કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category ગુજરાત

જમીન માપણીની ભૂલો સુધારવા સરકારશ્રીનો નિર્ણય

આયુષ્માન આરોગ્ય મંદિર મકતાનપરને 'NQAS' પ્રમાણપત્ર

‘ભૂમિ સીમાંકન’ નામની એકસમાન પદ્ધતિ લાગુ કરવામાં આવશે તાલુકા વિકાસ અધિકારી અને મામલતદારોને વધુ સત્તા આપી જો તમારી ખેતીની જમીનની માપણીમાં કોઈ ભૂલ રહી ગઈ છે અને તમે તેને સુધારવા માટે સરકારી કચેરીઓના ધક્કા ખાઈને થાકી ગયા છો, તો તમારા…

એપ્રિલના ત્રીજા અઠવાડિયામાં યોજાશે ચૂંટણીઓ?

એપ્રિલના ત્રીજા અઠવાડિયામાં યોજાશે ચૂંટણીઓ?

સ્થાનિક સ્વરાજની ચૂંટણી શેડ્યુલ તૈયાર થવાના આરે 25 માર્ચના વિધાનસભાના સત્રની સમાપ્તી સાથે જાહેરાતની શક્યતા ગુજરાત રાજ્યમાં તોળાઇ રહેલી સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણી માટેનું શેડ્યુલ તૈયાર થઇ રહ્યું છે અને મે માસમાં વેકેશન તથા હિટવેવને જોતા તે પૂર્વે જ રાજ્યમાં…

વીજ કરંટથી મોતમાં વળતર ચુકવવા પીજીવીસીએલને હુકમ

જમીન અંગેના દાવામાં વાદીની તરફેણમાં ચુકાદો

પી.જી.વી.સી.એલ. સ્ટ્રીક્ટ લાયબીલીટીના પ્રીન્સીપલ મુજબ ગુજરનારની બેદરકારીનો બચાવ થઈ શકે નહીં : અદાલતનું તારણ વાંકાનેર: તાજેતરમાં વાંકાનેર તાલુકાના જામસર ગામમાં જીવતા વીજ તારના તૂટવાથી બાપ-દીકરાના મોત થયા હતા, કણકોટ અને ભોજપરામાં પણ આગ લાગ્યાના કિસ્સા બનેલ હતા. ત્યારે વીજ કરંટથી…

હોમગાર્ડ્સને પોલીસ જેટલું મિનિમમ વેતન આપો

જમીન અંગેના દાવામાં વાદીની તરફેણમાં ચુકાદો

હાઇકોર્ટનો રાજ્ય સરકારને આદેશ ભથ્થામાં બેઝિક સેલરી, ગ્રેડ પે, મોંઘવારી ભથ્થું અને વોશિંગ એલાઉન્સનો સમાવેશ થવો જોઈએ અમદાવાદ: હોમગાર્ડ્સના દૈનિક ભથ્થા મુદ્દે મહત્વપૂર્ણ ટિપ્પણી કરતા ગુજરાત હાઇકોર્ટ જણાવ્યું છે કે, રાજ્ય એક આદર્શ નોકરીદાતા છે, અને તે પોતાના કર્મચારીઓનું શોષણ…

બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર હંગામી પરીણામ

પંચાસીયાની સીમમાં શ્રમિકને સફેદ કલરનો સાપ કરડી ગયો

કામચલાઉ અને હંગામી પસંદગી યાદી (Provisional Selection List) ભરતી બોર્ડ દ્વારા બહાર પાડવા નિર્ણય લીધેલ છે. આ યાદીના આધારે પસંદગી માટેનો કોઇ હક દાવો રહેશે નહીં.(A) કામચલાઉ અને હંગામી પસંદગી યાદીમાં સમાવેશ થયેલ ઉમેદવારોની માહિતી ફાઈલ ડાઉનલોડ કરવા માટે અહીં…

ગેરકાયદે વેંચાયેલી જમીન મૂળ ખાતેદારને પરત મળશે

પંચાસીયાની સીમમાં શ્રમિકને સફેદ કલરનો સાપ કરડી ગયો

સૌરાષ્ટ્ર ઘરખેડ ગણોત વહીવટ પતાવટ અને ખેતીની જમીન વટહુકમમાં સુધારો ગાંધીનગર: ગુજરાત વિધાનસભાના બજેટ સત્રમાં મહેસૂલ રાજ્યમંત્રી સંજયસિંહ મહિડા દ્વારા સૌરાષ્ટ્ર ઘરખેડ ગણોત વહીવટ પતાવટ અને ખેતીની જમીન વટહુકમ 1949 ની કલમ-75 અને 75 (એ)માં સુધારા સૂચવતું વિધેયક વિધાનસભા ગૃહ…

રાજસ્થાનમાં બળાત્કારનો આરોપી જૂનાગઢથી પકડાયો

વાંકાનેરનો રહેવાસી જુનાગઢ: વાંકાનેરનો રહેવાસી રાજસ્થાન રાજયના ડુંગરપુર જિલ્લાના બીછીવારા પોલીસ સ્ટેશનના બળાત્કારના ગુન્હાના કામનો આરોપી જુનાગઢથી પકડાયો છે…. જાણવા મળ્યા મુજબ રાજસ્થાન રાજયના ડુંગરપુર જિલ્લાના બીછીવારા પોલીસ સ્ટેશનના બળાત્કારના ગુન્હાના કામનો આરોપી દિલીપભાઇ ઉર્ફે કીરીટ કાંતીભાઇ વડગામા મિસ્ત્રી સુથાર…

અકસ્માતમાં મદદ કરનારને 25 હજારનું ઇનામ મળશે

સરકારની રાહ-વીર યોજના શરૂ કાનૂની સુરક્ષા સાથે મદદ કરવાની તક રસ્તા અકસ્માતોમાં ઘાયલ લોકોને સમયસર મદદ મળે તે માટે સરકાર દ્વારા રાહ-વીર યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજનાનો ઉદ્દેશ અકસ્માતમાં ઘાયલ વ્યક્તિને હોસ્પિટલ પહોંચાડનાર અથવા તેની મદદ કરનાર સામાન્ય…

ચણા અને રાઈની ખરીદી સરકાર ટેકાના ભાવે કરશે

કમોસમી વરસાદમાં ખેડૂત મિત્રો જોગ સંદેશ

ચણાના મણનો રૂ. 1175 અને રાઇના મણનો રૂ. 1240 ભાવ આવતી કાલથી થી 5/3/2026 દરમિયાન “ઈ-સમૃધ્ધિ” પોર્ટલ પર નોંધણી કરાવવાની રહેશે ગાંધીનગર: કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, રાજ્યના ખેડૂતોને તેમની ઉપજના પોષણક્ષમ ભાવ સાથે આર્થિક રક્ષણ પણ મળી…

તબેલા બનાવવા મળશે સરકાર તરફથી ₹ 4 લાખ

સરકાર દ્વારા ખેડૂતો અને પશુપાલકો માટે તબેલા નિર્માણ સહાય યોજના અમલમાં મુકાઈ છે. આ યોજના હેઠળ ગાય, ભેંસ અને અન્ય પશુઓ માટે યોગ્ય તબેલા બનાવવા માટે સરકાર તરફથી રૂપિયા 4 લાખ સુધીની આર્થિક સહાય આપવામાં આવે છે. યોજનાનો મુખ્ય હેતુ…

Content Copying Forbidden !!

error: Content is protected !!