કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category ગુજરાત

1.28 કરોડની છેતરપીંડી અંગે પકડાયેલ ભોજપરાની મદારી ગેંગના સાગ્રીતો ચાર દિવસના રિમાન્ડ પર

જામનગર: જામજોધપુર તાલુકાના ગીંગણી ગામના સરપંચના પત્ની અને પુત્રની બીમારી દુર કરવાના બહાને સાધુના વેશમાં આવેલી મદારી ગેંગે રૂા.1.28 કરોડ ઉપરાંતની છેતરપીંડી અને લૂંટ કર્યાના ગુનામાં પકડાયેલા 4 શખસોને કોર્ટમાં રજુ કરીને 4 દિવસના રીમાન્ડ પર લઈને આકરી ઢબે પુછપરછ…

હાઈટેક સુવિધાઓથી સજ્જ થશે વાંકાનેરનું રેલવે સ્ટેશન

‘અમૃત ભારત સ્ટેશન યોજના’ હેઠળ ઉત્તમ કનેક્ટિવિટીની સાથે હશે અનેક સુવિધાઓ સ્ટેશનોના ઓપરેશનલ વિસ્તારો, વેઇટિંગ રૂમ, શૌચાલય, લિફ્ટ/એસ્કેલેટર, સ્વચ્છતા, ફ્રી વાઇ-ફાઇ, વન સ્ટેશન-વન પ્રોડક્ટ માટે કિઓસ્ક, વધુ સારી પેસેન્જર માહિતી સિસ્ટમ, એક્ઝિક્યુટિવ લોન્જ અને સમગ્ર શહેરમાંથી મધ્યમાં લાવવા માટે બંને…

ઓખાથી અરુણાચલ પ્રદેશ સુધીની સાપ્તાહિક સમર સ્પેશિયલ ટ્રેન દોડશે

સુરેન્દ્રનગર તરફથી વાંકાનેર 9:15 આવશે 2 મિનિટ રોકાઈને રાજકોટ તરફ રવાના થશે – રાજકોટ તરફથી રાત્રે 2:59 મિનિટે આવી 2 મિનિટ રોકાઈને 3:01 વાગે સુરેન્દ્રનગર તરફ રવાના થશે મોરબી : મુસાફરોની સુવિધા માટે, પશ્ચિમ રેલવેએ ઓખા અને નાહરલાગુન (અરુણાચલ પ્રદેશ)…

સરકારી યોજનાનો લાભ લેવા 1 એપ્રિલથી ફોર્મ ભરવાનું ચાલુ થશે

અલગ અલગ નાના નાના 28 ધંધા માટે લોન – સબસીડી મળે છે વાંકાનેરવાસીઓને વધુ લાભ મળે તે માટે આ યોજનાઓનો પ્રચાર કરો માનવ કલ્યાણ યોજના હેઠળ ગુજરાતનાં તમામ લોકો જેની કુટુંબની વાર્ષિક આવક મર્યાદા ગ્રામ્ય વિસ્તાર માટે રૂા. ૧,૨૦,૦૦૦/- અને…

1 લી જુલાઈ ૨૦૨૧થી ખરીદાયેલા ઇલેકટ્રીક વાહનો પર સબસીડી અપાશે

૧ kwh પર રૂા. ૧૦,૦૦૦/- ને ધોરણે ટુ-વ્હીલર માટે મહત્તમ રૂા. ૨૦,૦૦૦/-, થ્રી વ્હીલર માટે મહત્તમ રૂા. ૫૦,૦૦૦/-અને ફોર વ્હીલર માટે મહત્તમ રૂા. ૧,૫૦,૦૦૦/-ની સબસીડીની રકમ અપાશે વાંકાનેર સહિત કુલ-૭ નવિન બસ સ્ટેશનનું મુસાફર જનતાની સુવિધા માટે લોકાર્પણ કરવાનુ આયોજન…

એસ ટી દ્વારા વાંકાનેર – નલિયા લકઝરી બસનો પ્રારંભ

કર્મચારી મહામંડળના પ્રમુખ તથા શહેર ભાજપ પ્રમુખના અધ્યક્ષ સ્થાને લીલી ઝંડી અપાઈ અગાઉ રૂટ શરૂ હતા અને હાલમાં બંધ છે, તે વાંકાનેર – પોરબંદર, વાંકાનેર – ઓખા, વાંકાનેર – ભાવનગર, દીવ, બગદાણા સહિતના બંધ પડેલા રૂટ પુનઃ શરૂ કરવા પ્રજાની…

સૌરાષ્ટ્માં  બપોરે બે વાગે અનુભવાયા ભૂકંપના આંચકા

ગુજરાતમાં એક પછી એક થોડા જ કલાકોમાં ધરા ફરીથી ધ્રૂજી ઉઠી છે કચ્છમાં આજ સવારે ભૂકંપ આવ્યો હતો: ફેબ્રુઆરી-માર્ચમાં કુલ છવીસ વાર ધ્રુજી ગુજરાતની ધરા ગુજરાતમાં આજના દિવસમાં ફરી એક વાર ભૂકંપના આંચકા અનુભવાયા છે. સવારે કચ્છમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જે…

આ વર્ષે મરચાનો ભાવ તો ડબલ કરતા પણ વધારે, જીરું-હળદરના ભાવ પણ આસમાને

મસાલાના ભાવમાં અસહ્ય વધારાથી કંટાળેલી ગૃહિણીઓ ત્રાહિમામ પોકારી રહી છે એક તરફ મોંઘવારીના મારથી પ્રજા પીડાઈ રહી છે, ત્યારે મરચું અને જીરા સહિત મસાલાના પણ ભાવમાં અસહ્ય ઉછાળો આવતા બારમાસી મસાલો ભરતા લોકોની હાલત કફોડી બની છે. અત્યારે બારમાસી મસાલો…

ખેડૂતો માટે માઠા સમાચાર: આ વર્ષ વિષમ હવામાનવાળું

કાલ, પરમ દિવસે અને એપ્રિલની શરૂઆતમાં પણ માવઠાની તથા મે  માસમાં તો આંધીની આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા હવે જે આગાહી કરવામાં આવે તેને ખેડૂતો સહિત સામાન્ય પ્રજા ગંભીરતાથી ધ્યાનમાં રાખી રહી છે.   તેમના દ્વારા લાંબા સમય માટે…

ઓખા-દિલ્હી સરાય રોહિલા વચ્ચે દોડશે સમર સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન

અજમેર જનારાઓ માટે ખુશખબર: ટિકિટનું બુકિંગ 18 માર્ચથી મુસાફરોની સુવિધા માટે, પશ્ચિમ રેલવેએ ઓખા-દિલ્હી સરાઈ રોહિલા વચ્ચે વિશેષ ભાડા પર સમર સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય કર્યો છે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ સુનિલ કુમાર મીનાના જણાવ્યા અનુસાર, આ ટ્રેનની વિગતો…

Content Copying Forbidden !!

error: Content is protected !!