SIR: રાત્રીના 12 વાગ્યે મતદાર યાદી લોક કરાઈ
તા.16 થી મતદાર યાદીમાં સુધારા-વધારા કરી શકાશે રાજ્યમાં હાથ ધરાયેલ મતદાર યાદી સઘન સુધારણા કાર્યક્રમ (એસઆઈઆર)નો ગઈ કાલે અંતીમ દિવસ હતો, જે બાદ ગઈ તા.11 ના મધ્યરાત્રીના એટલે કે 12 વાગ્યે મતદાર યાદી લોક થઈ ગઈ. હવે તા.16 થી મતદાર…






