કે પરવાનગી વગર માટી લઈ શકે છે અમરેલી જિલ્લાના પૂર્વ કેબિનેટ મંત્રી બાવકુ ઊંઘાડ દ્વારા તા.૧૩/૦૨/૨૨ના રોજ સરકારના મુખ્યમંત્રી અને કૃષિમંત્રીને લેખિત રજુવાત કરી ખેડૂતોને જળ સંચય અભિયાન અંતર્ગત તળાવો, ચેકડેમમાંથી માટી…

વાંકાનેર માર્કેટિંગ યાર્ડ આજથી 1 એપ્રિલ સુધી બંધ

પંચાસીયા સહકારી મંડળીના પ્રમુખ/ ઉપપ્રમુખ બિનહરીફ વાંકાનેર : ખેતીવાડી બજાર ઉત્પન્ન સમિતિ વાંકાનેર દ્વારા માર્ચ એન્ડિંગની રજા જાહેર કરવામાં આવી છે. જે અનુસાર તા. 26 માર્ચથી 1 એપ્રિલ દરમ્યાન માર્કેટિંગ યાર્ડ બંધ રહેશે… જેમાં જણાવવામાં આવ્યું છે કે, તા. 26-3-2025ને…

યાર્ડમાં જણસીના ઉતરાઈ સમય અંગે ખેડૂતો જોગ સુચના

વાંકાનેર માર્કેટિંગ યાર્ડમાં સોમવારથી જણસીની ઉતરાઈનો સમય બદલવામાં આવ્યો છે જે અંગે ખેડૂતો અને વેપારીઓને સુચના આપવામાં આવી છે… વાંકાનેર યાર્ડની અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર યાર્ડમાં માલ ઉતારવાની જગ્યા ના હોવાથી દરેક જણસીનો ઉતરાઈનો સમય તા. ૧૭ ને સોમવાર (ગઈ…

નવું ટ્રેક્ટર ખરીદતી વખતે આ 3 વાતોનું રાખો ધ્યાન

જો ટ્રોલીની નોંઘણી નહીં કરાવો તો ભારે દંડ થશે નિયમોનું ઉલ્લંઘન કરતા જોવા મળે છે, તો 1 લાખ રૂપિયા સુધીનું દંડ કોઈપણ ખેડૂત માટે, ટ્રેક્ટર ખરીદવું એ તેના જીવનનો સૌથી મહત્વપૂર્ણ ધ્યેય છે, કારણ કે ટ્રેક્ટર એ ખેડૂતની જીવાદોરી એટલે…

બાગાયત ખેડૂતોએ અરજીના કાગળો કચેરીએ રજૂ કરવા

વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ઘેલાની બદલી: છાસિયા ટંકારા મૂકાયા મોરબી: બાગાયત ખાતાની વિવિધ યોજનાઓ માટે અરજી કરી પુર્વ મંજુરી મેળવેલ ખેડૂતોએ જરૂરી સાધનિક કાગળો બાગાયત કચેરીએ રજૂ કરવા આવશ્યક છે અને સબંધિત બાગાયત ખેડૂતોએ ૩૧ જાન્યુઆરી સુધીમાં જરૂરી સાધનિક કાગળો…

કપાસના ભાવમાં ભવિષ્યમાં વધારાની શક્યતા નથી

છેલ્લા કેટલાક અઠવાડિયાથી કપાસના ભાવમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. આ ઘટાડો માત્ર ભારત પૂરતો સીમિત નથી તેની અસર વૈશ્વિક બજારોમાં પણ જોવા મળી રહી છે. અમેરિકામાં કપાસના ભાવ પ્રતિ પાઉન્ડ $69.50 થી નીચે આવી ગયા છે. આ લેખમાં…

નકલી બિયારણ બાબતે ખેડૂતની વેપારી સામે અરજી

સર્ટીફાઈડ બીયારણ છે એવું કહી બોગસ બીયારણ આપ્યું વાંકાનેર: જાણવા મળતી માહિતી મુજબ મૂળ માળિયા મિયાણા તાલુકાના નવાગામના વતની અને હાલ મોરબીના કન્યા છાત્રાલય રોડ પર આવેલ સરદાર નગર સોસાયટીમાં રહેતા નવીનભાઈ ચતુરભાઈ ઘુમલીયાએ માળીયા તાલુકા પીઆઇને છેતરપિંડીની અરજી કરેલ…

ગીરવે રાખ્યા વિના ખેડૂતોને મળશે 2 લાખ સુધીની લોન

પ્રોપર્ટી ગીરવે મુકવાની જરૂર નહીં ભારતીય રિઝર્વ બેંકએ ખેડૂતો માટે મોટી જાહેરાત કરી છે. સેન્ટ્રલ બેંકે ખેડૂતો માટે કોલેટરલ ફ્રી લોન મર્યાદામાં વધારો કર્યો છે. હવે ખેડૂતો કંઈપણ ગીરો રાખ્યા વિના 2 લાખ રૂપિયા સુધીની લોન મેળવી શકશે. અગાઉ આ…

ખેડૂતોએ તા.૧૫ સુધીમાં ફાર્મર રજીસ્ટ્રી આઈ.ડી. કાર્ડ કરાવી લેવું

પ્રધાનમંત્રી કિસાન યોજનાના હપ્તા માટે ખેડૂત આઈ.ડી.કાર્ડની નોંધણી ફરજિયાત છે વાંકાનેર: એગ્રીસ્ટેક પ્રોજેકટ અંતર્ગત કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના સંયુકત પ્રયાસો થકી ફાર્મર રજીસ્ટ્રી હેઠળ ખેડૂતોને આધાર આઇ.ડી. કાર્ડની જેમ ફાર્મર આઈ.ડી. કાર્ડ મળવાપાત્ર છે. રાજયમાં ગત તારીખ ૧૫ ઓકટોબરથી…

Content Copying Forbidden !!

error: Content is protected !!