કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category ગુજરાત

આનંદો! વાંકાનેરને મળશે વંદે ભારત એક્સપ્રેસ

સપ્તાહમાં 6 દિવસ ચાલશે આ ટ્રેનના નંબર 22925/22926 રહેશે કાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી લીલી ઝંડી બતાવશે વાંકાનેર: જામનગર, રાજકોટ, મોરબી અને વાંકાનેરના યાત્રિકોની સુવિધા માટે આગામી તા.24ને રવિવારના રોજ (કાલેથી) વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન શરૂ થઈ રહી છે. રેલ યાત્રાના…

મા. યાર્ડ મતદાર અંગેના નિયમો બદલાયા

કલમ-11(1)(2) માં સુધારો કરવામાં આવ્યો ચૂંટણી લક્ષી નોંધાયેલ મંડળીઓ મતદાર યાદીમાં આવી શકશે નહિ ગાંધીનગર: સહકાર રાજ્ય સરકારના મંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા જણાવ્યું છે કે, મતદાર યાદી અંગેની જોગવાઈઓ સ્પષ્ટ કરવાના હેતુથી કલમ-11(1)(2) માં સુધારો કરવામાં આવ્યો છે. અગાઉના નાણાકીય વર્ષમાં…

સૌરાષ્ટ્રને મળી લાંબા અંતરની 6 ટ્રેનો

અમદાવાદથી રાજકોટ સુધી ટ્રેનો લંબાવાઈ હજી નોટિફિકેશન આવ્યું નથી, નોટિફિકેશન આવ્યે ટાઈમ અને સ્ટોપેજની ખબર પડશે રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રવાસીઓ માટે સારા સમાચારા આવ્યા છે, જેમાં લાંબા અંતરની 6 ટ્રેનો રાજકોટ સુધી લંબાવવામાં આવી છે. આ માહિતી કેન્દ્રીય રેલ્વે રાજ્યમંત્રીએ…

સહેબાઝ કડીવાર જીપીએસસી ક્લાસ 2 માં ઉત્તિર્ણ

પીપળીયારાજના હાલ સુરત સ્થાઈ થયેલા અને કાપડ વ્યવસાય સાથે સંકળાયેલા પરિવારના સુપુત્ર વાંકાનેર: ગઈ કાલે જાહેર થયેલ ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન ક્લાસ- 2 આસીસ્ટન્ટ ઈન્જિનીયર સિવિલ નર્મદા કલ્પસર વોટર રીસોસ માટે પરીક્ષા યોજાઈ હતી, જેમાં વાકાનેર તાલુકાના પીપળીયારાજના વતની અને…

વકફ નોંધણી/મિલકતો અંગેની હેલ્પલાઈન

વકફ બોર્ડમાં નવી નોંધણી, જૂની નોંધણીમાં મિલકતનો ઉમેરો, વકફ મિલકતોના ટ્રસ્ટીઓમાં સુધાર અથવા ફેરફાર માટે અંજારની સંસ્થા ઇત્તિહાદુલ મુસ્લેમીન-એ-હિન્દ ટ્રસ્ટ દ્વારા ગુજરાત રાજ્યના તમામ જીલ્લાના તમામ શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં મુસ્લિમ સમાજની ધાર્મિક તેમજ સામાજિક મિલકતો આવેલી છે, જે મિલકતો…

તારીખ ૧૮ થી ૨૦ તરણેતરનો મેળો ભરાશે

વિદેશીઓ પણ બને છે અહી મહેમાન ગુજરાતના વિશ્વ વિખ્યાત એવા તરણેતરના મેળાની જાહેરાત કરવામાં આવી છે. સુરેન્દ્રનગર જીલ્લાના તરણેતર ખાતે પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ આગામી તા. ૧૮-૦૯-૨૦૨૩ થી તા. ૨૦-૦૯-૨૦૨૩ દરમ્યાન લોકમેળો યોજાનાર છે.આ મેળા દરમિયાન ત્રણ દિવસ માટે…

સૌરાષ્ટ્રમાં સવારે સવાચારે ભુકંપના આંચકા

કેન્દ્રબિંદુ પાલીતાણાથી 30 કિમી દૂર નોંધાયું અમદાવાદ: ગુજરાતમાં ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાયા છે. વાત જાણે એમ છે કે, આજે વહેલી સવારે સૌરાષ્ટ્રની ધરતી ધ્રુજી ઉઠી હતી. પ્રાથમિક વિગતો મુજબ ભાવનગર જિલ્લામાં વહેલી સવારે 4.12 વાગ્યે હળવો ભૂકંપનો આંચકો અનુભવાયો…

સહકારી મંડળીઓ આપી શકશે 20 ટકા ડિવિડન્ડ

હાલ, સહકારી મંડળીઓ શેરની રકમ ઉપર 15 ટકા સુધીની મર્યાદામાં જ ડિવિડન્ડની વહેંચણી કરી શકતા હતા 5 લાખથી વધુ ખરીદી માટે ઈ-ટેન્ડર પ્રક્રિયા ફરજિયાત છે ગાંધીનગર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ અને સહકાર મંત્રી જગદિશ વિશ્વકર્માના માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકાર દ્વારા…

રેશનિંગ દુકાનદારોને માસિક ~20 હજાર કમિશન

જેમની દુકાનોમાં કમિશનની રકમ ૨૦,૦૦૦થી ઓછી થતી હોય તેવી દુકાનોને ઘટતી રકમ આપવાનો નિર્ણય ગાંધીનગર: રાજ્ય સરકારે આંદોલન કરી રહેલા સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનના દુકાનદારોને લઘુતમ 20 હજાર રૂપિયાનું કમિશન કરવાનો નિર્ણય લેતા દુકાનદારોની હડતાલ સમેટાઇ જવા પામી છે.…

ઉત્તરાંચલ એક્સપ્રેસ વાંકાનેર સ્ટોપેજનો શુભારંભ

સાંસદ શ્રી મોહનભાઈ કુંડારિયાએ લીલી ઝંડી બતાવી કેસરીસિંહદેવસિંહ હાજર રહ્યા, જીતુ સોમાણી ગેરહાજર માનનીય સાંસદ શ્રી મોહનભાઈ કુંડારિયા દ્વારા 4 સપ્ટેમ્બર, 2023ના રોજ વાંકાનેર સ્ટેશન પર આયોજિત કાર્યક્રમમાં લીલી ઝંડી બતાવી ઓખા-દહેરાદૂન અને દહેરાદૂન-ઓખા ઉત્તરાંચલ એક્સપ્રેસ ટ્રેનોના સ્ટોપેજનું શુભારંભ કરવામાં…

Content Copying Forbidden !!

error: Content is protected !!