કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category ગુજરાત

SIR: રાત્રીના 12 વાગ્યે મતદાર યાદી લોક કરાઈ

તા.16 થી મતદાર યાદીમાં સુધારા-વધારા કરી શકાશે રાજ્યમાં હાથ ધરાયેલ મતદાર યાદી સઘન સુધારણા કાર્યક્રમ (એસઆઈઆર)નો ગઈ કાલે અંતીમ દિવસ હતો, જે બાદ ગઈ તા.11 ના મધ્યરાત્રીના એટલે કે 12 વાગ્યે મતદાર યાદી લોક થઈ ગઈ. હવે તા.16 થી મતદાર…

આંગણવાડીમાં 9,000 થી વધુની ભરતી થશે

જીયાણામાં પ્રેમલગ્નનો ખાર રાખી મહિલાને ધમકી

આંગણવાડી ભરતીનું ફરી એક મોટું જાહેરનામું આવવાનું છે અને આ વખતે 9,000થી વધુ જગ્યાઓની તૈયારી ચાલી રહી છે. 2025ની 9,878 જગ્યાઓની ભરતી તો ઝડપથી પૂર્ણ થઇ ગઈ.આંગણવાડી ભરતી અંગેની જાહેરાત:ગુજરાતના મુખ્ય સચિવ એમ.કે. દાસે જાહેર મંચ પર જણાવ્યું કે ટૂંક…

જમીન માપણીમાં પારદર્શિતા વધારવા રાજ્યનો નિર્ણય

જીયાણામાં પ્રેમલગ્નનો ખાર રાખી મહિલાને ધમકી

કલેક્ટરને આપવામાં આવી વધારાની સત્તા ખાનગી સર્વેયરોના લાયસન્સ હવે જિલ્લામાં જ ઈસ્યુ થશે રાજ્ય સરકારે જમીન સંબંધિત માપણી પ્રક્રિયાને વધુ ઝડપથી અને પારદર્શિતાથી પૂર્ણ થાય તે માટે એક મહત્વપૂર્ણ ફેરફાર લાગુ કર્યો છે. અત્યાર સુધી ખાનગી સર્વેયરોને લાયસન્સ આપવાની સત્તા…

ભૂગર્ભ જળની ઉપલબ્ધતા અંગે સર્વેક્ષણ હાથ ધરાયું

ભૂગર્ભ જળની ઉપલબ્ધતા અંગે સર્વેક્ષણ હાથ ધરાયું

નવા બોર કે કુવા બનાવવા માટે ઉપયોગી નીવડશે ભારત સરકારના સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર બોર્ડ (CGWB) દ્વારા મોરબી જિલ્લામાં ભૂગર્ભ જળની ઉપલબ્ધતા અંગે કરવામાં આવેલા સર્વેની કામગીરીની કલેકટર કે.બી. ઝવેરીએ સમીક્ષા કરી હતી અને આ ભૂગર્ભ જળ સર્વેક્ષણના રિપોર્ટ પુસ્તિકાનું તેમના…

8 થી 18 ડિસેમ્બર વચ્ચે માવઠું: અંબાલાલ પટેલ

8 થી 18 ડિસેમ્બર વચ્ચે માવઠું: અંબાલાલ પટેલ

આગામી દિવસોમાં ઠંડી વધશે અંબાલાલ પટેલે ફરી એકવાર કમોસમી વરસાદ આવવાની આગાહી કરવામાં આવી છે. અંબાલાલ પટેલે જણાવ્યું છે કે 6થી 8 ડિસેમ્બર આસપાસ હવામાનમાં પલટો આવી શકે છે. સાથે જ 8 થી 18 ડિસેમ્બર વચ્ચે રાજ્યમાં માવઠું આવવાની શક્યતા…

દસ્તાવેજ નોંધણી/ સ્ટેમ્પ ડ્યુટીના નિયમોમાં ફેરફાર

નવાપરાના પ્રૌઢના 84 હજાર લૂંટનાર પકડાયા

બિન પિયતની જમીન માટે પણ તલાટીનું પ્રમાણપત્ર નહીં ચાલે ગુજરાતમાં દસ્તાવેજ નોંધણી અને સ્ટેમ્પ ડ્યુટી વસૂલાતની પ્રક્રિયામાં પારદર્શિતા લાવવા અને સરકારી તિજોરીને થતું નુકસાન અટકાવવા માટે નોંધણી સર નિરીક્ષકની કચેરીએ એક મોટો અને ક્રાંતિકારી નિર્ણય લીધો છે. હવેથી, દસ્તાવેજની નોંધણી…

2002 ની મતદાર યાદીમાં નામ કેમ શોધવું?

નવાપરાના પ્રૌઢના 84 હજાર લૂંટનાર પકડાયા

હાલની મતદાર યાદીમાં નામ કેમ શોધવું? ગૂગલમાં સૌ થી પહેલા લખો હવે એમાં બધા જિલ્લાના નામ આવશે, (તમારી પત્ની કે અન્યનું નામ જે જિલ્લામાં અગાઉ હતું તે જિલ્લો સિલેક્ટ કરી શકો છો) 2002 માં તમારું નામ ક્યા ગામમાં હતું…

પાક નુકસાની ફોર્મ ભરવા માટે ખાસ સુચનાઓ

કૃષિ રાહત પેકેજ: જિલ્લામાં ૧૪૪ કરોડ ની સહાય ચુકવી

વાંકાનેર: પાક નુકસાની ફોર્મ ભરવા માટેની કામગીરી ચાલી રહી છે, ત્યારે નીચેની સૂચનાઓ ખેડૂતો માટે ઉપયોગી નીવડશે… ૧) બેન્ક પાસબુક માં જો IFSC code જુનો હશે તો નહિ ચાલે૨) સંયુક્ત ખાતેદાર હોય તો તે બધાને સહી કરવા હાજર રાખવા પડશે,…

વીજ ગ્રાહકોએ સ્માર્ટમીટર લગાવવાનુ ફરજીયાત નથી

વીજ ગ્રાહકોએ સ્માર્ટમીટર લગાવવાનુ ફરજીયાત નથી

આર.ટી.આઈ એકટ અંતર્ગત પ્રાપ્ત માહિતી વાંકાનેર: મદદનીશ જાહેર માહિતી અધિકારી અને નાયબ ઈજનેર ખંભાળીયાને એક જાગૃત નાગરિકે સ્માર્ટમીટર અંગે માંગેલ માહિતીમાં જવાબ મળ્યો છે કે (1) ગ્રાહકના ઘરે સ્માર્ટમીટર લગાવવાનુ ફરજીયાત છે તેવો કોઈ હુકમ નામદાર હાઈકોર્ટ કે સુપ્રિમ કોર્ટ…

એસટીના ડ્રાઈવર- કંડકટરની ભરતીમાં ફેરફાર કરો

એસટીના ડ્રાઈવર- કંડકટરની ભરતીમાં ફેરફાર કરો

ધો.10-12 પાસને તક આપવા મુખ્યમંત્રીને રજૂઆત મહીલાઓની ભરતી ઓફીસ વર્કમાં કરવી જોઈએ ગુજરાતમાં એસ.ટી.મા ડ્રાઈવર કંડકટરની ભરતી પ્રક્રિયા ચાલુ છે જેમાં ગ્રેજયુએટના બદલે ધો.10 કે 12 પાસ હોય તેવા ઉમેદવારોની ભરતી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવેલ છે અને એસ.ટી.ની…

Content Copying Forbidden !!

error: Content is protected !!